________________
૨૪]
|
જામનગરમાં શાસન પ્રભાવનાના કાર્યાની ઉજવણી | શ્રીવન સમાજના પરમ ઉપકારી, શાસનના પુરપર, રૌલાના નર્દેશ પ્રતિધક શાસન ઉપર રવ. અને પરના આક્રમણાના હર હંમેશ સામના કરનાર આગમ શાસ્ત્રના અજોડ જ્ઞાતા, ભારત થમાં સુપ્રસિદ્ધ પાીલા તથા સુરતના અન્ય ભાગમમશ બધાવનાર ધ્યાના, ભાગમાહારક આાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીચય મહારાજ ``સાહેબના અંતેવાસી શિષ્યાન પ્રખર અનુરાગી, તૈયાવન્ગ્યુ પરાયણ અને સમુદ્ધારક મુનિરાજશ્રી ગુણસાગરજી મહારાજ સાહેબના સ્વરાતણથા પ વર્ષના હી દીક્ષા પગના અનુમાનનાય શ્રી વબાગ જૈન ઉપાશ્રયમાં બિરાજમાન પ. પૂ. ભાગમાંહારકશ્રીના ખામદીક્ષીત બદ્રિક સેવાબાવિ મુનિરાજશ્રી અસગર છે. મહારાજ સાહેબની શુભ નિશ્ચ માં જામનગરના આશરે પ૦૦ વર્ષ પ્રાચિન જિનમંદિર શ્રી વર્ધમાન સ્વામી શાંતિનાથ દેરાસરે શ્રી સમસ્ત જૈન સઘ હરથી બુ. કોત્તરી શાંતિસ્નાત્ર યુક્ત હાર્હિન્કા મહાસંય જે શુ – શ્રી ૮ સુધીના જિનન શક્તિ મઢારસવ શાનદાર રીતે ઉજવાયા. મહાત્સવના આડે દિવસે પ્રભુજીને ભવ્ય આંગીપૂજાએ ભણાવવામાં આવી. સંઘે અનેશ આનંદ અને ઉલ્લાસ સાથે લાભ લઈને જૈન શાસનની વિજ્ય પતાકા ફરકાવી હતી.
|
|
૫. મુનિરાજશ્રી ગુણુસાગરજી મસાની પ્રથમ માસીક નિધિ નિ કરી સવારે સ્નાત્રપૂજા, સામાર્થિક, નવકાર મત્રના જાપ, આય'બિલ તપની આરાધના કરવામાં આવેલ, જામનગરના દરેક
જિન મદિરામાં શાહે ચંદ્રકાન્ત જગજીવનદાસ રાધનપુરવાળા નરકથી માસીક નિંથિ તથા શાંતિનાત્ર માય પ્રસંગે ભગ આંગી રચનામાં આવી.
તા. ૧૪-૭-૧૯૯
જે ૧૪–૮ રવિવાર તા. ૧૧-૧-૮૮ના રોજ સવારે જલ ચાવાના અન્ય વધા વિષ્યમુહુર્ત બૃહદ ોત્તરી શાંતિસ્નાત્ર યુક્ત ૧૦ મહાપૂજન ભણાવવામાં આવેલ. શ્રી શાંતિનાથ પ્રભુજીને નાના વરખની લાખેણી ભવ્યાતિભવ્ય અાંગી રચવામાં આવી. શ્રી આશવાળ જૈન એન્ડના સભ્યાએ જળયાત્રાના વરઘેાડામાં તથા શાંતિસ્નાત્ર મહેાત્સવની સમાપ્તિ નિમિત્તે શાંતિ. જળની ધાચવડી વાજતે ગાજતે શહેરમાં ફરીને જૈન શાસનની ભામાં નિયતિ કરી હતી.
વિધિ િધાન માટે નવાનગરના સુપ્રસિદ્ધ વિધિકાર શ્રી નવીનચંદ બાબુલાલ શાહ પોતાની મઢી સાથે પધારે નધા શ્રી મધુકાંત મકરલાલ ઝવેરીએ પ્રભુક્તિના કસમય ગીતાને શક્તિરસની રમઝટ ખાધી હતી.
૫૦ પૃષ્ટ ગુણુસાગરજી મહારાજના આત્મ કલ્યાણથે મારારબાગ ઉપાશ્ર્વમાં બિરાજમાન ૫૦ ૫૦ આગમાદ્વારશ્રીની આજ્ઞા
6+0+0+0+0
-+
દાણા તા. રસ્તામાં ચાવતાં
----
નિ
શ્રી.
વતી"ની સાશ્રી રુતશ્રીજી મહારાજ સાહેબનું પ્રશિષ્યા શ્રી લાવણ્યશ્રીજી મ સા તથા મેતીખર નીચે દ્વાર રજનશ્રીજી મ સાના પ્રશિષ્ય શ્રી પ્રશમીક શ્રીજી મસા તથા આદિ ઠાણાની પ્રેરણુ.થી અર્જુમતપ તથા શ્રી શ’ખેશ્વર પાનાથ ભગવાનના વાસરાના મંત્રના જાપ કરવામાં આવેલ. તેની પૂર્ણાહુતી નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ભણાવવામાં ભાવેશ. નિંન્દ્ર ભક્તિ મટ્ઠાત્સવના સાત દિવસ જુદી જુદી વ્યક્તિમ્ભ તરફથી ૧૫ લાખ નવકાર મંત્રના તપ કરવામાં આવેલ. જે ચુ ૧૪ રવીવારના રોજ ૧૨૧ વ્યક્તિઓી ઉપવાસ કરી બખ* જાપનું બયાન કરવામાં આવેલ.
દેવદ્રવ્ય જીવદયાની ઉપજ સારી થયેલ હતી. તેમજ પૂજ્યશ્રીના સ્વર્ગારોહણના કાયમી પૂજા શહેરના દરેક જિનમત્તામાં કાયમી બાનુ આંગી સાધારણુ ખાતાની કાયમી તિથિ, આ બિલ ખાતાની પાણીની તથા મિષ્ટાન ભાજનની ભેાજનશાળામાં તિથિએ લખાવથામાં આવી, છેલ્લા ૫૦ વર્ષીમાં જામનગરના રાસમાં આ ઉત્સવ જોવા મળેલ નથી. ચતુર્વિંધ સંઘે અનેર આનંદ અને ઉલ્લાસ સાથે શ્રી જૈન શાસનની સમૃદ્ધિમાં વધારા કરેલ છે,
*કૈલાસનગર (સુરત)માં ચાતુર્માસ પ્રવેશ પૂ૦ પન્યાસથી અશેક્સાગરજી મસા॰, ગ ગ્રુવર્ય શ્રી જિનઆદિલામાં બળ અનશલાકા પ્રતિષ્ઠા તથા પૂત્ય ગુરુચરણ ચંદ્રસાગરજી મૂસા તથા ગણુત્ર શ્રી હેચ ડુંગરથ પાદુકા પ્રતિષ્ઠાની આ િકૃત્યાની ઉજવણી બાદ પિલુચાથી જીરાવલાજીના નીકળેલા ભવ્ય સ ́ઘમાં હાજરી આપી, આખુ આદિ તો’ના યાત્રા પરિપૂર્ણ કરી અત્રે કૈલાસનગર, મગરામપુરા જૈન ઉપાશ્રયે ચતુર્થાંસ મંગલ પ્રવેશ કર્યાં છે.
કાંટાની માફક વળગી પડે છે,
D+0+0+0+0+7+0+
શ્રી નાગેશ્વર તીર્થે પધારો
શ્રી નાગેશ્રવર તી ભારતમાં એક જ શ્રી પાર્શ્વનાથ ભ્ર. ની કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણા સાત ફણાધાર કયેત્સરૂપે પ્રચીન પ્રતિમાજી બિરાજે છે.
દ્વારા યાત્રિ નાર્ય પધારે છે. એનશા ધર્મમાળા નિંગની સર્વદા છે, પાકને ખાળવા માટે એમના સ્ટેશને ના આલેટથી બસ સસ મળે છે. અગાઉ સુચના આપવાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે પુખ્શ વ્યવસ્થા છે. (ફોન નં. ૩ આલાટ) —વિ. દીપચંદ જૈન સોરી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી
P. O, ઉન્હેલ ( સ્ટે. : ચૌમહલા [ રજસ્થાન ]
પરંતુ સદ્ગુણા તો રત્નાની પફ મેળવવા શ્કેલ છે.
+++++
+0+0+0+0
.