SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૧-૧૯૮૯ ૧૨ કીડની હોસ્પિટલ માટે રૂા. ૫૦ લાખ મોટા ભાગના લોકેને કીડની રોગ કે અન્ય રોગની સારવાર મેળવવી આર્થિક રીતે પોસાય તેમ રહી નથી. તેના ઉપાય માટે આ દ્રસ્ટે અમદાવાદમાં કીડની રોગની હોસ્પિટલ ઉભી કરવા માટે રૂા. છેલ્લા કેટલા વર્ષોથી કરોડોના દાન આપનાર અને પીડીતના ૫૦ લાખ આપવાની જાહેરાત કરી છે, જેમાં મોટાભાગના દર્દીઓને આંસુ લુછનાર દિ ળાબેન મોહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટનું નામ વિનામુલ્ય સારવાર આપવામાં આવશે. સમાજમાં જાણીતું છે. આ ટ્રસ્ટના પ્રણેતા શ્રી મફતભાઈ મહેતા છે. 'વિધવા, ત્યકતાઓ, તરછોડાયેલી નિરાધાર સ્ત્રીઓ અને તેના જેમણે પોતાની માતા દિવાળીબેનની સ્મૃતિમાં આ ટ્રસ્ટની સ્થાપના બાળકો માટે આ દ્રસ્ટે આશ્રમની વ્યવસ્થા ઉભી કરી છે. મહાકરી હતી. નગરમાં એકલી રહેતી વ્યવસાયી મહિલાઓ માટે ટ્રસ્ટે હેરસ્ટી બાંધી પુ. દિવાળીબેન ના જન્મને તા. ૮-૧-૮૯ના સો વર્ષ પુરા થઈ છે. અસંખ્ય દવાખાનાઓમાં આ દ્રસ્ટે સાધનો અને દવાને જથ્થો ૧૧મું વર્ષ બેસે છે. આ નિમિત્ત મુંબઈમાં કુપરેજ ફૂટબોલ મેદાન પુરાં પાડયાં છે. રક્તપિત્ત નિવારણ ક્ષેત્રે કામ કરતી તથા બને ખાતે તા. ૨છ થી ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૮૯ના દિવસોમાં પુત્ર શ્રી અને વિકલાંગોના કલ્યાણ માટે કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થા. મોરારીબાપુ, ૫૦ સમી શ્રી સત્ય મિત્રાનંદગિરિજી. પુસ્વામી શ્રી | એને આ દ્રસ્ટે માતબર દાન છે. એવી મા હાજીક સંસ્થાને સચ્ચિદાનંદજી અને પુશ્રી રમેશભાઈ ઓઝાના પ્રેરક પ્રવચનો તથા. હાર્દિક અભિનંદન...! . . શ્રી આશિત દેસાઈ અને શ્રીમતી હેમાંગિની દેસાઈ ને માતૃભક્તિના ગીતને કાર્યક્રમ યોજાયા હતા. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મસાને કાળધર્મ પિતાના માતુશ્રીના ૧૦૧માં જન્મ દિને ૮મી જાન્યુઆરીના શ્રી| પૃ૦ આચર્યા શ્રી યશોભદ્રમફતભાઇએ મધર ટેરેસાને પણ આમંચ્યા હતા અને તેમના ચરણોમાં| સુરીશ્વરજી મ.સા. ને શિષ્ય જનતા પ્રત્યેની ભ1િ અર્પણ કરેલ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ. દિવાળીબેન મે હનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક અસહાય સા. પાલીતાણા રથિત કેશરીલોકો અને જરૂરિયાતવાળી સેવા સંસ્થાઓ પોતાની ક્ષધા છીપાવે છે. યાજીનગરમાં ભાગ. વદ ૧૦, આ ચેરીટેબલ ટ્રસ્ટની એપ્તિ આપે છે, પણ આ પથાન મળી ૨-૧-() સમવારના કારણ - બીજ એવા સંસ્કારમુર્તિ દિવાળીબેન મહેતા મુળ પાલનપુરના રોજ નકકાર મંત્રનું સ્મરણ વતની તેમના સુપુત્રે તેમના માતુશ્રીની સ્મૃતિમાં આ વિશાળ કટપવૃક્ષ કરતાં કરતાં સમાધિપૂર્વક વીકસાવી હજુ પણ એનું જતન કરી રહયા છે. એ પુરુષાથી સુપુત્રનું કાળધર્મ પામ્યા છે. - પુજ્યશ્રી વૃદ્ધાવસ્થાના નામ મફતલાલ મેહ- લાલ મહેતા છે. હીરાની દુનિયામાં તેઓ વિશ્વ કારણે છેલ્લા ત્રણ વર્ષથી ભરમાં જાણીતા છે. લક્ષ્મીએ તેમના ઉપર અસીમ કૃપા વરસાવી છે અને સ્થિરવાસ કરી આરાપણ એ લક્ષ્મીને તે ણે ઉપભોગ કર્યો નથી. વર્ષોથી તેઓ આ ટ્રસ્ટ ધનામય જીવન વીતાવતા હતા. દ્વારા કરે છે રૂપિયાના દાન કરતા આવ્યા છે. પરંતુ ગત આસો માસમાં જરૂરતવાળાની સેવા પડી જવાથી થાપાનું ફેકચર થવાના કારણે ઉપચાર કરાવવા છતાં ટ્રસ્ટ મેટા જથામાં દુધને પાવડર વિદેશથી મંગાવે છે. તેઓ આ બિમારીમાંથી મુક્ત થઈ શકયા નહોતા. અને અન્ય સેવાભાવી સ સ્થાએ મારા આ પાવડરમાંથી છાશ બનાવી પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.સાએ તેઓની સારી એવી તેનું વિનામુલ્ય જરૂરિયાતવાળાને વિતરણ કરે છે. ટ્રસ્ટ સુખડી વિતરણ વિયાત્રચ્ચ કરી હતી. તેમજ મુનિશ્રી વિદ્યાધરવિજયજી મ., Bનિશ્રી જના પણ ચલાવે , આ માટે તે વનસ્પતિ ઘી, તેલ અને ખાંડની રત્નજવિજયજી મર્સીબે પણ વૈયાવચ્ચ અંતીમ સમયે બનાવેલ. વ્યવસ્થા કરે છે અને અન્ય સંસ્થાઓના સહકારથી સુખડી બનાવડાવી તેઓશ્રીના સંસારીક કુટુંબીજનેએ પણ પુજયશ્રીની વૈયાવચ્ચ જીવતા જરૂરિયાતવાળા લાચાર કુટુંબમાં પહોંચાડે છે. આ દ્રઢ મોટા રહેલ. ને અંત સમયે પણ સર્વે ઉપસ્થીત થયેલ. જથ્થામાં તૈયાર કપડાં, ધાબળા વિગેરે વિદેશથી મંગાવે છે અને મરીને પહોંચાડે છે. દ્રરટે હેપિટલો, દવાખાના, સ્કુલ, હોસ્ટેલ જન પત્રનું નવા વર્ષનું લવાજમ રૂ. ૫અને વિશ્રામગૃહ બાંધવામાં મોટા દાન કર્યા છે. વહેલાસર એમ. એ. થી મોકલવા મહેરબાની કરો. શ્રદ્ધા ભલે પછી તે ગમે તેવી હોય, પણ તે જીવને ટકાવી રાખે છે પડવા દેતી નથી એ ચોક્કસ છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy