SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૫-૧૯૮૯ ભગવાન મહાવીર લકત્તર પુરૂષ હતા. તીર્થ કરના આચા- | મનોવૃત્તિઓનું પ્રતિબિંબ નથી શું ? દુઃખ તે એ વાતનું રનો દાખલે લેનારાઓને પૂછવું જોઈએ કે મહાવીરદેવે છ થાય છે કે પૂ. સ્વ. આચાર્ય દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. જેવા મહિનાની અખંડ ઉપવાસ કર્યા હતા. ત્રિપુટીજીમાં ત્રણ દિવસના | મહાન ધર્મપુરૂષની નિશ્રામાં વર્ષો સુધી રહેવા છતાં તેમના ઉપવાસ કરવાની ત્રેવડ છે ખરી? અરે ! એક નવકારશી તે | ચારિત્રના કેઈ ગુણો ત્રિપુટીમાં ન ઉર્યા એટલું જ નહિ તે તમે કરી શકતા નથી, વાળને લાચ તે તમે કરાવી શકતા નથી. મહાન આચાર્ય આજે જીવતા હોત તે તેમને અને ત્રિપુટીના તમારા તે પાદવિહારમાં થોડાં કષ્ટો સહવાની પણ શક્તિ નથી રહી. | પિતાગુરુ પૂ. મુનિશ્રી ગુણભદ્રવિજનજી મઠના મામાને ભર કર વવામીજી મત્રશક્તિથી વિમાનમાં ગયા હતા ને? | સંતાપ પેદા કરાવનારું ઘોર અધઃપતને ત્રિપુટી થયું. વળી તમારામાંમત્ર દ્વારા એક ચકલી આકાશમાં ઉડાડવાની શકિત | કીર્તિચન્દ્રજી માતૃગુ (!) અને પિતૃઋણ (!) અદા કર્યાની જડી છે ખરી મન્નશક્તિ ચાલિત વિમાનમાં કેઈ હિંસા ન હતી. | વાર્તા (અભિયાનમાં) રજુ કરે છે. ત્યારે વિશેષ દુઃખ થાય છે. ત્યારે આજના વિમાનમાં ઘેર હિંસા (છ જીવ નિકાયની) છે | શું તમારા માતા-પિતા અને ગુરુએ આ દિવસો જોવા માટે જ. વળી આ બધા મહાપુરુષે અગપ વ્યવહારવાળા હતા. તેનું | તમને દીક્ષા અપાવી હતી ? અનુકરણ જિતવ્યવહારવાળા પુરુષોથી થાય નહિ. | ચિત્રભાનુના જમાના કરતા અત્યારે જમાને ઘણો આગળ નડીત પછી જેમ વર્ચસ્વામીજીને દાખલા લઈને વિમાનમાં | નીકળી ગયા છે, અનેક ઉત્તમ સાધુઓના સત્સંગની ધમાકૃતિને ઉડ્યાં, તે પરદેશ જઈને સ્થૂલભદ્રસ્વામીજીને દાખલ આપીને | કાળ અત્યારે જોવા મળે છે. અને માટે જ બંધુ ત્રિપુટીને ચારે છે કે વેશ્યાના ઘરમાં ચાતુર્માસ ગાળીને તેના ઉપદેશક | બાજુથી વ્યાપક વિરોધ થયો. એ વિરોધના પરિણામે ત્રિપુટીને અને ઉદ્ધક બની જશે તે તેના પરિણામ શા આવશે? આવું | બાહ્ય પ્રતિક (ઓ) છોડવાની ફરજ પડી. અંતે એટલું તે શાસ્ત્રજ્ઞાનપણું તે તારક નહીં પણ આત્મઘાતક જ સારું અથશ્ય થયું. નીવડશે કે ? ચિત્રભાનુજી કરતાં પણ બંધુ ત્રિપુટી-પ્રકર, વધારે ચકચાર સાચી વાત એ છે કે શાસ્ત્રજ્ઞાનની સાથે સાથે સ્વાર્થ. | જગાવી. ત્રિપુટીની પ્રવૃત્તિ વધુ નિંદનીય એ લા માટે છે કે વૃત્તિ અને ભગવૃત્ત જ્યારે ભળી જાય છે ત્યારે તે શાસ્ત્રજ્ઞાન ચિત્રભાનુ વ્યક્તિગત રીતે પરદેશ ગયા. અને ત્યાં તગત રીતે જ આત્મક યાણમાં લાભદાયી બનતું નથી, ત્રિપુટીના કિસ્સા- સંસારી થયા. પરત ત્રિપછી તે સુશીલગિન ચડાથી. માં અવાજ બન્યું લાગે છે.. . . --- - અ A' સ્થાને મ હાવીરના શાસનને જૈનારમાં “ આગમવ્યવહાર” અને “જિતવ્યવહાર” બે | એક નવા સંપ્રદાય રચી રહ્યા છે, પરંપરા રાવે છે. જે અતિ વિશિષ્ટ કક્ષાના સાધુ પરાને આગમ. | સુશિલમુનની આ સ્પ, ચંચિકાગિરી છે. 2 બ. સ્થાનક વ્યવહાર કહેવાય છે અને સામાન્ય કક્ષાના મુનિઓ માટેના નીતિ |વાસી તથા સૂપૂજક અને તેરાપંથી તથા દિગ પર સંપ્રદાયો રયાળ વિકાસ | માંથી પિતાને અનુકૂળ સાધુઓની તફડંચી કરીને તેમને પિતાના નિયમો અગમવ્યવહારહારી મુનિઓ માટે ફરજિયાત હોતા નથી. મિશનમાં જોડી દેવાની આ પ્રવૃત્તિથી જૈન સં ને પારાવાર ત્રિપુટ જ્યારે સાધુવેશમાં હતા ત્યારે ય તેઓ આગમ નુકશાન થશે. તેથી તેમની આ નવા સંઘની સ્થાપના અને વ્યવડારી મુનિ તે ન જ હતા. પરંતુ તેમણે કરેલે મર્યાદાઓનો શિથિલ જૈન મુનિઓને પિતાનામાં જોડી દેવાની ચાલબાજીઓથી નાશ જોતાં તેઓ જિતકરુપી (સાધારણ) મુનિપદને પણ લાયક | સમગ્ર જૈન સંઘ-સંસ્થાઓએ સાવચેત થવું જ રહ્યું. નહીતર ન હતા. રાથી વજીસ્વામી વગેરેને દાખલા પિતાના સ્વાર્થને સાચા-પ્રાચીન-જૈન સંઘનું ભારે અહિત થઈને જ રહેશે. .. , પિષવા માટે જ રજુ કરાયા હતા. માઇકથી આરંભાયેલી ત્રિપુટીની ભ્રાન્તિયા વા ફલાઈ અને અભિયમમાં કીર્તિચન્દ્રજીએ કહ્યું હતું કે, “આ૦ શ્રી | સાધુપણાના ત્યાગથી કદાચ પૂરી થઈ જશે. પણ એમણે જે | વૈચારિક વિકૃતિને વારસો આપે છે તે જે “અદ્ર જૈન સંઘ” પ્રેમરી કજીના ત્યાગ-પ અને વૈરાગ્યની મારા ઉપર કોઈ દ્વારા વહેતે રહેશે તે તે, ત્રિપુટીના સાધુ તરીકે ના પતન કરતાં જ અસર થઈ નધી. મારા ચિત્તમાં તેમના માત્ર પ્રેમની-વાસ ય વધુ ભયજનક પૂરવાર થશે અને ત્રિપુટી ની પાછળ પાછળ ની જ અસર થઈ છે....... જૈન સમાજમાં તપ, વૈરાગ્ય, | બીજા શિથિલ સાધુઓના પતનનો માર્ગ મોકળો થશે, સંયમ અને શ્રદ્ધા આ ચાર શખે ખૂબ વપરાય છે. પણ એ બધા આવું ન બને તે માટે વિદ્યમાન જૈનાચાર્યો અને જૈન શ્રાવનેગેટીવ શ દ છે.” (અભિયાન ૨૦૨૮૯) કેએ વધુ જાગૃત બનવાની જરૂર છે તેમ લાગતું નથી શું ? પૂ૦ મ આચાર્ય દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ના પ્રેમ-વાત્સલ્ય ત્રિપટીને ન્યા. પણ સંયમ–તપ અને વૈરાગ્ય ન ગમ્યા. આ વાત. લેખક : વિજયકુમાર ભુપતરાય શાહ (મલાડ) ત્રિપુટીના અસંયમી, અતપસ્વી અને ભેગપ્રિયતાની સૂચક | સંકલન : અતુલકુમાર વજુલાલ (કાંદિવલી) આભાર લાગે છે અને તિવ્યવહાર” | સુશિલમુનિની આ જ રથ તથા દિગ પર મજમાં આશિ કક્ષાના સા ખાધા વાળ અને સાધુઓની
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy