SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૪-૧૯૮૯ ભ. મહાવીર કલ્યાણક પ્રસંગે ગચ્છને સંપ્રદાયના વાડા દુર કરી ઉજવાય ભગવાન મહાવીરની કલ્યાણક ભૂમિમાં | ઉજન (મ. પ્ર.) શ્રી સિદ્ધચક્ર-રામનાતીર્થ ચરમ તીર્થંકર પરમાપા મહાવીર પ્રભુની જન્મભૂમી બીહાર | નવપદ ઓળી તથા જન્મ કલ્યાણકની ઉજવણી ક્ષત્રિયકુન્ડ-લવાડમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની મહાસતી મયણાસુંદરીની જન્મભુમી તથા મહારાજ શ્રીપાલની ઉજવણીના વિવિધ-ધામીક-સામાજિક-સાંસ્કૃતિક-કાર્યક્રમનું | પ્રથમ નવદની આરાધના ભૂમીમાં પૂ૦ મુનિરાજશ્રી જિનરત્નસાઆયોજન થયેલ. તેમજ ભગવાનના નિવણિભૂમી પાવાપુર, ' ગરજીમની શુભનિશ્રામાં શ્રી ઋષભદેવજી છગન રામજી પેઢી વીહારભૂમી રાજગૃહીમાં પણ વિશેષ જન્મ કલ્યાણકના કાર્યક્રમ દ્વારા સામૂહિક નવપદ ઓળીની આરાધના વિધી પૂર્વક થયેલ. યોજાયેલ. બીહાર-પટણા, કલકત્તા આદીથી હજારો લેકે અત્રે તા. ૧૯-૪-૮૯ત્ના શ્રી મહાવીર જન્મકલ્યા રાકની ભવ્ય દશનાથે પધારતા રહેલ. જ્યારે વૈશાલીમાં રાત્રીના વડાપ્રધાન રથયાત્રા પ્રવચન, પ્રભુક્તિ સહ કાર્યક્રમોથી ઉજવણ થયેલ. રાજીવ ગાંધીની જાહેરસભા સહ કાર્યક્રમ યોજાયેલ. * વડોદરા-ઉજવણી જેલમાં જિનતિ અગાઉ અત્રે શ્રી જૈન વે, સેસાયટી ક્ષત્રીયકુન્ડ દ્વારા તા. ૨૪-૩-૮૯ન એક જાહેરસભા યોજાયેલ. જેમાં કેન્દ્ર સરકારના પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયેમેરૂપ્રભસૂરીશ્વરજી મ.ની શુભ જલ સંશોધન વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી કણશાહી આ| નિશ્રામાં નવપદની ઓળીની આરાધના તથા ભગ્ર ન મહાવીર જન્મ કલ્યાણક ભૂમિના વિકાસ-વિસ્તાર માટે સોસાયટી દ્વારા) જન્મકલ્યાણકની ઉજવણી સુંદર રીતે થયેલ. ) રજુ થયેલ બુ. આરી–નદી ઉપર પુલ બનાવવાની યોજનાને સ્વિકૃતી | શ્રી વડોદરા કચ્છી અચલગચ્છ જૈન સંઘના સુપ્રયાસથી આપેલ અને જિલ્લા યોજના વિભાગ દ્વારા લવાડ સે કન્ડઘાટ 1શ્રી પ્રેમ ફાઉન્ડેશન દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ ભગવાન સુધી સડફ બનાવવા તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખેલવાની | મહાવીર સ્વામીની જિનમૂર્તિ સ્થાપિત કરવામાં આવેલ છે. મંજુરીની જાણ કરેલ. આ ક્ષેત્રને પર્યટન સ્થળ તરીકે વિકસાવ-પ્રતિમાજી મુનિરાજ શ્રી ચંદ્રજિનવિજયજી મના પ્રવચન સહ વાની સરકાર , રા વિચારણા થશે તેમ જણાવેલ. આ પ્રસંગે | યોજાયેલ. શ્રી વિદ્યાભિgo મ. આદિએ પણ તીર્થના વિકાસ માટે વિચારે | સુરતમાં જન્મ કલ્યાણક મહોત્સવ રજુ કરેલ. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન શ્રી ગુનટુર (આંધ્રપ્રદેશ) કલ્યાણક ઉજવણી મેહનલાલજી જૈન ઉપાશ્રયમાં શ્રી જિનદત્તસૂરી મે ળ તથા શ્રી પૂ. સાડાશ્રી મુક્તિશ્રીજી મ., સાઠવીશ્રી કુ.લપ્રભાશ્રીજી[કા | કીતિ પ્રકાશન દ્વારા જાહેર પ્રવચન વિ. ગોઠવાયેલ. જેમાં ૫૦ મ૦ આદિની શુભ નિશ્રામાં ચૈત્ર માસની નવપદજીની ઓળીની આ૦શ્રી ચિદાનંદસૂરી મ૦, ૫૦ શાસનપ્રભાવકો મહિંમાઆરાધના સાથે ભગવાન મહાવીર જન્મ ક૯યાણકની ઉજવણી પ્રભસાગરજી મ.ની શુભ નિશ્રામાં યોજાયેલ. જેમાં શ્રમણ ભિવ્ય ઉત્સાહપૂર્વક થયેલી. ભગવા : મહાવીરના જીવન-દશક જુદા જુદા પ્રવકને થયેલ. અત્રે રાષ્ટ્ર ય જીવરજ્ઞા સંધની સભા પૂજ્ય સાધવીશ્રીની | * દીથીની | પૂ૦ મહેપાધ્યાય શ્રી ચન્દ્રપ્રસાગરજી મ.એ ભાવાન મહાનિશ્રામાં પેલ. વીરની પન્દર ભાષામાં કુતિ રજુ કરેલ. ગ્યાલય (મ.પ્ર.) જન્મ કલ્યાણક ચારૂપ તીર્થ (ઉ. ગુજરાત) ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક પૂ૦ સ દેવીશ્રી સુદર્શના. પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ) ની શુભ શ્રીજી આદીની શુભ નિશ્રામાં ભારે ઉત્સાહથી ઉજવાયેલ. જેમાં ! નિશ્રામાં પૂસાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી મ૦ ની વીમાન તપની ભ૦ મહાવીગ્ના જીવન પરદ-પ્રવચન રોચક થયેલ છે. ડો. શ્રી| ૧૦૦મી એળીના પારણા પ્રસંગે પંચાન્ડિકા મહેમ જાયેલ. સુન્દરલાલજી હવા, શ્રી કપૂરચંદજી જૈન, શ્રીમતી સુરખમુખી | અત્રે ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે જૈન, શ્રી વિમલકુમાર જૈન વિ. એ ભાગ લીધેલ. | | ભક્તિભાવ પૂર્ણ કાર્યક્રમ યોજાયેલ. સ કેવી વન પર ભારે ઉ ઉલજી મહાવીરને શાશ્વત અને સર્વકાલીન સંદેશ, અપરિગ્રવાદને આદશ જ આજની ત્રસ્ત માનવતા માટે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. - ઈન્દિરા ગાંધી આ૦-૦૦ઋ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦ ૦ ૦૦૦૦૦૦ શ્રી મહેન્દ્ર ચંદુલાલ વાવવાળા – મેસસ સી. મહેન્દ્ર એક્ષપોર્ટસ એ ન . ઓપેરાહાઉસ, મુંબઈ-૪
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy