SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કૌન . 1. ૧૨- ૨ * * ત્રિપુટ આટલી હદે કેમ પહોંચ્યા....? એને અભ્યાસ કરતા | ભક્ષ્યાભઢ્યના નિયમો પણ પાળવાનું અસંભવિત છે, અને સ્ત્રીઓ જાણવા મયું કે આજથી ચાર વર્ષ પહેલા ઇરલા (મુંબઈ)માં | સાથે વિશેષ પરિચયમાં રહેનાર માણસ મનને નબળા પડે અને તેઓ ચા મસ હતા ત્યારે તેમનું લીવર બગડ્યું. ડોકટરને અંતે સાધુ મટીને લગ્ન પણ કરી નાંખે છે તે પૂર્ણ સ્વાભાબોલાવ્યા. ક્ષ જ થયા બાદ ડોકટરે સલાહ આપી કે, “હવે જો | વિક છે. માટે જ જૈન સાધુ માટે પરદેશગમન અને સંસારપ્રવેશને તમે મા વગર પ્રવચન આપશે તે લીવર વધુ બગડશે.” | સ્વતંત્ર ઘટના કહીને સાધુના પ્રદેશ પ્રવાસને થાર્થ ઠરાવવાના અને.. માવતું હતું તે વૈધે બતાવ્યુ” એ રીતે માઈક શરૂ | પ્રયાસ બુદ્ધિની નરી જડતા જ સમજવી રહી. પરદેશપ્રવાસ થયું. પછી માઈક વપરાય તે લાઈટમાં શું વાંધો ? અને લાઈટ કરી ચૂકેલા શ્રી ચિત્રભાનુએ પણ જાહેર કરેલું કે, “ પરદેશમાં અને લીફ માં શો ફરક? આમ ત્રિપુટી મુંબઈના અન્ય ચાતુ- સાધુના નીતિ-નિયમો પાળવાનું ઘણું મુશ્કેલ છે.” આથી પણ સમાં લીફટ વાપરતા થયા ત્યારે પણ લેકમાં ચકચાર જાગી | આ વાત વધુ વિશ્વસનીય બની રહે છે. હતી. | ગામડાંઓમાંથી જૈન ધર્મને નાશ થઈ રહ્યા અને તેના સાથે માથે ઓડિયો-વિડીયે કેસેટો ઉતારવાનું અને ભકતેને | કારણ તરીકે જૈન સાધુના વાહન પ્રવાસની મનાઇ હોવાની ત્રિપુઆપવા-માવવાનું શરૂ થયું. આમ લાઈટ-માઈકથી શરૂ થયેલી ક્રાંતિયાત્રા કે ભ્રાંતિયાત્રા) ફલાઈટ સુધી પહોંચી ગઈ અને જે ખરેખર ધર્મનાશ થઈ રહ્યો છે કે થયે છે તે તેનું પતનની આ પ્રક્રિયાનું પૂર્ણવિરામ પ્રણય અને પરિણય સુધી સાચું કારણ મોટા ભાગના સાધુઓમાંથી અને શ્રવકમાંથી સાચી પહોંચી જાય તે ય હવે કશી નવાઈ પામવા જેવું નથી. સાધુ- સાધનાને નાશ થઈ રહ્યો છે તે છે. સાધના અભાવને ધમનાશ પગાની મદાના ભંગ દ્વારા એક પગથિયું નીચે ઉતરનાર સાથે સાંકળ બિલકુલ ગલત છે. પગથિયા પણ નીચે ઉતરી જાય તેમાં આશ્ચર્ય શું ? | જે સાધુઓ પિતાની સાધુતામાં સ્થિર રહે, એટલું જ નહિ અમે કક્ષા છોડી નથી ને છોડવાના નથી” એ ત્રિપુટીને પાદવિહાર દ્વારા અનેક ગામડાઓમાં ફરતા રહે તે ધર્મ જીવતા વારંવારને દા જુઠ્ઠો સાબિત થઈ ચૂક્યા છે. ત્રિપુટી હવે જાગતે જોવા મળશે જ, સાધુઓને પાદવિહારને બદલે વાહન સંપૂર્ણ સંસારી (અલબત્ત, લગ્ન વગરના) બની ગયા છે. પણ વિહારની છૂટ આપવામાં આવશે તે તો સાધુ. વાહને અને મળેલી માહિતી પ્રમાણે ત્રિપુટીમાંના સૌથી મોટા મુનિ. પ્લેન દ્વારા મોટા મોટા શહેરોમાં અને વિરે માં શિયા ચન્દ્રજી નાજથી વર્ષો પહેલાં એકવાર ખરેખર દીક્ષા છોડી ચૂક્યા કરશે. ગામડાઓમાં જવાનું પછી કેને ગમશે ? અને બંધુત્રિપુટી હતા. અને ૫૦ ૫૦ શ્રી ભદ્રગુપ્તવિજ્યજી મને મળવા પણ પ્લેનમાં શું પૂના બાજુના નાના નાના ગામોમાં હવે ધર્મપ્રચાર ગયા હતા. પણ પાછળથી તેમણે ફરીથી સાધુતાને સ્વાંગ સજી માટે જવાનું પસંદ કરશે ખરી..? પાદવિહાર સાધુ માટે ફરલીધે હતા છતાં પિતાની જાતને નિર્ભય જણાવનાર કીચન્દ્રજી જીયાત હોવાથી જ ગામડાઓમાં હજી પણ ધર્મના અંશે જીવતા આ સત્યને જાહેર સ્વીકાર કરી શકશે ખરા? જોવા મળે છે. જેઓ સાધુપણામાં પણ રાત્રે દસ-દસ વાગ્યા સુધી સ્ત્રી- ખરેખર ગામડાઓમાં ધર્મનાશનું સાચું દુ:હોય તે પાદ. ભક્તોનેટથી હળી-મળી શકતાં હતા તેના ત્રિપુટીના ચારિત્ર્ય વિહાર દ્વારા જ ગામડાઓમાં ધર્મપ્રચારનું બજન કરવું અંગે તેમ ચારિત્ર અંગે કોઈ શંકા નથી”આવા અજ્ઞાનમૂલક અને જોઈએ. પણ ત્રિપુટી ‘પ્રવચનકાર બન્યા બાદ વલસાડ-તીથલ અદ્ધરિયા ધિાને સંજય વેરા જેવા કરે ત્યારે તેમને કેમ સમ. અને મુંબઈ સિવાય, પ્રાયઃ બીજે કયાં ય વિચર્યો નથી. રાજજાવાય કે ખામાં ગરબડ જરૂર છે મારા ભાઈ....! ! સ્થાન, યુ.પી , એમ.પી. આદિ રાજયમાં ગયેલ નથી. ધર્મી પ્રચારના ચિન ભાનુનું પરદેશગમન અને તેને સંસાર પ્રવેશ આ સાચા ઈચ્છકે સુખ-સગવડ ભરેલા તીથલના અ શ્રમને છોડીને બન્ને અલગ અલગ અને સ્વતંત્ર ઘટનાઓ છે.” આમ કહેનારા | પાદવિહાર દ્વારા ગામડાંઓમાં ઘૂમવું જોઈએ. ૧ણ ત્રિપુટી પાસે લેખકને ગેમ સમજાવવું કે ભલે તે બન્ને સ્વતંત્ર ઘટના હોય! ! હવે એ આશા રાખવી તે ઝાંઝવાના જળ જેવી નિરર્થક છે. પણ તેની પાછળ પણ કેઈક સાંકળ જરૂર છે. | ત્રિપુટીના પરદેશપ્રવાસની પાછળ ધર્મ પ્રચારની ઈચ્છા કરતાં પર જૈન સાધુ માટે બ્રહ્મચર્યનું પાલન કરવા નવ વાડાનું પાલન દેશમાં ઘૂમવાની-મહાલવાની અને દેશ-વિદેશ કે દુનિયા જોવાની ખૂબ જરૂરી છે, જેને શાસ્ત્રો કહે છે કે સાધુએ નવ વડાને જ ' કુતૂહલવૃત્તિ જ કામ રહી હોવાની ગંધ વધારે આવે છે. ધમ બ્રહમચર્યામજીને પાળવી જોઈએ. પરદેશમાં પ્રવાસ કરનારાઓ માટે પ્રચારના રૂપકડાં બહાને ફેરેનમાં ફરવાનું મળે અને તીથલના નવ વાડોનું પાલન તે શું! પણ આહાર-વિહારમાં જૈન શ્રાવક તરીકેના આશ્રમ માટે લંડન , આફ્રિકા વગેરે દેશ માંથી બે-ત્રણ મિાહ એટલે અજ્ઞાન, જેમ સૂર્યથી અંધકાર ટળે છે, તેમ જ્ઞાનરૂપી સૂર્યથી જ અજ્ઞાન રૂપી અંધકાર ટળે છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy