SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦]] તા. ૬-૪-૧૯૯૦ માટે આટલી બધી વ્યકિતઓએ અહિં ઉપસ્થિત રહીને જે સ૬ | છે સાદગી અને સેવાનો ગુણ મારા માતા-પિતા તરફથી મને ભાવ દર્શાવી છે તે જ તેમની લોકપ્રિયતાનો પૂરા છે શ્રી | મળેલ છે. અને મારી માતૃસંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર રેન બાલાશ્રમ વાવડીકરની સાથે મારે તેમના ધર્મપત્ની ઉષાબહેનને પણ અભિ- | અને રાજકોટ તથા ત્રબાની રાષ્ટ્રીય શાળામાં તેને વિકાસ થયો નંદન આપી છે. શ્રી વાવડીકરના સત્કાર્યોનું પ્રેરણાબળ ઉષાબહેન છે. ભાવનગરના “જૈન સાપ્તાહિક લેખનકાર્ય માટે પ્રેરણા છે. શ્રી વાડકર સમાજસેવાના કાર્યો કરે છે તે ખરેખર આનં- | પુરી પાડે છે. મુંબઈમાં અઢી દાયકામાં આ ગુણને ખાસદની વાત છે જૈન સાહિત્ય સમારોહમાં વાવડીકર તથા ઉષાબહેન 'સાત કરવા આપ સૌએ જે મહાગ આપે છે અને વાત્સલ્ય પિતાના નિધ લખી લાવે છે અને વાંચે છે આથી હું બહુ | નીતરત સદ્દભાવ વરસાવ્યો છે. તે બદલ ઋણી છું. દુષ્કાળના રાજી થાઉં. મારા અંતરના આશીવાદ બંનેને આપુ છું.”] વર્ષમાં ચાર લાખ જાનવને બચાવવાનું કામ જૈન દાનવીરો બીજા અતિથિવિશેષ શ્રી ચીનુભાઈ હરીભાઈ શાહે ! અને જૈન સંસ્થા-પાંજરાપોળાએ કર્યું તથા સરકારી સ્તરે જે જણા વ્યું હતું કે “શ્રી વાવડીકરની બધાએ પ્રશંસા કરી છે | કાર્ય થયું તેના આંકડાઓ સાથે લેખ લખેલ ને એવોર્ડ પરંતુ હું તેને ટીકાકાર છું. માત્ર ટીકાકાર જ નહી પણ મળેલ છે હુ તે તેમાં નિમિત્ત છું” તેને હિત પણ છું. મારા સૂચને તેઓ સહૃદયથી સ્વીકારે | આ પ્રસંગે સન્મિત્ર ગ્રુપ તરફથી શ્રી દીપચંદભાઈ ગાર્ડએ છે અમલમાં પણ મુકે છે. તે તેમના હૃદયની સરળતા બતાવે અને શ્રી ઘઘારી જૈન સેવા સંઘ તરફથી શ્રી ચં.નુભાઈ હરીછે. સમાજના કાર્યકર અને પત્રકાર હોવાના નાતે પશું તમને | ભાઈએ શ્રી નગીનભાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. શ્રી વિનય ગુણ ને બીજાના કામ કરવાની ઉદાત્ત ભાવના પ્રસંશનીય | જૈન વે. એજ્યુકેશન બોર્ડ ધાર્મિક શિક્ષણ સંઘ અને ધાર્મિક રહી છે.” ! શિક્ષણ સોસાયટી તરફથી ચાંદીનું શ્રીફળ આપી અભિવાદન કર- કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી બેલતાં શ્રી દીપચંદભાઈ ગાડીએ વામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ અને વ્યકિતએ એ સુખડના જણાવ્યું હતું કે વાવડીકરને છેલ્લા બે દાયકા કરતા વધારે | હાર આપી એમના આનંદની અભિવ્યકિત કરી હતી સમયથી હણું છું. તેમણે પિતાનું જીવન સમાજના ચરણે ! અ.સૌ. ઉષાબેનનું સન્માન શ્રીમતી કેવળીબેન શાંતિલાલ ધરી દીધું છે. સેવાને મંત્ર તેમણે જીવનમાં આત્મસાત કરી| શાહના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. લીધું છે. આ જગતમાં માત્ર પૈસા વડે જ બધું કામ થાય છે, [ આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયયશેદેવસૂરિ મ0, પુત્ર તે વાત શ્રી વડીકર જેવા કર્તવ્યનિષ્ઠ કાર્યકરોએ ખાટી પાડી | આઇ શ્રી ચંદ્રોદયસૂરિજી મ. વિ. તેમજ રાજયમંત્રી શ્રી મgછે. આજે દમ આપનારા ઘણુ બધા દાનવીરો સમાજમાં છે. ભાઈ કોટીયા, પ્રતાપભ ઈ શાહ ભાવનગર, અને પચંદ શાહ પરંતુ નિ:સ્વ + ક્ષેત્રના શ્રી વાવડીકર જેવા કાર્યકરને ખરેખર | (Ex MLA) ડો. કુમારપાળ દેસાઈ, રોહિત શામ, શીલાબેન આ સમાજમાં દુકાળ છે. કોન્ફરન્સમાં વેતનને ગૌણ ગણીને | કપાસી, તેમજ બીજા ૫૦ ઉપરાંત ભેચ્છાના સંદેશા એ તાર કાર્ય કરે છે એટલું જ નહિ પણ પગાર વધારવા કે અંગત કામ આવેલ હતા મટે વીસ વમાં એક વખત પણ તેમણે મારી પાસે માગણી | શ્રી હિરાલાલ જસરાજ શાહે પિતાના કુટુંબ પરિવાર તરફથી કરી નથી.' આભાર વ્યક્ત કરતાં કહેલ કે “મારા લઘુબંધુ નગીનભાઈ વિષે શ્રી મુબઇ જૈન યુવક સ ઘના કાર્યકર શ્રી ગણપતભાઈ, આપ સૌ જે સદભાવના દર્શાવી અને તેમના પ્રતિ જે લાગણી ઝવેરી, શ્રી રન તત્વજ્ઞાન પ્રચારક પરિષદના મંત્રી પંડિત શ્રી | પ્રદશિત કરી છે તે માટે હું આપ સોને આભાર માનું છું.. વસંતભાઈ એમ. દોશી, ગુજરાતી સિને જગતના લોકપ્રિય અભિ- | અમારા પરિવાર માટે આજનો દિવસ ધન્ય અને યાદગાર બની નેતા શ્રી રાલ, શ્રી લાલબાગ પાઠશાળાના યુવા કાર્યકર શ્રી| રહેશે.” મહેન્દ્રભાઈ ર મીયા, ઘોઘારી જ્ઞાતિના શ્રી અનેપચંદ પી. શાહ | શ્રી કિરણકુમાર બી. વેરાએ આભારવિધિ કરી હતી કાર્યશ્રી ચંદ્રકા ઈ મ. શાહ, શ્રી કે. પી. શાહ, વગેરેએ શ્રી | ક્રમનું આયોજન તથા સંચાલન સુંદર રીતે શ્રી ચીમનલાલ એમ નગીનભાઇની પ્રક્તિને બિરદાવતાં પ્રાંગિક પ્રવચન કર્યું. હતાં. | શાહ-કલાધરે કર્યું હતું. સન્માનને પ્રત્યુત્તર આપતાં શ્રી નગીનદાસ વાવડી કરે આ પ્રસંગે ઘોઘારી જૈન સેવા સંઘની મેનેજિંગ કમિટીના જણાવ્યું હતું કે અમારા જીવનની આજે ધન્ય ઘડી છે; વિવિધ ઉત્સાહી સભ્ય શ્રી ચીમનલાલ કલાધર અને શ્રી જયંતિલાલ ક્ષેત્રની આગેવન વ્યકિતઓ અને મારા શુભેચછકે આટલી મોટી | ગુલાબચંદ શાહ ,E.M. થયા હોઈ તેમનું બંનેનું અનુક્રમે સખ્યામાં પધા મારા પ્રત્યે પ્રેમ અને સદૂભાવ દર્શાવેલ છે. શ્રી પ્રતાપભાઈ બી. શેઠ અને શ્રી ચીનુભાઈ હરીભાઈ શાહ તેથી મને આ સેવાના ક્ષેત્રમાં ટકી રહેવાનું નવું બળ મળેલ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આપ સૌને આભાર રા પરિવાર માટે આ કાર્યકર શ્રી કારી જ્ઞાતિના શ્રી અને ૨ ચંદ્રકાનેઈ
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy