________________
તા. ૨૮-૪-૧૯૮૯
(૧૬૫
ભારતના જુદા જુદા ગામોમાં ઉજવાયેલ શ્રી મહાવીર જન્મ કલ્યાણકાદિન ભગવાન મહાવીર જન્મકલ્યાણક પ્રસંગની | પેણ (મહારાષ્ટ્ર)માં નવપદ ઓળીની ઉજવણી ભાવનગરમાં ભવ્ય ઉજવણી : રંગદશી શોભાયાત્રા ૫૦પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનંદવિજ્યજી મસા(કુ રશ્રમણ)
તથા તપસ્વી મુનિરાજશ્રી ગૌતમવિજયજી મ. સાવન પાવન ભારત જૈન મહામંડળ (ભાવનગર શાખા) તથા જૈન સેશ્યલ !
' ! નિશ્રામાં શ્રીસંઘના ઉપક્રમે અષ્ટાબ્લિકા મહોત્સવ ર્વક નવ શ્રેપ તેમજ જૈન સંઘના ઉપક્રમે ભગવાન મહાવીર પ્રભુની ૨૫૮૭ મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે હજારે જૈન ભાઈ બહેનોએ
દિવસના આયંબિલ ઓળીનું આયોજન કરવામાં આવેલ. તા. ૧૩ ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે શેભાયાત્રામાં ભાગ લીધો હતો.
એપ્રીલ થી ૨૨ એપ્રીલ દરમ્યાનના આ કાર્યક્રમ દરમ્યાન તા. ૧૮
એપ્રીલના ભ૦ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય આ ભવ્ય શોભાયાત્રા ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપરથી
વરઘોડો તથા સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ. જૈનશાસનના જયનાદ સાથે પસાર થઇ દાદા સાહેબના વિશાળ પટ્ટાંગણમાં ખાસ ઉભા કરવામાં આવેલ સમીયાણામાં સભારૂપે મુકિતધામ-થલતેજમાં પંચાહિકા મહા સવ ફેરવાઈ હતી. જેમાં જૈન સંઘના અગ્રગણ્ય મહાનુભા, જાણીતા | યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકેસરસ રીશ્વરજી તત્વચિંતક શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ ગુરુ ભગવંતોએ મ.સા.ના પટ્ટધર અધ્યાત્મનિષ્ઠ પૂ૦આ૦શ્રી વિજયચંદ્રસીશ્વરજી પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા હતા. પૂ. મુનિશ્રી ભાસ્કરવિજ્યજી | મસાના શિષ્યરત્ન મુક્તિધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર મસાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પિતાના વક્તવ્યનાં કેસરી શાસનપ્રભાવક પૂજયપાદ આચાર્ય દેવશ્રી વિજય વનરત્નજૈન સમાજની અખંડિતતા અને એકતા ઉપર ભાર મૂક્યો હતો. સૂરીશ્વરજી મ.સા.ના દ્વિવાર્ષિક સ્વર્ગારોહણ પૂણ્યતિથિ નિમિત્તે તેમજ અહિંના કાર્યકરોના સુંદર આયોજન અને અથાગ પરિશ્રમની | પૂ. આચાર્ય દેવશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભાવી પૂ. પંન્યાસ પ્રશંસા કરતા તેમની કામગીરીને ધન્યવાદ અર્પણ કર્યા હતા. | પ્રવરશ્રી યશોવિજ્યજી ગણિવર્યની શુભ પ્રેરણા અને નિ માં શ્રી
ભ. મહાવીર - ભુના ૨૫૮૭માં જન્મ કલ્યાણકને અનુલક્ષી | શ્રી પાર્શ્વ પદ્માવતીપૂજન સહ ચંચાન્ડિકા મહોત્સવ ઉજવવામાં રાત્રીના શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ દ્વારા ૨૫૮૭ દીપકનું | આવેલ છે. ભ. મહાવીર જન્મ કલ્યાણુકની આરાધના થી લઇ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેને ૧૦ હજાર ઉપરાંત, આ મંગલ મહોત્સવ પૂ. પં. શ્રી યશોવિજયજી મ. સા., ભાવિકોએ દશના આદિને ઉલ્લાસપૂર્વક લાભ લીધું હતું. | સેવાભાવી મુનિરાજશ્રી દિવ્યયશવિજ્યજી મ. સા.; સાધ્વીશ્રી અગાસી તીર્થે ઉજવાયેલ સિદ્ધચક્ર મહાપૂજન |
નેમશ્રીજી તથા તપસ્વી સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી આદિ શુભ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. તથા
| નિશ્રામાં તા. ૧૯ એપ્રિલથી તા. ૨૩ એપ્રિલ દરમ્યાન ