SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૫-૧૮* ૧૯૪ શિંકાને વફાદાર, કાયદાના નિષ્ણાંત, તન, મન, ધન, સમયનો ભાગ આપે તેવા સેવાભાવી ટ્રસ્ટી નાવા જોઈએ. સ્વભાવે રાળ, પ્રમાણીક અને પાપના સર હાય તેવા દાવા જોઈએ. | (૪) તીર્થ માં ઝગડા ઊભા ન થાય તે માટે તીયની તમામ માલિકીની જગ્યાની ચારે બાજુ પાકો માટે ઊંચા ઉપર લાખ’ના ઊભા ભાલાવાળે ગઢ કરાવવા જોઈએ. જેથી તીની માલ− મિક્ત અને ચત્રાળુઓના જાન-માલમિલ્કતની સલામતી રહે, “એનેાની ઈજ્જત જળવાય, તીમાં અસમાજિક તત્ત્વ આવી રાડ, ભાંગતા તાકાનો, ધારી, લૂ, દાદાગીરી કરી શકે નહી.. (૫) દેરાસર તીર્થના ફલ-વિકાસ ભાયક પવિત્રતા ખાતર તેમજ આત્મ પાળુ માટે પ્રભુભક્તિ માટે, જૈન સરકાર અને જૈન સંસ્કૃતિના રફાળુ માટે, ન બાળકમાં ખુમારી ટકાવવા, આરાધના માટે સમામ તીર્યામાં યાત્રાળુઓના અવર જર રહે માટે જૈન પાઠશાળા જૈન છાત્રાલયા, વૃદ્ધાશ્રમો, જૈનબાળાશ્રઞ, પૂછ્યા માટે શ્રા, સયમ નત્રિમ શાળાઓ, તપાવન જેવી સ્થાઓ ઊમ કરવી તે. | (૬) યાત્રા એની અવર જવર વધે માટે વધુમાં વધુ સસ્તી સુવિધાઓ સારામાં સારી રહેવા, જમવા, ધર્મધ્યાન માટેની અગવડો પુરી પાડવી જોઈએ. (૧૫) નીની પવિત્રતા મહત્ત્વ જાળવુ જ હાય. તો હવે એક નક્કી કરવું જરૂરી છે. નવાં તીર્થોં મનાવવા નર્હ, પ્રાચીન તીર્થોના જિર્ણોદ્ધાર પ્રથમ કરવા. | (૧૬) એક તીથ માં અનેક ધમ શાળા-ઉપાય-જનશાળા થાય તેમાં તીના વિકાસ આવક વધે છે, જ્યારે રાસર વધે તેમાં વહીવટી ખર્ચ વધે છે, મુળ પ્રતિમાજીનું મન ઘટે છે, યાત્રાળુઓનુ મિલન થવાને બદલે વિસર્જન થાય છે. જેથી કોઈ પંચ ની'માં દેરાસરો-પ્રતિમાજી વધારવા કરતાં, નવાં પ્રતિમાજી પધરાવવા કરતાં જૈન ધર્મની પ્રાચીનતા-સંસ્કૃતિના પુરાવા પ્રાચીન ચમત્કારી જૈન પ્રતિમાજી અપૂજ ન રહે તેની આશા ના ન થાય તેની કાળજી લેવામાં આવે તેને ચાગ્ય સ્થળે પધરાબકામાં આવે તે જરૂરી છે. (૧૭) હવે શિક્ષિત મોટા ભાગના વર્ગને ધર્મ પ્રગેની શ્રદ્ધા ઘટતી જાય છે, પૂજા કરનાર વ ઘટતા જાય છે જેથી તીર્થાં વધારવા કરતાં પ્રાચીન ની રક્ષામાં અને તેમાં કઈક બાકણું ઊભું કરવામાં કઇક નવુ આયાન કરવામાં રસ લેવાની જરૂર છે. જે આ રીતે નહી" થાય તે લાખા રૂપિયાના ખર્ચે, નાના બેગ એક નવુ તીર્થ ઊભુ થશે ત્યાં એક જૂની તીથ ગુમાવું અને ન તીના નામે ઝગડાનો અત આવશે નહી અને આ રીતે થશે તા માનવમાત્રને તારનાર ની માનષમાત્રને ડુવાકનાર બની જશે, શાન્તિનુ ધામ ઝગડા શાન્તિ ધર્મનુ ધામ બની જશે, (૧૮) જે તીર્ષોંની નજીક જૈનોની વસ્તી જ ન હોય જ્યાં યાત્રાળુઓની અવરજવર જ થતી ન હેાય, જ્યાં સમાજિક ગ્ય સ્થળે કાનુનત્ત્વોના ત્રાસ હૈય તેવાં સ્થળેથી પ્રાિ ને અન્ય કોઇ તીમાં પધરાવી તે જગ્યા કારી બેચ મોની કરવી જોઈએ. સાંધવા : (૭) ચારે બાળુ વાહનો, પાકા રોડાથી નીચને અને વધુ અને ની સુર્વિધાઓ ઊભી કરવા પ્રયત્નો કરવા એકએ (૮) તીધે માં સત્તત પૂજ્યાના વિદ્વાર કાયમી હાજરી ઢાવી નીય રક્ષા માટે સૌથી શ્રેષ્ઠ સરળ ઉપાય છે. બીન ખાઁળ કાર્ય છે તર વ દરેક તીર્થમાં જુદા જુદા સમુદાયના પૂજાનાં તેમાસા થાય છે તથા પીમાં બાચાર ભાવના થાય નાડી” (૯) દરેક તીર્થમાં વારાફરતી ઉપધાનતપ, એળી, શિબિરો તે થાય તા તે તીથમાં માટી આવક થાય વિષ્યમાં તે તીય છે તેના પુરાવા માટે આ બધી જ વિગતા કામ લાગે, (૧૦) નીનની ખાયક, સગવત, રક્ષણ માટે બડાર દુકાને કરી જૈનો મ તો જેનાને રહેવા-દુકાન માટે સસ્તા ભાડે જમ્યા પાય થી યમી સામિક ગતિ. | (૧૧) ની માં તેની આજુબાજુ જગ્યા રાખી વીર્યના પવિત્રતા અને સારા વાતાવરણ માટે પ્રભુ પૂજા માટે જરૂરી ફ્રા બાબ હતાં જ જોઈએ જેથી તે વાની ભાવક થાયજીવરક્ષા-તીની આવક, યાત્રાળુઓની સુવિધા માટે ગૌશાળા. (૧૨) ૧ પિપળાને હિંન્દુ લાડકા યિંત્ર માને છે, તે ઝાઠ • કોઇ કાપે નહી ખુબજ ઘટાદાર વિશાળકાયા શીતળાયા આપ આ બા ગાઢતાની ચારે બાજુ તથા નીના ચારે બાજુના હાથી બંને બાજુ પવાં જોઇએ. " (૧૩) તીમાં સારી જૈન લાયબ્રેરી, વાંચનાલય હેવુ' જોઇએ. (૧૪) નીયન પ્રવેશ દ્વારા એક જ વાં માટે લોખંડના દરવાને, પૈકી, તીકીયાત હાય. el (૧૯) તાર્યાની પતંત્રતા-શાન્તિ જાળવવા દરેક રાત્રાળુઓને પ્રવેશતાં જ તેમનું નામ, એડ્રેસ નાંધી પ્રતિજ્ઞાપદ્મ ભરાવવું એ કે બન્ને રેન આચાર વિશય કોઈજ વનન કરીશું નહી, રંડીયા, પતાં વિગેરે માજરીખ, વ્યસની, વ્યત્રિંચાણી, જુગારના સાધનો, બીબીસ સાહિત્ય, સામારિકા લઈ જવા ઉપ! પ્રતિબંધ. બીભત્સ–ાબર ધોવાક, તિ ભોજન, અજા દ્વાર ઉપર પ્રતિંબધ. પુજા, ક્તિ, ભાવનામાં હાજરી ક્રૂરથા તે હું . (૨૦) જે ભગવાન મુળનાયક હોય તેમના કલ્યાણુકા વખતે ગુન્યાની સાનિધ્યમાં મહોત્સવ, ટ્રસ્ટીઓની ફેજીત હાજરી, મેળા મિશન જેવુ" યાજન લે. પ્રવીણભાઇ મહેતા ********** લૂપ હું જેમ જલ્લીને દુર્ગંધને પણુ સુગધ કરું છુ, તેમ તું પણ દુનને રાજન બનાવવાની કોશિશ કે જે, *** રા *** ******
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy