________________
તા. ૨૯-૧-૧૯૮૯
નંદરબાર (મહારાષ્ટ્ર)
પાર્શ્વનાથ વિધાશ્રમ-વારાણસી પુછે છે શ્રી ધનપાલસુરિજી મ. સા., પુ. આ શ્રી રાજેન્દ્રસુરિજી
જાપાંની અતિથિઓનું ભવ્ય સ્વાગત ભ• સા, સમાદિ ઠા. ૧૭ ઉપધાનની માળના શુભ અવસરે સ્વાગત
ભારતની યાત્રાર્થે આવેલ લગભગ ૫૦ યાત્રીઓને એક દળ ગત સહ પધાર્યા તા. પુ. મુનિશ્રી વિદ્યાનંદવિજયજી મ. તથા મુનિશ્રી
ડીસેમ્બર માસમાં પ્રેમ નથમલજી નાટીયાના નેતૃત્વમાં આ વિદ્યાશ્રમની ચતુરવિજય મ ની ગણિપદવી નિમિતે અને પુત્ર મુનિશ્રી કીર્તિરત્ન
મુલાકાતે પધાયું હતું. પ્રો. સાગરમલજીએ અલિ યાત્રાથી એને વિજયજી મ. ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીના ભવ્ય કાર્યક્રમ
વિદ્યાશ્રમની કાર્યવાહી અંગે વિસ્તૃત પરિચય આપે. આ અવસરે અર્થે અત્રેની શ્રીસંઘે સ્થિરતા કરવા આગ્રહ ભરી વિનંતી કરાતાં અત્રે
સ્થાનિક વિદ્વાનેને પણ આમંત્રણ આપવામાં આવેલ. આ પ્રસંગે સ્થિરતા કરવા માં આવી હતી. તા. ૨૦ જાન્યુ.ના ઉત્સવ, તા. ૨૧ના ગણિપદવી અને તા. ૨૭ના ઓળીનું પારણું કરાવવામાં આવશે. તા.
બપોરના સામુહિક ભોજન સમારંભ પણ યોજવામાં આવેલ. ૨૨ અને તા. ૨૭ના સ્વામીવાત્સલ્ય, ૮૧ છોડનું ઉજમણું, પાંચપુજન
- સાગરમલ જૈનને પુરસ્કાર : ઉપરોકત વિ વાશ્રમના પુર્વે આદિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
નિર્દેશક છે. સાગરમલ જેનને તેમની મૌલિક કૃતિ જૈન, બૌદ્ધ
અને ગીતાના આચાર દર્શનના તુલનાત્મક અધ્યયન બદલ રૂા. ૧૦ (૨) મુ શ્રી વિદ્યાનંદવિજયજી મની ગણિપદવી પ્રસંગને પામી શિષ્યરન મુ શ્રી
હજારનું “શ્રી પ્રદીપ રામપુરીયા સ્મૃતિ પુરસ્કાર” તથા “જૈન ભાષા દર્શન અભયવર્ધનવિજયજીની માસક્ષમણની ઉગ્રતપસ્યા
પર રૂા. પાંચ હજારનું “સ્વામી પ્રણવાનંદ સરસ્વતી પુરસ્કાર એનાયત ચાલે છે. જે પિષ સુદ ૧૧ના નિર્વિને પુર્ણ થશે.
કરવામાં આવેલ સાગરમલજીએ આ પુરકારની રકમમાં રૂા. દસ હજાર (૩) બલસાણા તીર્થનાયક શ્રી વિમલનાથ ભ૦ને રંગીન પિસ્ટકાર્ડ
પિતાના તરફથી આપી સાગરમલ જૈન શિક્ષ ન્યાસની સ્થાપના કરી, સાઈઝ કામાતુર્માસમાં પૂજ્ય મુનિભગવતિને ન મળ્યો હોય તેમણેT છે. જેમાં મુખ્ય ઉદેશ પાકત અને જૈન વિદ્યના અષય 1 અને શોધમાં પુત્ર વિદ્યાનંદ વિજયજી મને ગણિપદવી પ્રસંગે ગૃપવાર એક ફોટો ભેટ
સગી બનવાનું છે. મોકલલામાં ૨ વશે. તે તુરત ધુલીયા શ્રી શિતલનાથ સંસ્થા-ધુલીયા
વિનય મિત્ર મંડળ-રાજનંદગાંવ :- ગત ૨૮ ડીસે. ૮૮ના ૪૨૪૦૦૧ (હારાષ્ટ્ર)ના સરનામે પુછાવવું.
વિનય મિત્ર મંડળ દ્વારા એક શ્રવણયંત્ર વિતરણ સમારે હ યોજવામાં (૪) ગુરુ રાતમાંથી મહારાષ્ટ્ર જવાના ધોરી માર્ગ માં નવાપુરથી નેર ,
આવેલ. આ પ્રસંગે શ્રીમતી શશીપાલે (દુરદર્શન સ વાદ વાચિકા . - સુધી વિહાર ઉતારવાના સ્થાનોએ ગૌચરી-પાણીની પુરી તકલીફ છે.
૧૨ વર્ષની એક બાલિકાને કાનમાં આ શ્રવણ ગોઠવી હભરી ભાષામાં વચ્ચે મેટે ૨૮ આવે છે વરસોથી નેર જૈન સંઘને ગોચરી-પાણીની
બેલાવી સમગ્ર ઉપસ્થિત વિશાળ માનવમેદનીને આર્યચક્તિ કર્યા. વ્યવસ્થા ખ્યા સુધી કરવી પડે છે. આજની પરિસ્થિતી જોતા આ
આ પ્રસંગે ૧૪૩ શ્રવણયંત્રનું વિતરણ કરવામાં આવ્યું આ નિઃશુદ્રક કાયમી વ્યવસ કરવી જરૂરી છે.
'
શ્રવણ યંત્રને વિતરણ સમારોહ ઓલ ઇન્ડિયા ફેડરેશન ધી - (૫) તે જ રીતે નેર સંઘને પુલીયા સુધી માલગાંવ જાવ તો
દિલીના સહયોગથી આયોજન કરવામાં આવેલ. હજુ પણ બીજી બાવીસ દહી દી સુધી અને બલસાણા તીર્થ સુધી વ્યવસ્થા વારંવાર કરવી પડે
વ્યક્તિઓને આ શ્રવણયંત્ર આપવા બાબતના દચને અપાયા છે. તે સકળ સંઘ આ અંગે ગામને સારી રીતે સહાયક થાય તે
| છે. આવી સેવાકાર્યો કરતી સંસ્થાને અમારા હાર્દિક ધન્યવાદ, ઈચ્છવા જેવું છે, ૩૦-૩૫ ઘર છે. બધા ખેતીવાડીવાળા છે. ૩ સાલથી દુકાળમાં અનેક પરિસ્થિતીના ભોગ બન્યા છે. એવા વખતે સંસ્થાઓએ
જેસર–પાલીતાણા પદયાત્રા સંઘ અન્ય સં જાતે જઈ-જોઈ, પુછપરછ કરી અને સંગીન કાયમી
- ૫૦ પંન્યાસ શ્રી પ્રદ્યુમનવિજયજી મ. સા. તથા પુ. મુનિશ્રી વ્યવસ્થા તા થાય તે ઈચ્છવા જેવું છે. તેમજ વચ્ચે ઉતરવાની
રાજહંસવિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં ૫૦૦ યા ત્રકોને વિશાળ પણ ઘણી વ ત તકલીફો પડે છે. તે નેર સંઘના અગ્રેસરોને મળી
છ'રી પાલિત સંઘ નીકળેલ. આ સંઘનું જુદા-જુદા ગામના આગેપ્રશ્ન હલ કરને આ અવસર આવ્યું છે.
વાને દ્વારા સન્માન કરવામાં આવેલ. પદયાત્રા દરમ્યાન ધાર્મિક શ્રીમદ રાજચંદ્રજીની ૧૨૧મી જન્મ જયંતી : અધ્યાત્મ પ્રવચને, બૌદ્ધિક સ્તવન વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. ચિંતક, સંપ્રદ વાદ અને ગ૭વાદથી દુર રહી કેવળ આત્માના પ્રેમી | છેલ્લે શત્રુંજય તીર્થ યાત્રા બાદ સંઘપતિશ્રી વૃજલાલ દલીચંદ મહેતા, અને આત્માન ધારક શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૨૧મી જન્મ જયંતિ ગત | જયંતીલાલ દલીચંદ, કાંતિલાલ દલીચંદ તથા તે
માતુશ્રી ૨૩ નવે. ૮ રોજ દેશના ઘણા ભાગોમાં ઉજવવા પુર્વક શ્રદ્ધાંજલી | સાંકળીબહેન અને તેમના ધર્મપત્નીઓને તીર્થમાળ પહેરવવામાં આવી અર્પણ કરાઈ
હતી.
મુખને આગળ કરીને તમે પાછળ રહેશે તેથી તમારો બચાવ થઈ જશે એમ માની લેવું ભુલ ભરેલું છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-