SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] તા. ૨૯-૧-૧૯૮૯ જૈિન સાહિત્યકાર શ્રી જૈનેન્દ્રકુમારનું અવસાન | મહુડી (ઉ. ગુ.)માં ભારત સંસ્કૃતિ દર્શન જાણીતા સાહિત્યકાર શ્રી જૈનેન્દ્રકુમાર જૈનનું ગત ૨૪ ડીસેમ્બર અભિયાનમાં યાત્રિકોનું સન્માન ૧૯૮૮ના રોજ દિલ્લી ખાતે અવસાન થયું છે. તેઓશ્રી ૮૪ વર્ષના | મહુડી મુકામે ઘંટાકર્ણ વીરમાં ભારત સંસ્કૃતિ દર્શન અભિહતા. તેઓના ખદ અવસાન પ્રસંગે ભારતની તમામ જાણીતી| યાનના યાત્રિકોને સન્માન પ્રસંગ યોજવામાં આવેલ. આ પ્રસંગે વ્યક્તિઓ હાજરી રહી હતી. મહુડી કારખાના જૈન છે. ટ્રસ્ટ અને ૪૧ જેટલા કીસંઘ દ્વારા રાષ્ટ્રપતિ, સ્થાનમંત્રી, સ્વાસ્થ મંત્રી, બિહારના મુખ્યમંત્રી, | શ્રી દીપચંદભાઈ એસ. ગાડી, શ્રી રમણીબહેન ગાડ, ડે. રશ્મીભાઈ, અને સાહિત્ય અકાદમી તરફથી તેમના મૃતદેહને પુષ્પાંજલિ અર્પણ શ્રી હસમુખભાઈ સહિત પરિવારના સર્વેનું તીલક કરી કલહાર અને કરવામાં આવી. વર્ગીય યશસ્વી લેખકને ઉપરાષ્ટ્રપતિ ડે, શંકરદયાલ શાલથી મુંબઈના અગ્રગણ્ય શ્રેષિવર્ય શ્રી સુરેશભાઈ સંઘો અને શ્રી ચમ, ડેરાજે મારી બાજપાઈ. મુખ્યમંત્રી શ્રી અર્જુનસિંહ, શ્રી શનાલાલભાઈ શેઠે સન્માન કર્યું હતું: વિશ્વનાથ પ્રતાપપહ, શ્રી મધુ દંડવતે તે ઉપરાંત સાહિત્યકાર શ્રી આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ભાઈ-બહેને અ રીલાયન્સ વિષ્ણુપ્રભાકર, રાજેન્દ્ર અવસ્થી, કમલેશ્વર, શાની, હિમાંશુ જેવી, ઇન્ડસ્ટ્રીઝના સંચાલક શ્રી રમણીકભાઈ અબાણી અને અ ય આગેયશપાલ જૈન, ને મિચંદ જૈન વિગેરે તેમના અંતિને દર્શનાર્થે ઉપસ્થિત | વાને ઉપસ્થિત રહી મુળનાયક શ્રી પદ્મપ્રભુ સ્વામી અને જૈન રક્ષકદેવ રહી ભાવભરી છે જલિ અર્પણ કરી હતી. ઘંટાકર્ણ વીરની પુજા કરી હતી. આ પ્રસંગે શ્રીયુત દીપચંદભાઈના મનનીય વક્ત. ઉપરાંત શ્રી ફુલચં બાંઠીયા જન્મશતાબ્દી-કાનપુર: સુપ્રસિદ્ધ | પ્રારંભમાં શ્રી પ્રેમચંદભાઇ વોરાએ મહેમાનોનું સંઘ વો સ્વાગત સમાજસેવક અને સાહિત્યકાર શ્રી હજારીમલજી બાંઠીયાના પિતાશ્રી શ્રેષ્ટિવર્ય શ્રી ફુલચજી બાંઠીયા જન્મ શતાબ્દી સમારેહ તા. ૪-૫ કર્યું હતું. ટ્રસ્ટી શ્રી બાબુભાઈ મહેતાએ સાંસ્કૃતિક અભિયાનની માહિતી આપી અને મેનેજરશ્રી રમણભાઈએ સૌને આભાર માન્યો હતો. ફેબ્રુઆરીના ઉજવવામાં આવનાર છે. જેની ઉજવણી બીકાનેર, હાથરસ, કાનપુર, લકત્તા આદિ નગરોમાં ઉજવવામાં આવનાર છે. યાત્રા અર્થે પધારે ને - વસંત મેલા કપીલ (કાનપુર) : દર વર્ષ મુજબ આ વર્ષે | પણ ભગવાન વિનાથના ચાર કલ્યાણક તીર્થ કંપીલ (ફર્સ૨કાબાદ) જિર્ણોદ્ધારમાં સહાયક બને . વિમલનાથ તીર્થના જન્મોત્સવ અને દીક્ષાસવ પર તા. ૭-૮ ૯ તત્પગ રક્ષક શ્રી મણિબદ્ધવિર ના આ ફેબ્રુઆરીનાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ શુભ | તિર્થસ્થાન શ્રી આગલેડના વર્તમાન ઉદ્ધારક અવસરે રથયાત્રા સમજ અન્ય કાર્યક્રમનું આયોજન થનાર છે. શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ. . વિશેષ આ મે ના ઉત્સવના અવસરે એક વિશાળ ફ્રી નેત્ર સમુદાયના અને પુજય આચાર્યશ્રી ,િમાચલચિકિત્સા શિબિરનું આયોજન પણ હાથ ધરવામાં આવેલ છે. જે સુરીશ્વરજી મ. દ્વારા ઘાણેરાવ કીર્તિ સ્તંભ્રમાં વર્ધમાન જૈન ચિકિત્સાલય–કપીલમાં તા. ૧૦ થી ૨૦ ફેબ્રુઆરી આચાર્ય પદથી વિભૂષિત થયેલ પમયોગી સુધી ચાલુ રાખવામાં આવશે. તા. ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન પુજ્ય આચાર્યદેવ શ્રી વિજ્યઆનંદઘનસૂરીશ્વર) મહાઓપરેશને કરવામાં આવશે. અને ચશ્મા, દવા, ભોજન, રહેવા રાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ તીર્થને તુ: ગુંદ્ધાર આદિની વ્યવસ્થા આપવામાં આવશે. થઈ રહેલ છે. તેમજ શ્રી આગલો જૈન છે. મુ. પુ. સંઘ તરફથી રોશનલાલ હોસ્પીટલ શિલાન્યાસ-દિલ્લી યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાવાળી ધર્મશાળા, ભજન ગાળાની સગવડ કરવામાં આવેલ છે.. શ્રી જૈન ધમ ઔષધાલયના તત્વાવધાનમાં જૈન મુનિ તપસ્વી | આગલેડ આવવા માટે ગુજરાનાના મહેસાણા, હિંમતનગર, શ્રી રાશનલાલ ધમ હોસ્પીટલને ભવ્ય શિલાન્યાસ ગત ૧૮ ડીસે વિજાપુર, અમદાવાદથી અનેક એસ. ટી. ની બસ મળે છે. ખરના કમ્યુનિટી ડેન્ટર, વર્ધમાન વાટિકામાં થયેલ, આ અવસરે આ તીર્થના દર્શન-જાત્રાને લાભ લેવા વિનંતી છે. અનેક સાધુ-ભગવત અને મહાનુભાવોએ હાજરી આપી આ પ્રસંગને દીપાવ્યો હતે. I શ્રી માણીભદ્ર જૈન તીર્થ પેઢી - આ શુભ કાર્ય અનેક દાનવીરે તરફથી મોટી-મેટી રકમના | શ્રી જૈન વેતામ્બર મૂ, પૂ, સંઘ (ફ્રેન : ૩૪ ) દાન અર્પણ કરવામાં આવેલ. મુ. આગડ (તા. વિજાપુર : જી. મહેસાણા - ઉ. .) નારાજ મુખતાનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે, તે પિતે પણ પિતાની વાત સમજી શકતો નથી.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy