SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનો પૂ આ શ્રી વાધિસૂરિજી મ૰ સાની નિશ્રામાં ઉજવાયેલ અનેકવિધ કાર્ય ક્રમા પુજ્ય ભાચાય શ્રી વારિસુરિજી મ સાથે મુનિયા, વિનયસેન. વિજયજી મ, મુનિશ્રી વસુસેનવિજયજી મ॰, મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ૰ સા આદિ ઠાણાની શુભ નિશ્રામાં જુદા-જુદા ગામાએ વિવિધ કાર્યક્રમાની શાનદાર ઉજવણી થઈ. (૧) અમરાવત નગરમાં શ્રી રાજીભાઈ ધ શાળા સ્થિત શ્રી પાર્શ્વનાથ જિનમંîિર જિર્ણોદ્ધાર નિમિત્ત શીલાન્યાસ પ્રસ ંગે જુદાજુદા મહાનુભાવેની ઉપસ્થિતીમાં તો. ૧૪-૧૨-૮૮ના અનેકવિધ કાર્યક્રમ પૂર્વક જી પી કરવામાં આવી. (૨) વજાપુર ગર પુષ્પધી ખાદિ ખમાયતીમાં અને ખેાલાપુરમાં પ્રતિ. િ કરાવી તા. ૧૮ ડીસે.ના અત્રે પધાર્યા હતાં. અહિં તેઓશ્રીના આગમન નિમિ-તે પ્રવચન, અભિષેક ઉત્સવ | તા. ૨૦-૧-૧૯૮૯ (1 તથા જાહેર પ્રવચનેાનું આયેાજન કરવ માં આવેલ. (૩) આ નગર ધ્રુજ્યશ્રી માર્દિની શ નિશ્રામાં શ્રી ધાનાથ જન્માત્સવ તથા વિશ્વશાંતિ નિમિતે શાંતિસ્નાત્ર મહોત્સવ તા. ૧ થી ૩ જાન્યુમારી સુધી વિવિધ પુષ્ઠનો તે ખારાધનાસા સાથે વાયો. (૪) વર્ષાનગર ચોવિહારી બેંકની ગોળી પુતિ મળે સવ તેમ જ પુજ્ય આચાશ્રીની ૮૫મી ઓળીના પારણા પ્રસગે તા. ૧૦ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન વિવિધ-પુરા-સવા સદ બેના. પૂ॰ સાધ્વીશ્રી હેમલત્તાશ્રીછમ॰ સારૂં કાળધર પામ્યા અચલગચ્છાધિપતિ પુ• આ॰ દેવશ્રી ગુણસાગરસુરીશ્વરજી મસા ના આજ્ઞાવતિની સ્વાધ્યાય રસીક, કલિકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપધાનતપ ટ્રસ્ટના પરમેાપકારી પુ॰ સાધ્વીશ્રી હેમલત્તાશ્રીજી મ॰ સા॰ ગ. વદ ૧૧ સામવારના રાજ નવકાર મંત્રનું ધ્યાન ધરતા સમાધિપુર્વક કાળધર્મ પામ્યા છે. આધઇ (કચ્છના) આંગણે નવનિર્મિત ભથ્થુ જિનાલયે પુરુષાદાનીય ની અમીઝરા પાર્શ્વનાથ ભગવત આદિ નુતન શ્રી જિનબિંબાની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સકલ સંઘને ભાવભર્યું નિમંત્રણ પાવન નિશ્રા : પૂજ્યપાદ અધ્યાત્મયાગી પરમ શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ મહાત્સવ પ્રારંભ : મહા સુદ ૪ તા. ૯-૨-૮૯ અંજનશલાકા : મહા સુદ ૧૧ તા. ૧૬-૨-૮૯ પ્રતિષ્ઠા : મહા સુદ ૧૩ તા. ૧૮-૨-૮૯ ભાગવતી દીક્ષા : મહા સુદ ૧૦ તા. ૧૫-૨-૮૯ ૉ વિજ્ઞપ્તિ કાં જે કાઇ ભાગ્યશાળીને નૂતન જિનબિંમેાની અંજનશલાકા કરાવવી હોય તેઓએ તે પ્રતિમાળા પોષ વદ ૧૦ તા. ૧-૨-૧૯૮૯ સુધીમાં માકલી આપવા નમ્ર વિનંતિ છે. -: આયાજક : શ્રી વીસા એશવ ળ આધેાઇ જૈન મૂર્તિપૂજક સંધ મૂ : પેાટ : આધે ૩૭૦ ૧૩૫ (તા. ભચાઉ-કચ્છ) કરેડા કરેડા પાર્શ્વનાથજી તીની શ્રી વે સ્ટેશન પાળસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન 1 યાત્રાર્થે અવશ્ય પધારો ઉપ ૨૧ આ મદિરનું ર્નિર્માણ આચાય. ધર્માંધાષસુરિજી મ. ના દેશથી માંડવગઢના મહામંત્રી સંપતિ પેથડશાહ દ્વારા સ. માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખ`ડનું ભવ્ય રિ શ્રી પેમાદના પુત્ર ઝાઝખાર્ચ સ. ૧૫૪માં નિર્માણ જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વન છે. તેનેા હાલમાં શ્રી શંખેશ્વર – ભાયણી તી દ્વારા પિયા ૧૨,૫૦,૦૦૦/- થ કરી છોકવામાં માગે છે મને બાવન દેરીઓમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા વિભિન્ન તીર્થાંના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મુલનાયક ભગવાનની પ્રાચીન, અત્યંત ભારી, ચમત્કારી, સ્વામષયિ પ્રતિમાજીના ાિક્ષ ભાષથી દર્શન કરી પુણ્યાપાર્જન કરશે, અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે માર્ગ પર ભુપાલ ગર નામના સ્ટેશનથી ૩ ર્લીંગ દુર આ તીર્થં આવેલ છે. ખસેાની પણ સુવિધા ઉપલબ્ધ છે આ 'તીની યાત્રા સાથે જ મેવાડની પંચતીર્થીના દાના પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનું તી જે રાજસમન્દ-કકરાલીની મધ્યમાં છે. મિાથી આ તીથ મેવાડ રોમુખ' નામથી પણ્ પ્રસિદ્ધ લગભગ ૨૫૦ ગ ા. તેનાં પર ખાધુનિક સુવિધાથી સુસજ્જિત વિશાલ ધર્મશાળા તથા બાજ શાળાની સુવ્યવસ્થા છે. લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થં કિમિટ ભુપાલસાગર (રાજસ્થાન) ફિશન નં. ૩૩] ssue અને નર્ક બાવા તા તેને બહાર નીકળી જત્તા વાર નહી લાગે. ***** ***
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy