________________
તા. ૩-૩-૧૯૮૯ સાધ્વીથી મૃગાવતીશ્રીજી મ. સા.
| મૂર્તિ સમાન છે. છેલ્લા ૧૫ વર્ષથી કેન્ફરન્સનું સુકાન સંભાળી રહ્યા છે. અને આ વખતે પણ અધ્યક્ષપદની જવાબદારી સંભાળવા અમારી વિનંતીને માન આપી કેન્ફરન્સરૂપી રથના સારથી બનવાનું સ્વીકાર્યું છે. હું શાસનદેવને પ્રાર્થના કરું છું કે આપ સેવામય, સ્વાધ્યપૂર્ણ દીર્ધાયુષ પ્રાપ્ત કરે અને જૈન શાસનની સેવા કરતા રહો, અમે આપને અભિનંદન આપતા, સંક૯પબદ્ધ થઈ સમય-શક્તિ અને ધનના સામુહિક સહયોગ દ્વારા કોન્ફરન્સના માધ્યમથી અવશ્ય સમાજના ઉત્કર્ષ થશે. અધિવેશન પ્રસંગે ફક્ત ભાષણ, પ્રસ્તાવ અને ઉકેલ આપવો એ પરિપૂર્ણ થી, પરંતુ સાથે સાથે આપણું કર્તવ્ય સમજી ઉપાય સાથે સક્રિય સેવાઓ પણુ આપીને આ શુભ સંકલ્પ કરવો જોઈએ.
કેન્ફરન્સનું નેતૃત્વ (સુકાન) શ્રી દીપચંદભાઈ ગ ડને મળ્યું છે એ સૌભાગ્યની વાત છે. છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાં લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડે તે દરમ્યાન શ્રી ગ ઠ સાહેબે પશુઓને બચાવવા જનતા અને સરકાર વચ્ચે સેતુ બનીને તન, મન અને ધનથી જે સેવા કાર્ય કર્યા છે એ ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત થશે. ઉદારતા, ચિંતનશીલતા અને તેની સાથે રહીને આપે કરેલ સેવા આપની અદ્ભુત ક્ષમતા છે. મને વિશ્વાસ
છે કે શ્રી ગાડી સાહેબના નેતૃત્વ નીચે કેન્ફરન્સને વિકાસ વધુ પૂ. આ.શ્રી વિજયવલ્લભસૂરિજી મ.સા.નું નામ દુનિયાના | વેગવંત બનશે. જૈન સમાજને તેમની પાસે ઘણી અ શા અને જેનોમાં આજે પણ જાણીતું છે. તેમના દેહવિલય બાદ તેમના | અપેક્ષા છે. પ્રત્યે અસીમ ભક્તિભાવ ધરાવતા સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી મહના 1. અતિથિ વિશેષ શ્રી શ્રેણિકભાઈ શેઠ ઉધોગ અને ધર્મ અને અથાક પુરૂષાર્થ ના પગલે દિલ્લીનું આ ભવ્ય વિજ્ય વલ્લભ ક્ષેત્રોના કુશળ સંચાલક છે. ડો. એલ. એમ. સિંઘવી કાનૂન અને સ્મારક ઉભુ થઈ છે.
ધર્મ બન્ને ક્ષેત્રોના નામાંકિત વિદ્વાન છે. આ પ્રમાણે અહિંયા ' પૂ. સાધ્વી મૃગાવતીશ્રીજી મસા.નું સૌરાષ્ટ્રમાં આવેલ
હાજર રહેલ શ્રી જે. આર. શાહ, શ્રી રાજકુમાર જૈન, શ્રી સરધાર ગામ એ એમનું મૂળવતન હતું. માત્ર ૧૨ વર્ષની ઉંમરે
જયંતભાઈ એમ. શાહ, શ્રી શૈલેષભાઈ કેડારી જેવા સમાજના પિતાના સંસારી માતુશ્રીની (ત્યારે સાધ્વીજી મહારાજ) પાસે દીક્ષા | મુખ્ય કાર્યકતાઓ ઉપસ્થિત છે. દરેકના નામેચાર કરવાનું અંગીકાર કરી આ સંસારનો ત્યાગ કરી સાધ્વીજી બન્યા. |
સંભવીત નથી પરંતુ પિત–પિતાના ક્ષેત્રના આપ સર્વે પ્રભાવ* આચાર્યશ્રી વલ્લભસૂરિજી મ. સા. ગુજરાતી હતા,
શાળી અને વિશિષ્ટ વ્યક્તિ છે. મારું નમ્ર નિવેદન છે કે તેમ સાધ્વીશ્રી પર ગુજરાતના હોવા છતાં દિલ્હી તેમ જ ઉત્તર )
કેન્ફરન્સને આપ સૌને તન, મન અને ધનથી સહકાર મળતા રહે. ભારતમાં તેમણે તેને પર ગજબનો પ્રભાવ પ્રસરાવ્યું હતું.
અ. ભા. જૈન . કોન્ફરન્સ પિતાના ઉદ્દેશ્યને અનુરૂપ તેમની વાણીમાં ૨વિ પ્રભાવ હતો કે તેમના વ્યાખ્યાન બાદ
ધમ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવ સમાજની સેવા માં પ્રયશ્રાવિકાઓ પિતાને પહેરેલા દાગીના પણ પૂ. સાડાછ મસા
ત્નશીલ બને એવી શુભ ભાવના અને શુભ કામના સાથે ને અર્પણું કરી દે છે.
કેન્ફરન્સના રજત જયંતિ અધિવેશનના ઉદ્દઘાટનની ઘોષણ હાલ આ તૈયાર થયેલ વલ્લભ સ્મારકમાં સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મહારાજને દરેક રીતે અભૂલ્ય ફાળો રહ્યો છે.
અધિવેશન સ્વાગત સમિતિ અને આપ સૌએ મને આ શુભ
કાર્ય કરવા માટે જે અવસર અર્પણ કરવા પૂર્વક પ્રેમ અને સ્નેહ કેન્ફરન્સના અયક્ષ શ્રીયુત દીપચંદભાઈ એસ. ગાડી કર્તવ્ય આપે છે તે બદલ ફરી ફરી હું આપ સૌનો આભાર માનું છું. નિષ્ઠ, સેવાભાવી, થાળ નેતા, દીઘદષ્ટા, દાનવીર અને સૌજન્ય-| જય જિનેન્દ્ર...
સસ્ત જૈન સમાજને લાગુ પડતા સવાલ જ કોન્ફરન્સ હાથ ધરી સંગઠન વધુ મજબુત બનાવાશે.
૭૭૦૦૦૦૦૦૦૦૦૦૦wwwહકકકકકકક કકકકકક-અ
૦
૦