SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ on મને. R. 2589 'Regd. NO.BV, G. 20i JAIN OFFICE: P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) C/o. 29919 Tele. 0. જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/- વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી: રૂ. ૫૦૧/ કે viાન TH -- ! રવ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ ) વદ ૬ વીર સં. ૨૫૧૫: વિ. સં. ૨ ૦૪પ વૈશા જેન’ વર્ષ ૮૬ તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક : તા. ૨૬ મે ૧૯૮૯ શુક્રવાર મહેન્દ્ર ગુલાબચંદ શેઠ અંક: ૨૦ * મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્યો જૈન ઓફીસ, પિ છે . નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧ સાહિત્યક્ષેત્રે આપણે કયાં? તીર્થોના ઝગડા ઉભા ન થાય તે માટે શું? (૧) જૈનોના એક સંપ્રદાયનું તીર્થ મંદીર હોય તેની નજીક પાકા અને સાહિધ એ મનુષ્યને એ મિત્ર ગણાય છે, | મંદીર કે તીર્થ જૈનેને બીજા સંપ્રદાયે ઊભુ કરવું/પરિણામ જે દિવસે અને રાત્રે ચોવીસે કલાક મનુષ્યની સાથે રહી શકે. | જતાં હદના તથા અન્ય ઝગડા નોતરવા જેવું છે અને મારૂતે - તેને તમે ગમે ત્યારે છેડી દે, તેને સાથ છોડી દો તો તેને એવુંજ માનવું છે કે અજૈન મંદીર કે તીર્થ ડે ન તીર્થ ખોટું લાગતું નથી, અધી રાત્રે તમે તેને સાથ શે તો તે | કે મંદીર ઊભુ નહીં કરવું જેથી ધર્મના નામે ઝગડા અધર્મ ન સાથ આપવા તૈ પર રહે છે. તેને “ઓવરરેડી” કઈ પણ પળે | થાય. લેકોને ધર્મ પ્રત્યે અરૂચિ ન થાય. આ વાત પ્રચાર દ્વારા સાથ આપે તેવે મિત્ર ગણી શકાય. પુસ્તક અને સાહિત્ય ઘણું | દરેકને સમજાવવા જેવી છે જેથી કે આવું કૃત્ય કરે જ નહી પ્રકારનું હોય છે કેટલુંક સાહિત્ય અથવા પુસ્તકે મનોરંજન | અને કેમ કે સંપ્રદાયિક ઝગડા ભવિષ્યમાં મંદીરની માલીકી કરનારા હેાય છે, કેટલાક ઐતિહાસિક હોય છે, કેટલાક સામાજિક | માટે થાય જ નહીં. હોય છે તે કેટ: ક 'પુસ્તકે ધર્મ અને તત્ત્વજ્ઞાનના હોય છે. | (૨) જેન દેરાસર કે તીથમાં છે તેની માલિકી કાયમી અનુભવી પુરૂષ ને ધર્મને જ સાચો મિત્ર કહ્યો છે, કારણ બધા પુરાવા માટે જૈન તીર્થ ઇતિહાસ સચિત્ર દળદાળ અ કે પ્રગટ મિત્રો સાથે છેડ દે, પણ ધમ ખરે વખતે મદદગાર થાય છે. થવા જ જોઈએ, જેમાં નીચેની વિગતોને ખાસ ઉલાખ થવો તેમજ ધાર્મિક સાહિત્ય અથવા પુસ્તક પણ અશાંતિમાં શાંતિ જ જોઈએ. ' આપનાર, અથવા માર્ગદર્શન આપનાર બને છે, છતાં મનુષ્યને | મુળનાયક પ્રતિમાજી કયાં? કુલ કઈ કેટલી પ્રતિમા છે? શું તેની રૂ ના બીજા હોય છે. પરિણગામે ધાર્મિક સાહિત્યને ફેલાવે દાગીના છે? પ્રતિમાજીનું સચિત્ર સંપૂર્ણ વર્ણન. તેની પ્રતિષ્ઠા ક્યા સ્વાભાવિક રીતે ઓછો થાય છે. પૂજ્ય યીએ ક્યારે કરાવેલ? કયાં જૈન સંઘ-વ્યક્તિએ આયોજન આપણા જે . (ધમના) પુસ્તક અને સાહિત્ય ઉચ્ચ પ્રકારનું | કરેલ? વહીવટકર્તા ટ્રસ્ટીઓ અને તેનાં સરનામાં તીર્થ છે સુવિધા, ગણાય, છતાં સમાજને તેની જોઈએ તેવી કિંમત સમજાતી નથી. | મિલ્કત, જગ્યાનું વર્ણન, આથી કયારે પણ તીર્થમાં કઈ ભષ્ટાતેમાં યે સાનક સી સંપ્રદાય જેને બીજ ખર્ચા ઓછા છે, તે | ચાર ચાલતો હોય તે દ્રસ્ટીઓને યાત્રાળુઓ જણાવી છે. તેમજ સાહિત્ય ક્ષેત્રે કારૂં અનુદાન કરી શકે તેમ છે, પરંતુ તેમાં | કઈ ચીજ વસ્તુ, દાગીના, પ્રતિમાજી ચેરાયાં હોય તે ખ્યાલ સાહિત્યની મૂખ ખુબ ઓછી છે. થોડું ઘણું સાહિત્ય બહાર પડે | આવે અને કયાંય ચિરાયેલ વસ્તુ પકડાઈ હોય તે તે મેળવવામાં ' છે તે કઈ રીતે પ્રકાશિત થાય છે અને પ્રચાર પામે છે તે જોઈએ | સરળતા રહે. દરેક ચીજ વસ્તુ ઉપર ઉ ડુ કતરેલ ખામ હશે વિચારીએ તે ખ્યાલ આવશે. કેટલાક લેકે પોતાના ગુરૂની ! તે ઈરાદા પૂર્વક સજજને તે વસ્તુ લેશે નહીં. ( અનુસંધાન પાના ૧૫ ઉપર ) | (૩) તીર્થ રક્ષા માટે પિતાના ધર્મ-શાસન સંપ્રય, પ્રણા.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy