SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૫-૧૯૮૯ i કરોડ રૂપિયાનું ભંડોળ પણ જમા કરી શકાય. આ બધી | લક્ષણ નથી. નિજાનન્દને માણવા વિમાન પ્રવાસ કરતા અને પ્રવાસ ગણતરીપૂર્વક તે આ પ્રવાસનું આયોજન થયું હોવાનું | વધુ જરૂરી છે. ટી.વી.-વિડીયો વગેરે સાધને વાપરવા હભેગી. સ્પષ્ટ જણાય છે. પુરુષ નહિ, પરંતુ સાચા યેગી પુરુષ બનવું જરૂરી છે. જગતનું કલ્યાણ કરનાર સાધુ તે ખરેખર આંતરિક સાધ- ] “અવતાર' જેવી ફીલમ જેમને વી.સી.આર. પર નવી ગમી નામાં ડુબેલો હો જોઈએ, તે માત્ર ધર્મપ્રચારક નહિ, પણ | હાય, (અભિયાનના અહેવાલ પ્રમાણે), રાજકપૂર જેમનો પ્રિય હીરો પિતાના વિશુદ્ધ આચાર દ્વારા ધર્મ પ્રભાવક હવે જોઈએ. | હાય, (વાહ! ભગવાન મહાવીરદેવના ધર્મ પ્રચારક હીરો ત્રિપુટીએ જેમની ખૂબ પ્રશંસા કરેલી છે તે રમણ મહષિએ ! “મહાવીર નથી પણ “રાજકપૂર છે અને છતાં જેઓ મહાવીરના શું કર્યું હતું ? તેઓ એકાંતમાં રહેતા હતી અને સાધના | ધર્મનો પ્રચાર કરવા પ્લેન દ્વારા સતત પ્રવૃત્તશીલ છે!!) આગ, કરતા હતા. જેણે ખરેખર સાચા મુનિ તરીકેની નિગ્રંથદશાને આવારા, શ્રી ૪૨૦ જેવી ફીલમો જેવાના જેઓ શોખીન હોય, અનુભવ કર હોય તેણે હિમાલયની ગુફામાં ય જવાની જરૂર | આવા સાધુપણામાં રહીને સાધુતાને સરિયામ નાશ કરનારા નથી અને પરદેશ પ્રવાસની પણ જરૂર નથી. તેમણે તે આત્માની માણસ હવે “સાધુ” તે નથી રહ્યા, પરંતુ સાચા ધમ પ્રચારક ગુફામાં પલાઠી લગાવીને બેસવું જ રહ્યું. અને તે માટે આ બધી પણ નથી રહ્યા. સાધુપણામાં હિન્દી ફિલ્મો વી. સી. મારા પર બહિદેખાવની જંજાળ છેડવી જ રહી. જેનારાઓ માટે છુપી રીતે “લ્યુ ફિલ્મ જોવાની પણ શંકા બંધુત્રિપુટી સામે જાગેલા વિરોધનું મુખ્ય કારણ એ હતું | ઉપજે તે તેમાં હવે નવાઈ ન ગણી શકાય. આવા માણસો મહાકે જેણે સાધુવેશમાં જીવવું હોય તેણે તે વેશના નીતિ-નિયમોને | વીરના ધર્મને શે પ્રચાર કરશે ? વફાદાર રહેવું જ જોઈએ. જેમ કેંગ્રેસ પક્ષમાં રહેવું હોય તેણે | ત્રિપુટીએ આક્ષેપ કર્યો હતો કે, “જૈન સાધુઓમાંથી સેંકડો કેગ્રેસના નિયમોને માનવા જ રહ્યા અન ન માનવા હોય તે | સાધુઓએ દીક્ષા છોડી દીધી છે” વાત કેટલાક અંશે સાચી છે. તેણે કેંગ્રેસ છોડી દેવી જોઈએ. દરેક સંપ્રદાય અને સમુદાયોમાંથી કાળે કાળે દીક્ષા કે સંન્યાસ ત્રિપુટીએ હે બાહ્ય-પ્રતીક (ઓઘે) છોડી દીધેલ છે, તેથી | છોડવાના પ્રસંગે અવશ્ય બન્યા છે. પણ જૈન સાધુપણામાં રહીને વિરોધ મુખ્યત્વે તે શમી જાય છે, પરંતુ તેમણે સાધુપણામાં | તમારી જેમ મર્યાદાઓને નાશ કરે, ફિલમ જેવી, પ્રીઓના તેિની ભાવનાને-એ-મિએમ કરી જે અપવિત્ર સંસ્થા