SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સુધીયાણા શહેરમાં પણ પની થયેલ ઉજવણી જૈન દિવાકર, ચારિત્ર ચુડામણી, ગચ્છાધિપતી આચાય શ્રીમદ્ વિજયન્ત્રિહિન્તસૂરીશ્વરજી મળ્યા ભાદિ વિશાળ સાધુ-સાધ્વીજી મની નિશ્રામાં પશુ ઘણુ મહાપર્વની શાનદાર ઉજવણી થઈ છે. શ્રી તા. ૮-૯-૧૯૮૯ પ'ષણ 'ર' દરમ્યાન શ્રીસ`ઘમાં વિવિધ પસ્યા સંઘમાં આબાલ –વૃદ્ધ-નર નારીઓએ ભારે ઉલ્લાસ સાથે તપસ્યાએના આનંદ લીધા છે, પન્યાસથી નિષ્યાનદર્મિયજ્ડ મ સાથે એ ચાબતન ચરિત્ર ઉપર પાચક શૈલીમાં પ્રવચના કર્યા હતા. પ્રત્યેક શનિ-રવિના વિયસમુદ્રઇન્દ્ર બાલ શિબિરનુ ખચેન કરવામાં આવે છે. જેમાં હજારો બાલ બાર્કિકા ભાગ લઇ રહ્યાં છે. પર્યુષણ પર્વ આરાધના :- પૂજ્ય આચાર્ય ભગવ’તાર્દિની નિશામાં તા. ૮-૮-૮૯ થી તા. ૪-૯-૮૯ સુધી પધિરાજ પર્યુષણની ખારાધના દરમ્યાન સવારના ૮-૩૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધી તેંયમીત પ્રવચનમાં કાશ્વિકા વ્યાખ્યાન, કલ્પસૂત્ર વાંચન, ખારક્રાસૂત્રનું શ્રવણ આદિ કાર્યક્રમાનુ આયેાજન કર· વામાં આવેલ. તા, ૨૯-૮-૮૯ મગળવારના રાજ પ્રભુજીની વિશાળ શાજાપાત્રાનુ આયાજન કરવામાં આવેલ. જેમાં દિલ્લીના સુવિખ્યાત હિંન્દુ જીયા એન્ડ' તેમજ વિવિધ જૈન મડળેા દ્વારા ભાકક ભાગતા અને ભક્તિગીતની રમઝટ બાલાઈ હતી. | તા. ૧-૪-૦૯ શુક્રવારના રાજ પ્રભુ મહાવીર જન્મની ઉજવણી નિમિત્તે શ્રી આત્માનંદ જૈન સીનીયર સ્કૂલના વિશાળ પ્રાંગણમાં આચાર્યશ્રીની પાવન નિશ્રામાં પ્રભુ જન્મ મહાત્મય, ચૌદ સ્વપ્નાના દર્શન તેમજ દર્શન અને બાલી ખેલાઇ હતી. ભગવાનના પારણાની જ્યેતિ ડ્રો દ્વારા કરવામાં આવી હતી. ના. ––ટના સાંવચિત્ર મહાપર્વ નિમિત્તે રાયારના ૮-૩૦ કલાકે આચાય શ્રીએ ખારસાસૂત્રનુ` વાંચન કરેલ. પૂજ્ય પંજાબક્રેસરી ગુરુદેવની મૂર્તિ ઉપર માળારે પણ, જૈન મદિર ચૈત્ય પરિપાટી અને સાંજના ૪-૩૦ કલાકે સાંમસરિક પ્રતિં ક્રમાકુ કરવામાં આવેલ. (૧૩ તા. ૨૩-૧૦-૮ના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રીને ૬૭મા જન્મ દિવસ વિવિધ આયેના દ્વારા ઉજવવામાં આવ નાર છે. આ અવસરે ૬છઠનુ ઉદ્યાપન પણ રાખવામાં આવેલ છે. “પાલીતાણામાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય ખાંધવા જમીન ખુલ્લા પ્લોટ, ખ'ગલા, ફ્લેટ, ટેનામેન્ટ દુકાન, બેસ વગેરે પરીયા તથા વેચવા માટે! # બ્રહ્મભટ્ટ એસ્ટેટ એજન્મ હસમુખભાઇ એમ. બ્રહ્મભટ્ટ (સદસ્ય : નગરપાલીકા (પાલીતાણા) શત્રુંજ્ય પાર્ક, તલાટી રોડ, પાલીતાણા-૩૬ ૨૭૦ સમય : સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૯ ફાર : ૪૧૪ ઊત્તમેાત્તમ સ્વાધ્યાય માટે, ‘દ્વાદશાંગીના #સશ્રેષ્ઠ ગ્રન્થા ઘેર બેઠાં શુદ્ધ, સરળ અને સૌ કોઇ સમજી શકે તેવી ગુજ ભાષામાં નીચે લખેલા આગમીય ગ્રન્થા તૈયાર છે. ભગવતી સૂત્રસાર સચતું ! ગુજરાતી પ્રથમ માળ ત્રીજી ભાવૃતિ અને પ્રશ્ન વ્યાકરણ અન્ય પણ ઉપલબ્ધ છે. પેાત પોતાની અનુકૂળતાએ નીચેના સરનામેથી મંગાવી લેવા. ભેટ મગાવા ત્યારે પોતાના હંસ્તાક્ષરમાં લખવુ. આગામી તા. ૧૬-−૮ના પૂજ્ય આચાર્યશ્રીની પાવન નિશ્રામાં ક્ષમાપના દ્વારા ક્રાંતિ મનાવવામાં આવનાર છે. બા નિમિત્તે સકલ શ્રી ધાને ક્ષમાયાચના હેતુસર સંક્રાંતિના પ નિમિત્તે પધારવા આમત્રણ પાઠવવામાં આવેલ છે. પધારવા અગેની સૂચના અમારે કરવા જણાવાયુ છે. ના, ૨૫-૯-૮ના પંજાબ કેસરી યુગવીર આચાર્ય શ્રીમદ્| વિજયવલ્લભરસૂરીશ્વરજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ અન્નાદૅિકા મહેાસપૂર્વક ઉજવવામાં આવનાર છે. રાતી -: હાલ મળતા મન્થા : ૧ ભગવતી સૂત્ર સાર સબદ :- ગુજરાતી ભાગ -૨-૩-૪ પ્રત્યેકના રૂા. ૧૫-૦૦ ૨ ભગવતી સૂત્ર સાર સહ :- હિન્દી ભાગ ૩ પ્રત્યેકના ૩૪ રૂ. ૧૫-૦૦ ૩ પ્રશ્ન વ્યાકરણ (જાપાન) :- દળદાર અને ગુજરાતી રૂા. ૧૫-૦૦ - ભગવાન મહાવીર સ્વામીનુ' દિવ્ય જીવન, ગુજરાતી ડા. ૩-૦૦ પ જીવન સુખી કેવી રીતે અને ! - ગુજરાતી માંગ ૧-૨ પ્રત્યેક રૂા. ૩-૦૦ ૬ નારી નારાયણી : રૂા. ૩-૦૦૭ ભકતા અનેા: રૂા. ૩-૦૦ તા. ક. : જે પુખ્ત ઉપબ્ધ હશે તે મોકળાશે. -: પ્રાપ્તિ સ્થાના ઃ * શ્રી. એન. શાહુ એન્ડ કાં. તારદેવ એરકન્ડીશન માર્કેટ, * ૪ થે માળે, રૂમ નં. ૪૮, મુંબઈ-૪૦૦૦૩૪, પ, પૂર્ણાનવિજ્યજી (મારબષણ) C{. શાંતિનાથ જૈન દેરાસર, ભવાનીશંકર શ દાદર, મુંબઈ—૪૦૦૦૨૮, દરિદ્રાવસ્થામાં દીધેલું પગાન પણ ઉત્કટ ભાવેાલ્લાસને કારણે મહાન ફળ આપનારુ થાય.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy