SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા, ૬-૪-૧૯૯૦ યુવાનો માટે માવાન મહાવીરનો જીવનમંત્ર ભગવાન મહાવીરે અનાર્ય દેશમાં વિચારવાનું શરૂ કર્યું, ત્યારે | સુખ અને દુઃખ બંને પ્રસંગે એ માનવી મનની સમતુલા દેવાધિદેવ ઈન્દ્ર મહારાજા તેમની પાસે આવે છે અને વિનતિ | ગુમાવી બેસે છે. બહાવરો બની જાય છે અને દેવીઓને કરે છે કેઃ | શરણે જઈને આજીજી કરવા લાગી જાય છે. તેની સામે ભગવાન હે પ્રભે ! આપ આજ્ઞા આપે તે હું આપની સાથે વિતા | મહાવીરે પિતાના જીવન પરથી બુલંદ અવાજે સંદેશ આપ્યો રમાં રહે. સાડા બાર વર્ષ આપને અનાર્થ દેશમાં અસદા ઉપસર્ગો | કે, “મુખ અને દુ ખ માનવીએ પોતાના કર્મો વડે તે જ ઊભા આવવાના છે, તે હું આપની સાથે રહીને, આવનારા ભયંકર| કરેલા છે. કરેલાં કર્મો દરેકે ભેગવવા જ પડે છે. સિવાય ઉપાર્ગોમાંથી આ૫નું રક્ષણ કરૂ. બીજો કોઈ વિકલ્પ નથી, તેમાં ફેરફાર કરવાની કેની તાકાત આ વિનતિના ઈન્દ્ર મહારાજાને ભગવાન મહાવીરે આપેલું નથી. દેવ-દેવીઓની પણ શકિત બહારની વાત છે. મા તું તે જવાબ આજના યુવાને-માત્ર યુવાનોને જ નહિ, પરંતુ એકે | સમભાવે સહન કર. ભુતકાળમાં કરેલા કર્મોના સારા-નસા ફળ એક વ્યક્તિ માટે પ્રેરક બને તેવો છે. તારે ભેગવવા જ પહશે, પરંતુ ભવિષ્ય તારા હાથમાં છે. તારા - ભ, મહાવીરે કહ્યુ “કહાણ કન્માણ, ન મેકખ અસ્થિ” કરેલાં | પુરુષાર્થ વડે તું ભવિષ્યને જેવું ઘડવા માગે તેવું તું પોતે જ કર્મો ભગવ્યા વિના તેમાંથી છુટકારો થતું નથી. કરેલા કર્મોના | કરી શકશે, બીજુ કોઈ નહિ માટે તું દેવ-દેવીઓને શરણે ફળને સહન કરવાથી જ તેમાંથી છુટકારો મેળવી શકાય છે. જવાનું છોડી દે. મનુષ્યભવ જે ઉત્તમ ભાવ એકેય સી અને તીર્થકરો કદી કેડના રક્ષણની અપેક્ષા રાખતા નથી. તેઓ તે જે મનુષ્યનું મન અહિંસા, સંયમ અને તપ પર નિર્ભ ધર્મમાં પિતાના પુરુષાર્થ વડે જ ગમે તેવા ઉપસર્ગો આવે તે પણ તે લાગેલું છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. મનુષ્યભવ કે એ સમભાવે સહન કરીને, તેમાંથી સાંગોપાંગ પાર ઉતરે છે, ભવ છે કે આ ભવમાં સામાન્ય આત્મામાંથી મહામ અને યુવાનો માટે ભગવાન મહાવીરને આ સંદેશ “જીવનમંત્ર” | મહાત્મામાંથી પરમાત્મા પદ સુધી પહોંચી શકાય છે. દેવીઓ અમે મહામુલે છે. કરતાં પણ મનુષ્યભવ શ્રેષ્ઠ છે અને મનુષ્ય દેવ દેવીના પગે માનવી પર અણુધારી આપત્તિ આવી પડે કે નાની શી તકલીફ પડવાની જરૂર નથી, પરંતુ જે મનુષ્યનું મન અહિંસ સંયમ ઉભી થાય તે તે હતાશ થઈ જાય છે અને તેમાંથી મુક્તિ મેળ | અને તપ પર નિર્ભર ધર્મમાં સંલગ્ન છે તેના પગમાં દેવદેવીએ વવાના વલખાં મારવા લાગે છે. કાં તો તે તકલીફ દુર કરવા પડે છે આ પ્રેરક સંદેશ આત્માની અનંત શકિતને હ ળવાને વ્યા છે કે ગેરવ્યાજબી માર્ગ અપનાવવા લાગે છે અગર અને પ્રગટાવવાને સંદેશ ભગવાન મહાવીર જ આપી , બીજા તો દેવ દેવીઓને શરણે જઈ, તેમની માનતા માને છે, કેઈની આ સંદેશ આપવાની તાકાત નથી તેમની આપત્તિમાંથી મુક્ત કરવાની યાચના કરે છે. તેથી ઊલટુ ભગવાન મહાવીરને આ જવાબ આપણને પ્રેરણા આપે છે માનવાન જયારે માધન-સંપત્તિ મળે છે, ત્યારે તે સારાસારને | કે “આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. જીવનમાં ગમે તેવી વિક ગુમાવી દે છે અને ગોપાગમાં મગ્ન બની જાય છે.] વિકટ પળ ઉદભવે કે વિષમ સંજોગો ઊભા થાય તો પણ તેથી આ પ્રસંગે પણ માનવી પોતાની સાધન-સંપત્તિ ટકાવી રાખવા | નિરાશ થવાની જરૂર નથી. આત્માની અનંત શકિત છે અને માટે વ્યાજબી-ગેરવ્યાજબી માગે અખત્યાર કરે છે અને સાધન] તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તે શકિતમાન માટે સંપત્તિમાં દિન-પ્રતિદિન વધારો થતો રહે તે માટે દેવ-દેવી-| ગમે તેવા સંજોગોમાં પણ હતાશા અનુભવ્યા વિના તમે આગળ એને શરણે જાય છે તેમની પાસે સાધના સંપત્તિની વૃદ્ધિ થતી | વધે. તમો સમ્યફ પુરુષાર્થ વડે સિદ્ધિના સોપાને સર કરી શકો રહે તેવી પ્રાર્થના કરે છે, માનતા માને છે. | તેવી અનંત શકિત આત્મામાં રહેલી છે. તે સુષુપ્ત અસ્થામાં જૈન શ સનમાં તપનું સ્થાન અનુપમ છે. “ત્રણ જગતના નાથ શ્રી તીર્થકર ભગવતેએ એ તપની જીવનમાં ખુબ ખૂબ આરાધના કરી છે. બાદમઅભ્યન્તર ઉભય પ્રકારની સંપત્તિ એ તપના પ્રભાવે પ્રાપ્ત થાય છે. અનન્ત સંસાર સાગરને એ તપના આલંબનથી શીધ્ર પાર પમાય છે. વિજ્ય વેલ્વેટ એન્ડ સીક મીલ્સ ૧, શ્રીનકેતન, મરીન લાઈન્સ, ફોસ રોડ નં. ર, મુંબઈ-૨૦
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy