SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ " તા. ૨૮-૪-૧૯૮૯ જૈિન ભ. મહાવીર કલ્યાણક દ્વારા દૂર થઈ રહેલી સંકુચિતતા-વધતે પ્રચાર-પ્રસાર | હેદ્રાબાદ ( આંધ્રપ્રદેશ ) (અનુસંધાન પાના નંબર ૧૫૬નું ચાલુ) હૈદ્રાબાદના સુપ્રખ્યાત ચાર મીનાર પાસેથી ચારેય ફીરકા | ડું અને બોલે છે ઝાઝું. અને તેના આ બે લવામાં અનુભવને દ્વારા ભવ્ય શોભાયાત્રા હજારે ભાઈ-બહેનની હાજરીથી નીકળેલા રણકાર તે કયાંક કેકમાં જ સાંભળવા મળે છે. ઝાઝે ભાગે ભગવાન મહાવીર સ્મારક ઉપર પુષ્પાંજલી અર્પીત કરાયેલ. ઉછીનું અને ઉધાર જ સંભળાય છે. આવા અનુભવહીન વાચાળ ભાષણે અને બકબકથી આપણી સાધુ સંસ્થા પણ બાકાત નથી. - સુડામાં ઉજવાયેલ ભવ્ય મહોત્સવ આ અવદશા યુવા પેઢીને જોઉ છું ત્યારે થાય છે કે યુવાને પૂ. પ્રાચાર્યશ્રી દશનસાગરસૂરિજી મસા.ના વિદ્વાન શિષ્ય. | એક નજર મહાવીરના સાડાબાર વર્ષની સાધના તરફ માંડે. આટલા રત્ન શ્રી જયાનંદસૂરિજી મ...સા. તથા પૂ૦ સા૦ શ્રી | દીધુ સમય સુધી તે માત્ર ખપ પૂરતું અને તે ય અપાતિઅ૯પ મંગળાશ્રીના શિષ્યરત્ન સા. શ્રી દમયંતીશ્રીજી મના કાળ- બેલ્યા હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાં સુધી તેમ, મૌન ધર્મ નિત તા. ૨૬માર્ચથી ૨ એપ્રીલ સુધી ભવ્ય મહોત્સવ સેવ્યું. શ્રી શાંતિલ ચુનીલાલ કપાસી પરિવાર તરફથી અને ચુડા શ્રી | ' ભગવાનના મૌનનો પ્રસંગ કે મૌનની સાધના આજની યુવા સંઘના ઉમે ઉજવવામાં આવેલ. દેવદ્રવ્ય-સાધારણુ ખાતા તેમજ પેઢી માટે વધુ પ્રેરક અને બાધક છે એમ મારું વિનમ્ર માનવું છે. જીવદયા મિરે કાર્યોમાં સારે ફાળે એકત્ર થયેલ. – વિમળમાર જૈન ડેલ (રાજ.)માં શાથી એની અમારા સદ્દગતબંધુ શ્રી ઠાકરલાલ ગોવિંદ- પૂ. પ્રાચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મસાના પ્રથમ પટ્ટધર પૂર્વ આચાર્ય શ્રી વિજયકારસૂરીશ્વરજી મ.સા.ની શુભ લાલ શાહને અમારી સ્નેહભરી શ્રદ્ધાંજલિ નિશ્રામાં નાગેશ્વર પાશ્વનાથ તીર્થ તા. ૧૭ એપ્રીલથી | 5 જૈન ધર્મના અનેક વિધિ-વિધાન, જપ, તપ વ્રત, નિયમ શાશ્વતી સ્ત્રી એળીની ભવ્ય આરાધનાનો પ્રારંભ થયેલ. વગેરેનું દેખીતું અનુસરણ એ બહુ નહોતા કરતાં પરંતુ અહિંસા, આ પ્રસંગને અનુલક્ષી વિવિધ પૂજને, સ્વામી વાત્સલ્ય ક્ષમા, દયા, ઉદારતા, પ્રાણીમાત્ર પ્રતિ કરુણા, પ્રામાણિકતા આદિ કાર્યકમોની ઉજવણી ઉલ્લાસપૂર્વક થઈ હતી. વહેચીને ખાવાની મહાન ભાવના જેવા સર્વશ્રેષ્ઠ જૈન સદ્દગુણે ભ. માવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી થયેલ. એમના અણુએ અણુમાં વ્યાપ્ત હતા. મંદિર પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠનું આયોજન ; માત્ર વર્ષની ભરયુવાન વયે અમને રૂદ કરતાં છોડી રાજસત્ (રાજસ્થાન) સ્થિત શ્રી જૈન મંદિરની પ્રતિષ્ઠા ગયેલા એ સાચા શ્રાવકને સંભારતા જ અમને સન્માર્ગે ચાગત સં. ૨૦૪ના વૈશાખ સુદ-૬ના ૫૦ ૫૦ મેવાડ કેસરી, વાની પ્રેરણા થાય છે. માનવીના જીવ્યાનું આથી મોટું સાર્થક નાકોડા તી દ્ધારક આચાર્યદેવ શ્રીમવિજયહિમાચલસૂરીશ્વરજી કયું હોય..? લી. કાંતિલાલ ગોવિંદલાલ શાહ મ. સા.ને શિષ્યરત્ન પં, પ્રવર શ્રી રત્નાકરવિજ્યજી અને પૂ૦ મનુભાઈ ગેવિંદલાલ શાહ મુનિરાજશ્રી રાજશેખરવિજયજી મસા.ની નિશ્રામાં સાનંદ ડો. પી. જી. શાહ સંપન્ન થઈ હતી. (એક્યુપંકચ પેશ્યાલિસ્ટ) ગત મુજબ બીજી વર્ષગાંઠ વૈ સુદુ-૬ તા. ૧૧-૫-૮૯ના - ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પૂજા, અંગરચના, ભાવના, વરઘેડા આદિ કાર્યક્રમોના આયોજન પૂર્વક મન કરવામાં આવનાર છે. આ પ્રસંગે શ્રીસંઘને આ શુભ - ગુર્જર સાહિત્ય ભવન, શારદા મુદ્રણાલય અવસરે ૫રી લાભ લેવા વિનંતી કરાઈ છે. - ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ - - - - - - - - મહા વિભૂતિની જયંતિ ઉજવવા સંપ્રદાયભાવ ભૂલી એક સ્ટેજ ઉપર આપણે આવ્યા છીએ તે જૈન સંસ્કૃતિને વધુ મજ કુત રીતે પ્રસરાવવાના ચિન્હો છે, – ખીમચં: વેરા - - - - - એટલાન્ટીક પેસીફીક દ્રાવેલ સર્વિસ. પ્રા. લિ. અલૂ'કાર, ૨૨૯, . એનીબેસેંટ રોડ, વરલી, મુંબઈ-૨૫ - - - - - - - - - -
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy