SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૪-૧૯૮૯ જાત પ્રત્યે બેદરકાર છે તે તમારા જેવું કંઈ તુચ્છ નથી.” પૂજ્યશ્રીના અસરકારક પ્રવચન બાદ શ્રીસંઘના સેક્રેટરી શ્રી પારણું પધરાવી હાલરડા ગાયેલ સુરેશભાઈ મહેતાએ જાહેર કર્યું હતું કે શ્રીમાળીપળના અન્ય દેરાસરમાં ધજાદંડ ચડાવવાના હોવાથી એક નાનાશા પ્રતિષ્ઠા શ્રી ભરૂચ શ્રીમાળીપળમાં બિરાજમાન પૂ. આચાર્યદેવ મહોત્સવનું આયોજન આગામી ચૈત્ર વદ–૧૦ થી શરૂ થશે. શ્રીમદ્ વિજ્યરાજ્યશસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં તા. ૧૯/૪/૮૯ અને વૈશાખ સુદ-૨ના મહોત્સવ પૂર્ણ થશે. ચૈત્ર વદ-૧૦ના ને બુધવારે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થઈ હતી. દિવસનું એ પણ મહત્વ છે કે આપણું ઉપકારી પૂ. ગુરૂદેવ શહેરના જે ભાવિકેની ખૂબ ખૂબ હાજરી હતી. શેઠશ્રી કેસરી રાજયશસૂરીશ્વરજી મ. પિતાના ૪૫માં વર્ષમાં પ્રવેશ કરશે. આ ચંદ શ્રી પ્રભુ મહાવીરના પ્રતિકને પારણામાં પધરાવી જયનાદ પ્રસંગે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજની ૯૦૦મી કર્યો. હાલરડાનું મધુર ગીત શ્રી મહાવીર યુવક મંડળે રજૂ કર્યું શતાબ્દિના અનુસંધાનના પણ સુંદર કાર્યક્રમો થશે. - હતું. નની બે બાલિકાએ પ્રભુ મહાવીર કેવા હતા એનું ભાવસભર નય કર્યું હતું. આ પ્રસંગે પૂ૦પાદ આચાર્ય દેવત્રી - ભા. મહાવીર સેવા સમિતિ-પાલનપુર રાજ્યશ સૂરીશ્વરજી મહારાજે પ્રવચન કરતાં જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા કેટલ કેમ્પ, નેત્રયજ્ઞ, મહાવીર હાટ ફાઉ* “પ્ર ! મહાવીરના અનુયાયીઓએ મહાવીર બનવાની જરૂર છે. ૨ દે ! નડેશન દ્વારા ઓપરેશન માટે આર્થિક સહાય આપવામાં આવેલ. * ગમે તેવા પ્રલેને હોય છતાંય અનિતિ ન કરે તે સાચે જેના સહયોગી શ્રી લક્ષમીચંદ લલ્લુભાઈ તથા શ્રી ચીમનલાલ વીર છે. લક્ષમીચંદ પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી આર. જે. મહેતા ગમે તેવા રૂપ, આકર્ષણ અને વૈભવ હોય છતાં ય સદાચાર ને ' ટ્રસ્ટના સહકારથી સિદ્ધ થયેલ. મય ને ઓળગે નહીં તે જ ખરેખર વીર છે. પ્રભુભક્તિને અપૂર્વ લાભ કદી પાછો ન કરી શકે તેવા સમયની મૂલ્યવાનતા સમજી માનવજીવનને સાર્થક કરે તે વિક્રમી વીર છે. મહાવીર સ્નાત્ર મંડળ : મહુવા * પર કારમાં સદા મસ્ત રહી કોઈપણ જીવને નાની પણ તક સ્થાપક : સ્વ. માસ્તર દેવચંદ છગનલાલ લીફ ન થાય એવો ખ્યાલ કરનારે સાચે બહાદુર છે... | સ્થાપના : સં. ૧૯૯૭ શ્રાવણ વદ-૯, શ્રી ચિંતામણી પાર્શ્વ- સારી વીર છે. નાથ ભગવાનના દેરાસરમાં દરરોજ ઉપક, મંડળના ૨૦૦ * આ અનંત શક્તિશાળી છે એવું સમજે છે અને અનંત | બાળકો તથા બાળાઓ સ્નાત્ર રાગ ગણી પૂર્વક ભણાવે છે. તેમને શકિની અનુભૂતિ કરવા મથે છે તે વીર છે. પ્રોત્સાહન કરવા પધારે તથા નીચેની યોજનાનો લાભ મેળવી આ દિવસે સમાજને, સંઘને, દેશને અને વિશ્વને માત્ર પૂન્ય ઉપાર્જન કરે. માનવની કે કાયર, લંપટ, ડરપાક કે આક્રમક, અશાંત કે લદ્ર | રૂા. ૨૫૧/- કાયમી અનામત નાસ્તાની તીથી, માનવની જરૂર નથી, આજના દિવસે હવે એવા વીરની જરૂર રૂ. ૧૦૧/- કાયમી અનામત પ્રભાવનાની તીથ. છે કે જે સમાજ સંઘ, દેશ અને વિશ્વને એક શાંતિની દિશા | રૂા. ૫૧/- એક દિવસના નાસ્તાના તરફ લઈ જાય તે માટે આપણી પોતાની સિવાય અન્ય કોઈ પર 1 રૂા, ૧૧/- એક દિવસના પ્રભાવનાના પણ ભરે છે રાખ નિરર્થક છે. બસ આવું સમજીને આપણે -: સંપર્ક સ્થાન :આચરણ કરીએ તો આપણે પણ સાચા મહાવીર બની શકીએ. શાહ રમેશચંદ્ર દેવચંદ “આત્મા તો પરમાત્માન તે મહામાન્ય વનિ એજ કહે છે કે તમે તેને ઓળખે, તમારા જેવું કંઈ મહાન નથી. તમે | - કંડોળીયા શેરી, મહુવા બંદર-૩૬ ૪૨૯૦ રાહકારથી સન જાથા થી આવેલ આપણે જ્યારે આજે એક નવા વિશ્વનું નિર્માણ કરવામાં પડ્યા છીએ ત્યારે ભગવાન મહાવીરને. સંદેશે આપણે દિગ-દિગંત ફેલાવવો જોઈએ. – ફખરૂદીન અલી અહમ - - - - - - - - - ----- ----- -- -- --- - - - - - - - - શ્રી માણેકલાલ વી. સવાણુ-મુંબઈ સવાણું ટ્રાન્સપોર્ટ કુ. લી. બ્રોડવે શોપીંગ સેન્ટર, દાદર, મુંબઈ-૧૪
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy