________________
>>
ભગવાન
મહાવીરના
આમ ત, ભગવાન મહાવીરના સાડા બાર વર્ષ જેટલા લાંમા સમયના સાવનકાળના બધા પ્રસગે એમણે કેળવેલી સમતા સહનશીલતા, સત્યપરાયણતા, તપ, ત્યાગ, વૈસગ્ય, સયમ, તિતિક્ષાની પ્રશાંત મને પ્રેરક શૌય કથા 'ભળાવે છે, છતાં એમના સાધના કાની ત્રણ ટનાઓની મારા મન ઉપર ઊંડી અસર પડેલી છે. આ ત્રણ ઘટનાઓ ભગવાનની પુરુષાર્થ પરાયણતા, પ્રેમ-વાત્સલય્ની સાધના માટેની જાગૃતિ અને વાસ્તવિક્તાના સ્વીકાર માટેની તત્પરતાની કીર્તિ ગાથા બની રહે એવી છે અને તેથી એ કેવળ યુવાનેા માટે જ નહીં પણ બધાય સાધકોને માટે ત્રણે કાળમાં, માદક બની રહે એવી છે. આ ત્રણ ઘટનાઓ તે–
(૧) દીા લીધી તેના બીજા જ દિવસે ભગવાને દેવરાજ ઇન્દ્રને આપેલ જવાબ.
(૨) પહેલા જ ચામાસામાં તાપસ આશ્રમના ત્યાગ કરતી વેળા ભગવાને કરેલ પાંચ પ્રતિજ્ઞાઓમાંની પહેલી પ્રતિજ્ઞા, (૩) નિર્વાણુકાળની ઘેાડીક ક્ષણા પહેલા ભગવાને દેવરાજ ઇદ્રની વિનંતીનો કરેલા અસ્વીકાર.
२
:
આ ત્રણે ઘટનાએ ટુકમાં જોઇએ.
(૧) ઇન્દ્રને જવાબ :- પેાતાના સર્વસ્વના ત્યાગ કરી અને મેહુ−મા, મમતાના બધનાને પિરહરી, ભગવાન મહાવીરે દીક્ષા ગ્રહગ કરી અને અસહ્ય અપારકાને સહન કરીને આત્માના હીરને પ્રગટાવવાની એમની દી' અને ઉગ્ર સાધનાની શરૂઆત થઈ.
દિવસના નાતે પહેારે દીક્ષા લઇને અને સ્વજના અને પ્રજાજનાને વિલાપ. કરતાં મુકીને ભગવાન, સાવ એકાકી બનીને, વેરાન વગડાની વાટે રાલી નીકળ્યા. ચાલતા ચાલતા ભગવાન કુમ્ભાર ગામને સીમાડે પહોંચી ગયા. એ શાંત એકાંત સ્થાન ભગવાનને ધ્યાનને માટે ગમી ગયું અને ભગવાન આત્મધ્યાનમાં લીન થઈ ગયા. પેાતાની ખાત્મસાધનામાં પળમાત્રનેય પ્રમાદ કરવા એમને પાલવતા ન હતા.
સૂરજ આથમવાની તૈયારી હતી; ચારેકાર અધારા ઉતરવા મેવા સમયે એક ગેાવાળ ઉતાવળા ત્યાંથી પસાર
લાગ્યાં હતા
૧૯૦
['
-,
****
ત્રણ વિશિષ્ટ પ્રસંગો
થતા હતા. એની સાથે એના બળદ હતા. ગાવાળા ઘેર જઇને ગાયેાને દેહવી હતી. એટલે એ બહુ ઝડપથી ચાલુ તા હેતે; પણુ ભુખ્યા થયેલા અને થાકેલા બળદ એની સાથે ચાલી શક્તા ન હતા; વગડામાં ઉગેલુ' લીલુ લીલુ ઘાસ ચરવા રોકાઇ જતા હતા. હવે, શુ કરવુ? બિચારા ગેાવાળ વિસામણમાં પડી ગયા..
એવામાં એની નજર વ`માન મહાવીર ઉપર પડી અને જાણેએને પેાતાની મુંઝવણુના ઉકેલ મળી ગયા. એણે મા મહાવીરને ખાતે પાછા ફરે ત્યાં સુધી પેાતાના અળદને સાચવત્રાનું કહ્યુ અને ભગવાને પેાતાની વાત ધ્યાનમાં લીધી કે ન લીધી એ જાણવા થાલ્યા વગર એ ગામમાં દોડી ગયા.
ગામમાં પેાતાનુ કામ પતાવીને એ પાછા આપ્યો. જુએ છે તેા, પાતાના બળદ ત્યાં ન મળે ! એને થયુ એ ચરષા માટે આટલામાં ચાલ્યા ગયાં હશે પણ આખી રાત જગમાં રઝળવા છતાં એને મળદ ન મળ્યા. એ હતાશ થઇને ભગવાન પાસે પાછે આવ્યો. જોયુ' તા ખળ, ત્યાં બેઠા બેઠા વાગેાળતા હતા !.
ગાવાળને થયું, આ તે કઈ ધુતારા લાગે છે. મારા ખળાને ચારી જવાની, બદદાનતથી એણે એને કયાંક સ’તાડી દીધા હતા! એના ગુસ્સા એકાણુ ખની ગયા. અને એ રાશ લઇને ક્ષમતાનને મારવા તૈયાર થયા,
ભગવાન ઉપર આવું સકટ આવ્યુ' જાણી ઈંદ્રરાજ ત્યાં ખાવી. પહોંચ્યા. એમણે ગોવાળને ભગવાનની ઓળખ માપી પછી એમણે ભગવાનને વિનતી કરી : “ભગવાન ! બાર મા વર્ષ સુધી આવાં આવાં કષ્ટ આપના સાનિધ્યમાં રહીને એક કનિશ્વાચ્છુ કરતાં રહેવાની મને અનુમતિ આપવાના અનુગ્રહ કરે છે
ભગવાને દેવરાજને જવાબ આપ્ચા “ઇંદ્રરાજ ! કે પશુ સાધક બીજાની સહાયતાથી ન તા સિદ્ધિ મેળવી શકયા છે. ન મેળવી ‘શકે છે, ન કયારેય મેળવી શકવાના છે. પેાતપાતના કર્મોના ભગવટા અને નાશ દરેક વ્યક્તિએ પાતેપાતાના પુરુષને મળે જ કરવાના હેાય છે,’
ભગવાનના આ જવાખ જેટલા સ્વસ્થ છે. એટલા જ મકકમ “ છે અને એમાં આત્મવિશ્વાસ, દ્રઢ મનેાખળ અને સ્વનિર્ભરતાના પુરુષાર્થના સનાતન ટકાર રહેલા છે. આ ટંકાર જેના અંતરમાં
પણ
શ્રી સદ્ધચક્રભગવતની આરાધના એ માનવજીવનની અનુપમ હ્રાણુ છે. કલ્પવૃક્ષ કયા ચિંતામણિની પ્રાપ્તિથી એ આરાધનાના અધિક કિમત છે. આત્મિક અને પૌદ્ગલિક સુખાની પ્રાપ્તિ માટેનું અસાધારણ અંગ છે. અને તેથી હરકોઈ પવ કરતા નવપદ આળીની આરાધનાનુ` પ સ શિરામણી છે. સવે એ આરાધવા યાગ્ય છે,
શેઠ કાંતિલાલ લક્ષ્મીચંદ... જયેશકુમાર રસીકલાલ એન્ડ કુાં. ૨૨/૨૪, ગણેશવાડી, પહેલે માળે, એમ. જે. મારકેટ, મુંબઇ-૨