SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ નિર ૩૧ તે ૮ ૯ ૮૯ ચીરવા ન હોય તેમને માફી આપવામાં આવી અને મેડેલ, ચાટ, ફીલ્મ ઈત્યાદી દ્વારા શીખડાવવાનો પ્રબંધ કરવામાં આવ્યે. કાળા કાયદા સામે જૈન મુનિશ્રી આ કાયદો અમેરીકામાં તા. ૧-૧-૧૯૮૯થી અમલમાં આવેલ છે. અને આ બાબત વિદ્યાર્થીઓના મા-બાપને જણાવવા માટે | પાંચ લાખ ડોલરની જોગવાઈ કરવામાં આવી દે, અાવાદ-૧ શામળાની પિળમાં બિરાજમાન પ.પૂ. મુનિશ્રી * પ. પૂ. મુનિશ્રી નિરાલાજીએ આ હિંસક આંદોલન રાજચંદ્ર વિજ્યજી (શ્રી નિરાલાજી)ની રીટ પીટીશન ન. ૩૭૦૦// સં.૧૯૮૩થી ચલાવીને આ કેર હિંસક પ્રવૃત્તિને બંધ કશ્વા માટે બધા જ સક્રિય પ્રયત્ન તેમજ આમ જનતાના અવાજને સાકાર ૮૯ તા.૧૪-૬-૮૯ને ૧૦મી કેંટમાં ગુજરાત હાઈકોર્ટના આપી રહ્યાં છે, આ ઐતિહાસિક નિર્ણય ગુજરાતના શિક્ષણક્ષેત્રે વિદ્વાન નાયમૂર્તિશ્રી પી. એમ. ચૌહાણુ સમક્ષ એડમિશન હિયરીંગ માટે નિકળતા એડવોકેટ શ્રી વિનેદ ભાગેદિયાએ હાઈકોર્ટમાં | અભૂતપૂર્વ રહેશે. અને કોટે તા. ૧૪-૬-૧૯૮૯ના “નેટીસ' દલીલ કરતાં જણાવેલ કે શાળાઓની લેબોરેટરીઝમાં બાયોલોજી ને હુકમ કરેલ છે. અને પ્રતિવાદીઓને તારીખ ૧૪-૮-૧૯૮૯ જીવવિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે દેડકાં, અળસીયા, વાંદા આદિ ના રોજ સાંભળી વધુ નિર્ણય આપશે. જીવ ચરવાની જરાપણુ જરૂરત નથી, તે જ શિક્ષણ મોડેલ, હ : પિક કેલસાવાલા ચાર્ટ, લિમ વીડીયે. કેસેટ તથા કોમ્યુટ દ્વારા શીખવી | પ્રેક્ષક : પ. પૂ. મુનિશ્રી રાજચંદ્રવિજયજી મ. સા(શ્રી નિરાલાજી) C/o દીપકભાઈ કલસાવાલા, ૨૩૦, અદાસાની ખડકી, શકાય છે | * પ્રદેશોમાં અમેરિકા, આરજીન્ટીના, ઈટલી આદિ દેશમાં ફતાસાળ, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ જીવતા રડકાં ચીરવાની પ્રથા બંધ થઈ છે. અને ધાર્મિક માન્યતા ભાઈન્ડરમાં ચાતુર્માસ આરાધના નૈતિકતા પ્રધાનતા આપી મેડેલ ચાર્ટ ફિલ્મ વિગેરેથી શિક્ષણ, પંન્યાસશ્રી શ્રેયાંસવિજ્યજી મ. સા. આદિ ઠાણા ૪ ભાઈ આપવાની નવીન પ્રથાને પ્રારંભ થઈ ગયો છે ન્દર સ્થિત એસવાલ જૈન ઉપાશ્રયે ચાતુર્માસ અથે અ. સુ. ૬ જ પૂ૦ મનિશ્રી રાજચંદ્રવિજયજી શ્રી નિરાલાજી)એ ના પ્રવેશ કરેલ છે. વ્યાખ્યાનમાં શ્રદ્ધગુણ વિવ | ભાવનાધિકારે જણાવ્યક ઉપરોક્ત બાબતે સરકારના શિક્ષણમંત્રી , શિક્ષણ | વિક્રમચરિત્રનું વાંચન થયેલ. નૂતન મુનિશ્રી વિનયવિજયજી મ. બોર્ડના અધ્યક્ષશ્રી, દીહીની નેશનલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ | ની અ૦ સુ. ૧૦ના વડી દીક્ષા થઈ છે. આયંબિલતપ, ખીરના ટ્રેનીંગ કાન્સીલ, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડીયાના ચેરમેન, | એકાસણુ, દીપકવ્રત, થેપલાના એકાસણુ સામુદાયિક સજી એલ ઈ લોયા મેડીકલ એશોશીએશનના પ્રમુખશ્રી કે. કે. શાહી સંખ્યામાં થયેલ. અને ઈયન મેડિકલ કાઉન્સીલના સેક્રેટરી ડો. પી. એસ. જૈન છે ભવિષ્યની પેઢીના સંસ્કાર સિંચન માટે દર શનિવારે નવીચાલ, વગેરે મનુભાનું ધ્યાન દોરતા તેઓએ ઉપરોક્ત બાબત રવિવારે ગોપાલનગરમાં ધાર્મિક શિબિરનું આયોજ કરવામાં આવેલ લક્ષમાં લઇ ને અભિપ્રાય આપેલ છે કે આ કુર પ્રથા બંધ થવી છે; મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મ. વાર્તા દ્વારા પ્રશ્નોત્તરથી જોઈએ. કારણ કે દેડકાં ચીરવાથી મનુષ્યની એનેટોમી શીખી! શિબિર ચલાવે છે. લેખીત-મૌખીક પરીક્ષાનું આયોજન પણ શકાતી નથી. જેથી નાના–બાળકો દ્વારા થતી આ કર હિંસા | કરવામાં આવ્યું છે. અટકવી 2ઇએ. - પાળિયાદ-પર્યુષણ પર્વની ઉજવણી કે કારનીયા (અમેરીકા)ની એક વિદ્યાર્થીની કુમારી અન્ને સાધ્વીશ્રી સૂર્યપ્રભાશ્રીજી, સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી જેનિફર ડામને જીવવિજ્ઞાનના માટે દેડકા ચીરવાને આપવામાં આદિની શુભ નિશ્રામાં પર્યુષણ પ્રસંગે સિદ્ધિ ૫, માસક્ષમણ, આવ્યું, તેણીએ તે ચીરવાની ના પાડતા જણાવ્યું કે મારી | સેળ,આઠ, છ વગેરેની વિશાળ સંખ્યામાં તપશ્ચર્યાએ થઇ છેતા. ધાર્મિક માન્યતા અને નૈતિકતાની દષ્ટિએ આ જીવતા દેડકાંને | ૬-૯-૮–ા રેજ તપસ્વીઓના ભવ્ય વરઘોડા પાથે પ્રભુજીના ની ચીકી આ વિવાદ કોર્ટમાં જતા તેણી જીતી ગઈ અને | ચૌદ સુપન સાથે મુખ્ય બજારોમાં વાજતે-ગાજર, નીકળ્યા હતે. કેતીકારનો (અમેરીકા)ની એસેમ્બલીએ ૨૫૦૭ નંબરનું બીલ | જેમાં જૈન-જૈનેતર ભાઈ-બહેને એ રસપૂર્વક ભાગ લીધેલ. ગાર કરી દડકો ચીરવાની પ્રથા બંધ કરી. જે વિદ્યાર્થીને! તપસ્વીઓને પારણાને લાભ શ્રી ધીરજલાલ હરિચંદ બગડીયા બ, માતા અને નૈતિકતાની દૃષ્ટિએ લેબોરેટરીઝમાં દેડકાં | પરિવાર તરફથી લેવામાં આવ્યું હતું. 1. ક્રોધ એ તે વણીને પ્રીતિને! વિનાશ કરવ છે અને અનેક સાથે વેર કરાવે છે. +- ----- — - - મન ન ન્સ -
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy