________________
જેન]
તા. ૮-૯-૧૯૮૯ આચારશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સાની ૨૮મી | આપીને ચારિત્રજીવન અંગીકાર કર્યું હતું. સંયમ પ્રવન દરમ્યાન
અનેક આરાધનાઓ આરાધી હતી. છેલ્લે અઠ્ઠાઈના કારણે અઠ્ઠાઈ પુણ્યતિથી નિમિતે ઉજવાયેલ કાર્યક્રમે-ગુણાનુવાદસભા
અને એય નિર્દોષ એક ધાનના આયંબિલથી વરસતપની આરાઆ યુગના મહાન જૈનાચાર્ય વાદ વિજેતા જેનરત્ન વ્યાખ્યાન
ધના ચાલતી હતી ત્યાં વ્યાધિએ હુમલો કર્યો. ઉપચાર માટે કવિકુલકિરીટ પૂઆચાર્યદેવ શ્રીમદ્દ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની સાફ ઈન્કાર સાથે માત્ર બે દિવસની સાધારણ તકલીફ વેઠી ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે પૂ૦ આચાર્યદેવશ્રી રાજયશસૂરીશ્વરજી અણસણુની અદાએ એકદમ દેહત્યાગ કરી ૪૧ ની ભરયુવામસા.ની શુભ નિશ્રામાં ગુણાનુવાદ સભાનું આયોજન ગત તા. | વસ્થાએ નિજ કાર્ય સિદ્ધ કરી લીધું. જેથી કેવળ સાગર ૫ ઓગષ્ટના આદીશ્વર જૈન દેરાસર–રીઝ રેડમાં કરવામાં આવેલ. |
સમુદાયમાં જ પરંતુ સર્વત્ર સોપો પડી ગયો. હજારની સંખ્યામાં ને ભવ્ય શે ભાયાત્રા યોજાયેલ,
અંતીમયાત્રાએ ભાવિકે જોડાયેલ અને ભાવભ શ્રદ્ધાંજલિ આ પ્રસંગે મુંબઈ હાઈકેર્ટના ન્યાયધીશ શ્રી મધુભાઈ| કેનિયાએ પૂજ્યશ્રીની પ્રતિકૃત્તિને માળારોપણ કરેલ. પૂજ્યશ્રી વિચિરિત સુપ્રસિદ્ધ સ્તવનની ઓડીયો કેસેટ શ્રી લબ્ધિભાગીરથી બલસાણું તીર્થની યાત્રાએ પધારે ઉદ્દઘાટન પ્રસિદ્ધ સંગીતકાર શ્રી કલ્યાણજી આણંદજી દ્વારા કરવામાં આવે છે. જીવદયા તેમજ અનુકંપાના કાર્યોનું પણ આયોજન " (તાલુકો : સાક્રી, જીલ્લો : ધુલીયા-હારાષ્ટ) કરવામાં આવેલ.
બલસાણા ગામમાંથી ૩૧ ઈચના શ્યામ, મને સુંદર ૧૫૦૦
વર્ષ પુરાના ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનની મુર્તિ પ્રાપ્ત થઈ છે. સાધ્વીશ્રી ચિદ્દવર્ષાશ્રીજી મહના સુરત મુકામે કાળ- |
નદીઓ અને પહાડોની વચ્ચે કુદરતી સૌદર્યથી શુભતા કળા , ધર્મ નિમિતે મહોત્સવની થયેલી ઉજવણી | કૌશલ્યથી યુક્ત મંદિરના ખંડેરા પ્રાચીનતાની સાક્ષી આપતા આજે
આગમ દ્વારક પુત્ર આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. ના પણ અડાલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ [ હાસીક નગર સમુદાયના ૫૦ સાધ્વીશ્રી તિલકશ્રીજી મના શિષ્યા પુત્ર સારા . અહિયા જેનોના ૧ઠે ઘર છે. શ્રી મૃગેશ્રીજી મના શિષ્યા ઉગ્રતપરિવની સાધ્વીશ્રી ચિદ- વર્તમાન તપોનિધિ પુજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય વર્ષાશ્રીજી ગત અષાઢ વદ ૧૩ તા. ૩૦ જુલાઈના સમાધિપૂર્વક ભુવનભાનુસુરીશ્વરજી મહારાજ તથા પંન્યાસ પ્રવર શ્રી કાળધર્મ પામ્યા હતાઆ નિમિત્તે શ્રી આદીશ્વર જૈન દેરાસર ચંદ્રશેખરવિજયજી મ. સા. ના આશીર્વાદથી તથા મુનિશ્રી ગોપીપુરા સ્થિત જિનાલયે શ્રી શાંતિસ્નાત્ર તથા સિદ્ધચક્ર મહા- વિદ્યાનંદવિજયજી ગણિ મ.સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક અને પૂજન સહિત. દશાન્ડિકા જિનેન્દ્રભક્તિ મહોત્સવની ઉજવણી અનેક જૈન સંઘેના સહયોગ અને સહકારથી , એક ગગનચુંબી તા. ૯ થી ૧૮ ઓગસ્ટ સુધી ભવ્ય રીતે કરવામાં આવેલ.. જિનાલય નિર્માણ થયું છે. જેની પ્રતિષ્ઠા ૫. પુજ્ય આચાર્યશ્રી આ મહોત્સવની ઉજવણી પૂરા નદિષેણસાગરજી મ. સા.,
રાજેદ્રસુરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં મહાન પુર્વક થઈ
છે. પ્રાચીન નયનરમ્ય અલૌકિક ચમત્કારી શ્રી વિમલાના ભગવાનના | જયભદ્રસાગરજી મસા..., આગમ વિશારદ પં: ગુરુદેવશ્રી અભય
જિનબિંબથી શોભતા નુતન તીર્થના અને બલસાણાની પંચતી સાગરજી મ. સા ના શિષ્યરત્ન પં. શ્રી અશોકસાગરજી મ૦ ના પૂ૦ વિનય મણિશ્રી જિનચંદ્રસાગરજી, ગણિવર્યશ્રી હેમચંદ્ર. (નેર, ધુધીયા, દેડાઈયા, નંદરબાર, બલસાણા) ના દર્શન કરીને
પાવન થવા સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ છે. તેમને સત્રો સાગરજી આદિની શુભ નિશ્રામાં કરવામાં આવેલ.
વહીવટ ધુલીયા જેન સ વ સંભાળે છે. - સ્વ. પૂ. સાધ્વીશ્રી ચિવર્ષાશ્રીજીને જન્મ આજથી ૪૧
' આવવા માટે સુવિધા :- સુરત-ધુલીયા હાઈવે પર સાંદીથી વર્ષ પૂવે નવસારી મુકામે સુશ્રાવકશ્રી બાબુલાલભાઈના ધમ”
દેડાંઈયા રેડથી બલસાણા ૨૫ કિમી. ના અંતરે છે. અને દેડાઈ પત્ની શ્રી લીલાવતીબહેનના પુત્રી તરીકે જન્મ પામ્યા હતા.' નામે ચંદ્રિકાબહેન તરીકે સાંસારિક જીવન નિર્વાહમાં આગળ વધતા
-ચીમઠાણાથી ૨૫ કિ.મી. આ તરે જુદા જુદા ટાઈમે એક. મળે છે. બી. એસ. સી. પાસ થયા હતા. વૈરાગ્યની હવા લાગતા તેઓ- નુતન તીર્થમાં લાભ લેવા માટે વિનંતીલખા : શ્રીએ તમાગે કદમ ઉઠાવી માસક્ષમણ, સિદ્ધતપ જેવી તપા
શ્રી ધુલીયા જૈન સંઘ. તેલગલી. ધુલીયા-૪૨૧ રાધના સિદ્ધ કરી, એ તપના પ્રભાવે ચારિત્રના કેડ જાગ્યા અને | સ્વસ્તિક હાર્ડવેર સ્ટોર અને અરિહંત પેઈન્ટસ, આશ્રમ રોડ,ધલીયા ૨૮ વર્ષની મદમાતી યુવાનીમાં જ ભેગદુનિયાને અલવિદા | નેમિચંદ માણીલાલ ગોપાલદાસ પરિવારના રોજન્યથી
આશય શુદ્ધિપૂર્વકની ઉપયોગ સહિતની ક્રિયાઓ મહાપુરૂએ અમૃત ક્રિયા કહેલ છે.