ઉભી | ગાઢ પરિચયમાં રહેવું, દાઢી કરવી, સ્વગુરુઓની નિંદા કરવી, કરી છે. તેને પણ ત્યાગ કરે જોઈએ. અને તેમનામાં શક્તિ વગેરે પ્રવૃત્તિઓના આચરણ કરતા નહિ હોય અને તેના હોય તે રજનીશની માફક ઉભું કરવું જોઈએ. હજી સાધુ | ખોટા બચાવ કરવા, અને જાતના બચાવ મા બીજા જેવો સફેદ વેશ ધારણ કરીને, લેકના મનમાં પેદા થતા સાધુ | સાધુઓની વિરૂદ્ધમાં હલકી વાતે પ્રચારવી, એના કરતા તે તરીકેના ભ્રમને લાભ લેવાનું તે બંધ કરવું જોઈએ. ત્રિપુટી | પિતાની સંયમ–પાલનની અસમર્થતાના કારણે સાધુવેશને છોડીને સુપેરે જાણે છે કે જે જગતના માનપાન અને સુખ-સગવડો | સારા ગૃહસ્થ તરીકે જીવનારા તે માણસ ખૂબ જ સારી ગણાય. મેળવવા હશે, તે “ધ” ભલે હોય પરંતુ સાધુતાને દેખાવ | કમ સે કમ તેઓ દંભને આંચળો ઓઢીને સમાજને છે કરતા તે તે ઉભે જ રાવ રહ્યો. જે આ બ્રામક વેશ પણ છેડી | નથી અને નકલી સાધુવેશ ઉભું કરીને લેકેને “મમાં તે દેશું તે પછી અમને કેણ સાંભળવા આવશે? અમને માનપાન | નાંખતા નથી. કોણ આપશે? ત્રિપુટી જે નિર્ભયતાને દાવો કરે છે તે તેઓ | પિતાના વિમાન અને વાહનના ઉપયોગને સાચે જીવવાના સૂટ-બૂટ પહેરી લઈને ધર્મ પ્રચાર કરવા નીકળી પડે તો પછી આ એક પ્રયાસરૂપે ત્રિપુટીએ આક્ષેપ કરે કે બીજા સાધુઓ તેમને કેટલો આદર અને આવકાર મળે છે, તેની ખબર પડી જાય! | ડાળી વાપરે છે. વિહારમાં મોટર, ટ્રક કે વાહને બી પાસે - જે ત્રિપુટીમાં પ્રચારની સાચી ઝંખના હોત તે લંડનવાળા| રખાવીને તેમાં પિતાને સામાન વગેરે રખાવે છે.” ત્રિપુ ને આ નટુભાઈ શાહે બતાવેલા પાદવિહારને યોગ્ય માર્ગને તેમણે પ્રયાસ વાહિયાત હતે. કેમકે જેઓ ખોટું કરે છે તે ને ખોટું સ્વીકાર કરી લીધો હોત. તેથી સંયમના સિદ્ધાંત પણ જળવાઈ| કરતા. તમે સાચું અને સારું વર્તન કરી દાખલો બેસાડી હતે. જાત. પણ મૂળમાં ચારિત્ર પાળવા જ અસરથ બની ગયેલા | “ ભગવાન મહાવીર પણ નૌકામાં બેઠા હતા અને વજનવામીજી ત્રિપુટી બિચારા સાડા છ હજાર કીલોમીટર ચાલવા જેટલા હવે | પણ મન્નશક્તિથી ઉડીને વિમાનમાં ગયા હતા. તે પ્રચાર તે શકિતમાન પણ કર્યાં હતા ? માટે આજે સાધુ વિમાનમાં જાય તો શું વાંધો?' એવી દલીલ નિજાનન્દની મસ્તી માણવાની વાત કરનારા માણસેના આ | સાંભળીને ખરેખર ખેદ ઉપજ હતે. - ૨૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦% સંસામાં ભ્રમણ કરતા જીવરૂપી મુસાફરને સતત્ સતસમાગમ અતિ દુર્લભ છે. આવી તકને સાર્થક કરવી. જજ હ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે . . "| રખાવીને તેમાં ૧ ભાગને તેથી સંયમ,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy