SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] ઉત્તરે એનાં શકા વહેમ અને દેવ-દેવીની બાધા માનવતાની પાંગળી મને દુર થાય અને હિંમત એનામાં પ્રગટે સાચી | બધીર્ત્તિ ઉત્પન્ન થાય એવા સ્થાનમાં રહેવુ" નડી " સિદ્ધિએ પહોંચવાનો આાજ ામાગ છે. જૈન સાધનાના પુરુષાર્થવાદના ખુદ સદેશ ભગવાનની ઘટનામાં અને ધ વાણીમાં સબળાયા કરે છે. સમા, અહિંસા, કરુણા, મહાકા, પ્રેમ-યાકલ્પ અને શ્રી ઉત્તરાયન સુત્રમાં ભા વાત બહું જ ટુકમાં સમજા- વિશ્વમૈત્રીના સાધકના સાધના માર્ગમાં અજવાળા પાથરતી આ થતાં કેવુ સાચુ કહ્યુ છે, પ્રતિજ્ઞા કેવી ઉદાત્ત, અનુકરણીય અને ઉપકારક છે ! अण्णा का विकत्ता य, दुकखाण य सुहाण य ! પોતાના દુ:ખ અને મુખાના પૈદા કરનાર અને નાશ કરનાર આત્મા પાતે જ છે (૨) એક પ્રતિજ્ઞા :- પહેલું ચામાસુ` ભગવાન મેરાક સન્નિવેશની બહાર દૂઈજન્તુ તાપસેાના આશ્રમમાં રોકાયા હતા. ખાશ્રમના કુલપતિએ એમને સાધના માટે એક ઘાસની ઝુંપડી આપી હતી. [ આ પાંચ પ્રતિજ્ઞામાં પડેલી હતી; જ્યાં બતને મારા ઉપર કુંપડી ઘાસન હતી એટલે ભૂખી ગાયા આપી આવીને ઘાસના તરણાં ખેંચીને ખાઇ જતી અને લીધે જ રિત ૐ પડી વધુ જતિ બની ગઈ ગુ'પડીની આવી અવદશા જોઇને તાપસ મહાવીરની હાંસી ને નિંદા કરવા લાગ્યા પણ પોતાની સાધના માટે રાજમહેલને ઉલ્લાસથી ત્યાગ કરનાર અને પોતાના દેહ પ્રત્યે પણ સમજ'ક ઉદાસીનતા સેવનાર આત્મવીરને આવી ઝીની ચિત્તામાં પડવાનુ અને એમ કહીને પાતાની સાધનામાં વિક્ષેપ નેાતરવાનું કેમ પાલવે ? એટલે મહાવીર તા મૌન રહ્યા પણ પાનાની ઝપડીનેય ન સાચવવાની મહાવીરની ભાષી બેપરવાઇની વાત ચાલતી ચાલતી આશ્રમના કુલપતિને કાને પહાંચી એમને ગયું. આ વાત તરફ વર્ધમાનનું ધ્યાન દેારવુ ઘટે અને એમણે સૌમ્ય શાંત ભાષામાં એમને મીઠે ઠપકે। આપતાં કહ્યું, “કુમાર ! પણુ પખીએ પણ પેાતાના રહેઠાણુની સાચવણી કરે છે અને તમે તેા ક્ષત્રિય પુત્ર છે છતાં તમારી ઝુ ંપડીને સાચવી નથી શકતા ?' ભગવાન મહાવીરે કુલપતિની વાતના કશે। જ જવાબ આપ્યું; પણ તેઓ મનેામન વિચારી રહ્યાઃ અહીં રહીને હુ ગુજળ આત્મસાધના થઇ શકે એમ નથી એટલે આા સ્થાનના ત્યાગ કરવા ઉચિત છે. ભગવાને એ વિચારના સવર અમલ કર્યો એ સ્થાનને તાગ કરતી વેળા, પાતાની સાધનામાં ભવિષ્યમાં આવુ કાઇ વિઘ્ન આવવા ન પામે, એટલા માટે ભગવાને પાંચ પ્રતિજ્ઞા કરી. ૬-૪-૧૯૪૦ ન શ્રીતના હોય કષાય કે કમ બધન નિમિત્ત પાતે ન બનવાની અને પાની જાતને પણ આ રાધાના જળગાડથી ચાવવાથી વિશ્વવત્સલ પ્રભુની આ કેવી આદશ જાગૃતિ છે! (૩) : વિનતીના અસ્વીકાર :- ભગવાન છેલ્લુ ચેમાસુ પાવા નગરમાં રહ્યા હતા. ભગવાન પેાતાના નિર્વાણના સમયના જાણકાર હતા. પેાતાના અંત સમય જાણી, ગૌતમને પેતા ઉપરના મેહ-સ્નેહ ઉતારવા એમને એક વિપ્રવરના ઉદ્ધાર કરવા ખીજે ગામ મેાકલી દીધા અને પોતે અનશન સ્વીકારવાપુ ક છેલ્લી ધ દેશના આરલી. 'ત સમયની વેળા નજીક આવતાં દેવરાજ ઇંદ્ર આવીને, .નીત ભાવે અને દુખાતે દિલે ભગવાનને વિનંતી કરી ‘ભગ વાન ! અત્યારે આપના જન્મ નક્ષત્ર ઉપર ભસ્મ ગૃહની છાયા પતી છે. (બગ્રહનુ ભાક્રમન્ત્ર થયેલું છે.) આવી વેળાએ આપનું નિર્વાણ થયા. પામે તે તે શમગઢ આપના અનુયીઓને એ હુંજાર વર્ષ સુધી પીડા ઉપજાવતા રહેશે. માટે ભરમગૃહની છાયા આપના જન્મનક્ષત્ર ઉપરથી દુર થઈ જાય એટલા માટે આપના આયુષ્યને એટલા વખત સુધી ટકાવી રાખવાની કૂકરી ’" દ્રરાજો વિનતીના અસ્વીકાર કરતાં જાગવાને સ્વા અને દ્રઢતાપૂર્વક કહ્યું: “ઈંદ્રરાજ ! આયુષ્યના દેરને લાં મા કરવા કાઇ પણ સમથ નથી અને ભવિતા વ્યતાને રાકવાનું પ, કાઇનું સામ નથી ક ભગવાનના જવાખ સાંભળી ઇંદ્રદેવ ચુપ થઈ ગયા અને ભગથાન નિશ્ચિત પળે મહાનિર્વાણ પામ્યા. અનત શક્તિના સ્વામી ભગવાનના આજવાબમાં ક ના અને કુદરતના કાનૂનમાં ફેરફાર કરવા કોઇ પણું સમ” ની એવી વાસ્તવિક્તાના કેવી ઉદારતાથી સ્વીકાર થયેલો જોવા મળે છે ! જૈન દર્શનના તનિરૂપણમાં એવા મળતી વાર્ષિક બે આ ઘટના પણ પ્રતીતિકર સમર્થન કરે છે. આવા વાસ્તવદશી હતા પરમાત્મા મહાવીર દેવ. – લે. : રતિલાલ દીપચંદ દેસાઈ — સુવર્ણમાં રહેલ માટી તેમ જ અન્ય ધાતુઓનુ` મિશ્રણ, સખ્ત અગ્નિ, કાટ, સિવાય અલગ થતું નથી. ખુબ મેલા થયેલા લુગડા ગરમ પાણી વિના સાફ થતાં નથી, ! તેજ પ્રમાણે આત્મા સાથે લાગેલ કમ” પણ તપની સાચી ગરમીથી જ છુટા પડતા નથી. 1 છેડા જ્વેલરી માટે ૪૦/૪૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૩
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy