SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No.BV, G. 20 JAIN OFFICE : P. Box No 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. O. C/o. 29919 R..25869 873 ‘જૈન’ વર્ષ ૮ ૬ ૧૮ સ્વ. તંત્રી : ગુલામચંદ્ર દેવચંદ શેઠ તંત્રી–મુદ્રક -પ્રકાશ —માલીક : મહેન્દ્ર લાચંદ શેઠ આફીસ, પાછેં. • . ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, } } ပြာ સમાચાર પેજના : રૂા. ૫૦૦/ વાર્ષિક લવાજમ : રૂા. ૫૦/ માન સભ્ય ફી : રૂ।. ૫૦૧/ વીર સં. ૨૫૧૫ : વિ.સ', ૨૦૪૫ વૈશખ સુદ 9 તા. ૧૨ મે ૧૯૮૯ શુક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦ અંક ઃ પતનની ધંધુત્રિપુટીના અદ્ જૈન સંઘ’ની સ્થાપના દ્વારા જૈનશાસનની પરંપરા તાડી-શથીલાચારાને પેટને સયાજીત પત્ન : જૈન સામે સચેત થવાની જરૂર ભીતરમાં દષ્ટિપાત જૈપુટીના નામે કુખ્યાત માજી જૈનમુનિઓ શ્રી મુનિ | એ વધારે ખતરનાક છે. અને માટે જ ત્રિપુટી ‘મુનિ’ તરીકે મટી ચન્દ્રજી, શ્રી કી ચન્દ્રજી અને શ્રી જિનચન્દ્રજીના વિદેશપ્રવાસના ગયા હોય તે ય આવકા નથી જ. પ્રશ્ન છાપાઓમાં ભરે ચકચાર જાગી હતી. જ્યારે એક મિત્ર આગળ મે એક વાઘમાં જ મારા પ્રતિભાવ આ રીતે આપેલા જે વિનાશકાળે વિપરીત બુદ્ધિ' અને એ વાત આજે સાચી સાબિત થઈ ચૂકી છે બધુત્રિપુટીએ ‘આદ્યા’ અને ‘દાંડા’વગેરે જૈન મુનિ તરીકેના બાહ્યપ્રતિકા તજી દીધા છે અને પ્લેનમાં કલકત્તા, મદ્રાસ અને હેાગ વગેરેના પ્રવાસે ઉપડી ગઈ છે. ત્રિપુટીના અસલી સ્વરૂપને બેનકાબ કરતા અહેવાલ શીલા ભટ્ટે અભિયાનમાં (૨૦-૨-૮૯) રજુ કર્યાં હતા. ત્યારે જ વેપુ ટીનુ' અતરંગ જીવન ખુલ્લુ પડી ગયું હતું. ય વલસાડના જૈન યુવાન ચન્દ્રકાંત ગાંધીએ જણાવ્યુ હતું. કે, ત્રિપુટી નવકારશી નથી કરતા. કપડાંને ઈસ્ત્રી કરે છે. દાઢી કરે છે. પલંગ વાપરે છે. ફ્રીજની વસ્તુઓ નિ:શંકપણે વાપરે છે. ક઼ીજના શખત પીએ છે. પ્રતિક્રમણ કરવા તે બધાયેલા નથી રાત્રે સીઆને હળે-મળે છે. મેટરમાં કરે છે, વિડીઓ ની સ્મા જુએ છે. કાચા પાણીથી એઠા વાસણા ધુએ છે. જેને જે કરવું હોય તે વ્યકિત તરીકે કરવાની છૂટ છે, પણ જો જૈન સાધુ બનીને જીવવુ હાય તા આ બધા ધીંગ ચલાવવા દેવાય નહીં' બધુત્રિપુટીએ રહ્યપ્રતીક (આદ્યા) તજી દીધા છે. તથા હવે જૈનમુનિ તરીકેના તેના પ્લેન પ્રવાસી જૈનસાધુની આચાર સહિતાના ભંગના પ્રશ્ન રહેતો નથી પરંતુ સ્થાનકવાસી શ્રી સુશીલ મુનિ સાથે ત્રપુટીએ મળી જઇને નવા ‘હુ ૬ જૈન સતની સ્થાપનારી છે અને તેમાં નબળા મનના બનેલા અન્ય સુનિઓને તેડી દવા માટેના પ્રયત્નો પણ આરબી દીધા છે. ત્રિપુટીના મુનિવે –ત્યાગ કરતાં અને આચારસંહિતાના ભંગ કરતાં વધારે ચિાતક ઘટના ! મારી દૃષ્ટિએ અઃ જૈન સંઘની સ્થાપ્ના છે. કારણુ કે જે મુનિએ આચારની બાબતમાં શિથિલ અયા હશે તેમને માટે એક આધાર, એક આસરા ઉપલબ્ધ બની ગયા. ત્રિપુટીના સાધુપણુાના ત્યાગ કરતાં ય એમણે જૈન સિદ્ધાંને પર પરા વિદ્ધ ચીલો ચીતર્યાં છે ચન્દ્રકાંવભાઇને ઉકળાટ વાસ્તવિક હતા. જૈન મુનિ તરીકેના નીતિ-નિયમાના ત્રિપુટી સ'પૂર્ણ ભંગ કરી ચૂકી હતી. પરંતુ તેના રીફાઈન્ડ કુત ભરી દલીલા દ્વારા સતત બચાવ કરતી હતી વધુ ખાટુ' ગણાય, જૈન મુનિવેશમાં જ ત્રિપુટીએ જે રીતે સાધુતાના ભગ કરેલા તે જોતા તેઓ સાધુવેશમાં હતા ત્યારે ય ‘સાધુ’ તે ન જ હતા. તેમનુ ભાવમૃત્યુ તે કયારનુ થઇ ચૂકયું હતું. અત્યારે તેમના સાધુત્વની ભાહ્ય શ્મશાનયાત્રા જ ચાલી રહે છે. તે ∞ |
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy