SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૩-૧૯૮૯ અ. ભા. જૈન . કેન્ફરન્સના રજત જયંતિ અધિવેશનના સુઅવસરે સ્વાગત અધ્યક્ષશ્રી રામલાલ જૈનનું સ્વાગત પ્રવચન દિલ્હી ભારતની કેવળ રાજધાની જ નહિ પરંતુ જૈન ધર્મનું કેન્દ્ર પણ છે. અહિં દિલ્હીમાં મેગલ બાદશાહએને જૈન આચા એ એવા ચમત્કારો બતાવ્યા હતા કે જેના ભાવથી ધર્મની પ્રભાવના અને અહિંસાનો સાર એ પ્રચાર થયેલ કુતુબમિનાર પાસે ૮૦૦ વર્ષ જુની દાદાવાડી છે જેમાં મણિ રી દાદાગુરૂશ્રી જિનચંદ્રસૂરિજીનું સ્થાન અને અન્ય જૈન મંદિર ણ છે. કિનારી બજારમાં અનેક પ્રાચીન જૈન મંદિર છે. ઐતિહાસિ લાલકિલ્લાની બરાબર સામે લાલ જૈન મંદિર અને પક્ષીઓનું વિશ્વ વિખ્યાત હોસ્પીટલ છે. ગુરૂદેવના સ્થાન, જૈન સ્કુલે અને સંસ્થાઓ વગેરે આ વાતના સાક્ષી છે કે દિલ્હી જૈનધર્મનું ઝર્ષોથી કેન્દ્રીય સ્થાન રહ્યું છે. આજકાલ વ્યાપારી દષ્ટિએ પણ અહિ મોટા મેટા ઉદ્યોગપતિ, વ્યાપારી, ડોકટર, વકીલ, સર રી કર્મચારી, પ્રચારક વગેરે જૈનધર્મની પ્રતિષ્ઠાને વધારી રહ્યા છે. મને દઢ વિશ્વાસ છે કે આત્મ વલ્લભ સંસ્કૃતિ મંદિરના આ પ્રાંગણમાં આ અધિવેશન થઈ રહ્યું છે. આ વલ્લભ સ્મારક નજીકના ભવિષ્યમાં જૈનધની વિશ્વભરમાં વંદનીય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયઈન્દ્રદિન | પ્રભાવના કરશે અને વિશ્વના માનવીઓ અહિંયા ચવી અહિંસા, કે સૂરીશ્વરજી મ. સા., વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પૂજ્ય સાધુ- અનેકાંત અને ધર્મના વિવિધ વિષયોનું ઊંડું જ્ઞાન અને અધ્યયન સાવવૃદ, કોન્ફરન્સના અધ્યક્ષ આદરણીય શ્રી દીપચંદભાઈ ગાર્ડ | કરી શકશે. ઉદ્ઘાટક સુ સિદ્ધ ઉદ્યોગપતિશ્રી અભયકુમાર ઓસવાલ, અતિથિ-| જૈન વે. કેન્ફરન્સની સ્થાપના આજથી લગભગ ૮૬ વર્ષ વિશેષ શ્રેષ્ટિય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા પ્રસિદ્ધ વિધિ-] પહેલા સમાજસેવક આદરણીય શ્રી ગુલાબચંદજી ઢટ એ કરી હતી. વેતા ડો. 8એલ. એમ. સિંઘવી, તેમ જ દેશના ખૂણે ખૂણેથી | તેમના ઉદ્દેશ સંઘ સંગઠન, ધર્મ પ્રભાવના અને થેની રક્ષાપધારેલ ધમ પ્રેમી ભાઈ–બહેને અને ઉપસ્થિત સજજને અને દેખભાળને હતે. હુ સ્વ. શ્રી ઢઢાજીના પુણ્ય માને પ્રણામ સંનારી ! કરવા પુર્વક આભાર વ્યકત કરતાં શ્રદ્ધાંજલિ અ ોત કરું છું. શ્રી આ માનંદ જૈન સભા, દિલ્હીના સભ્યો તેમ જ મારૂ સમયની જરૂરિયાત અનુસાર તેઓએ કેન્ફરન્સનું સન કર્યું હતું. હદય આજ હર્ષવિભેર છે. ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી આપણુ શાસન પ્રભાવક યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભશાસનસેવાના પવિત્ર ઉદેશ લઈને પધારેલ હજારો ગુરુભક્ત ભાઈ. | સૂરીશ્વરજી મ. સા૦ ની કોન્ફરન્સની કાર્યગતિમાંથી જ પ્રેરણા બહેનનું ૨ વાગત અને મહેમાનોનું આતિથ્ય કરવાનું અને હું અને માર્ગદર્શન રહ્યું છે. અને સાથે-સાથે ઘણે ના પ્રચાર પણ જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી અમારું મન આનંદથી વિભેર | કર્યો છે. કેન્ફરન્સના બે અધિવેશને પંજાબમાં કયા છે. સને બની રહ્યું છે. શિયાળાની મોસમમાં યાત્રાની અગવડતાઓ સહન ૧૯૭૯ માં ગુરૂવલલભસ્મારકના શિલાન્યાસ મહોમ સાથે સાથે કરીને આપનું અહિંયા આગમન આપની ગુરૂ ભક્તિ અને ધર્મ-કોન્ફરન્સનું ૨૪ મું અને અત્યારે વલ્લભ સ્મારના પ્રાગણમાં પ્રેમનું જીવંત ઉદાહરણ છે. આપ સૌના પ્રત્યે આભાર પ્રદશિત પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ૨૫ મું અધિવેશન ભરાયું છે. આ બન્ને કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારા હૃદયની પ્રસન્નતા અને | શુભ પ્રસંગોએ કેન્ફરન્સના અધિવેશનમાં સેનામાં સુગંધ કૃતજ્ઞતા જ્ઞાન મહારાજ અને પરમાત્મા જાણે છે. ભાઈએ !| સમાન છે. ૩૦૦૦ ૭ ૧૦૦૦ કેન્ફરન્ટ ને ભુતકાળ ગૌરવ ગાથા કરે છે. અને તેને ભવિષ્યકાળ વધુ ગૌરવવંતા બનાવવાનું કામ હવે આપણું માનુ છે. ૨૪૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy