SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] તા. ૩-૩-૧૯૮૯ [જૈન ભગવાન મહાવીરે કહ્યું છે કે હિંઉંચા તથા આળસ માણસના એ દુશ્મન છે. આજના યુગમાં જો જુવાન, ઘરડા અને બાળકો આપણે બધા જ આ બે વસ્તુનો ત્યાગ કરી દો તો આપો વિકાસ અવશ્વ અને ભગવાન મહાવીર પ્રત્યે આપણી આ એક ભક્તિ જ હશે. આજે પણ જૈન સમાજ નાની-નાની વાતો તે કુ બાં દેડાયેલા છે, આજના જીવનમાં ભગવાન મહાવીરના સિંદ્ધાંતો અને વાતા પ્રત્યે આપણી કરણીમાં ઘણું જ અતર છે. આપણે ભગવાન મહાવીરના સિંદ્ધાંતને પહેલા આપણી પર પછી પિર વાર અને ત્યારબાદ સમાજ ઉપર લાગુ કરીએ. જેથી દરેક પરિ વાર એક સુખી પિરવાર બની શકે, અતિથિવરીય ઐણિકભાઈ કે. લાલભાઈ આજની સામાજિક ખરાબીઓને જોતા આપણા આ રીત રિચાર્જને ખાવા ઈએ. જેથી જૈન પરિવાર સુધ અને અળગી રડી શકે. આ અધિવેશન ખાદી વિચાર-સલાહથી બધાયેલા ન રહેતા આપણા મનનાં એક સંકલ્પ-પ્રતિક્ષા કરી કે હુ જૈન સમાજના જે સિદ્ધાંત છે. તેને વિચારાથી, ભ ાથી, મનથી આત્માની સાક્ષીએ પાળતા ." એક સાધારણ શબ્દ કેટલું મહત્વ ધરાવે છે. ભાનુ કામ કાલ " ઉપર નાં છેટા" વિશે સમય કરી પા નથી ખાત, આપણે સૌ એક-બીજા પ્રત્યે પ્રેમ, ભાવના અને સાકાર રાખીએ તે કોઈ એવી તાકાત નથી જે આપણા જૈન સમાજને એ ઊંચાઈ સુધી પહોંચના રોકી શકે. જ્યારે આપણું ગવાન મહા વીરના કાળમાં હતા, સાભળીએ છીએ કે એ એક મુખી જમાના હતો. રાજા અને પ્રજા અને ખુશીથી રહેતા હતા. તે આજે એવુ કેમ નિહ. આપણે સૌએ આજે એ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આપણા જૈન સમાજના સાધાર્મિક ભાઇને એ ઉં ચાઈ આ સુધી પહોંચાડવામાં પુરો સહયાગ આપશે અને ભગવાન મહાવીરના સિદ્ધાંતાનુ પાલન કરશેા. આ શબ્દ સાથે હું આ અધિવેશનનુ ઉદ્ઘાટન કરૂ છુ" અને માપ સૌએ “ સ્વાગત સમિતિ ” એ મને આ કા હતુ. મુખવસર આપી પ્રેમ અપભું કર્યું એ માટે “ બાપ સૌ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરૂ ઉં', મારા વિચારોમાં તે મને પૂજ્ય ભાચાર્ય મહારાના વિચાર જાણતા એ લાગે છે કે તેમના મનમાં એક તપન છે. “ કે જૈન સમાજ બાજે પણ ભગવાન મહાવીરને પૂજે તો છે પરંતુ ભગવાને અતા નવ રસ્તે ચાલતા નથી. તે આવી ભક્તિ કે સાધ નાના કોઈ અપ નથી. પ્રિયજના, હું આપ સર્વાં ને જણાવવા માગુ' છુ કે મારી જિંદગીમાં બાલાજી (ભગવાન) પછી મારું માથું કોઇને જુકયું હોય તે તે આજના તારણહાર ગુરૂ વિજયઇન્દ્રદિન્ન સૂરિજી” છે. ઇશ્વર ભક્તિ અને ગુરૂ ભક્તિ ખરેખર ભટકતા ઇન્સાનને સુ, સાધન અને આબરૂ અપાવી શકે છે, આ મારા પોતાના અનુાવ છે, જે મને ગુરૂજીના શરણમાં જવાથી પ્રાપ્ત યે છે. | હું એક બાધારણ વ્યક્તિ કોઇ ધાર્મિક વિષય પર વાત કરૢ તો તો મારા માટે ઉચિત નહી હોય. પરંતુ આપણે કરેલ કાર્ય ઉપર વિચાર, સમજવું અને એક નવી દિશા તરફ આગળ વધવુ એ જ અત્યાર સુધી મારો ધર્મ રહ્યો છે. આજના આ ૠજિનેન્દ્ર લાતા યુગમાં ને કોઈ ધર્મના સહારા મળી જાય અને એ સહારા ટશ હોય તો વ્યક્તિ પોતાની મત મેળવી છે, પરંતુ શ્રદ્ધા, નિશ્ચય અને વિશ્વાસ રાખવા પડે છે. લે કેન્ફરન્સ અને આાપણે સમાજના ઉત્ક માટે કરવાનુ તે ઘ બધુ છે. જરૂર છે કવ્ય પરામજ્ઞાની. જય
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy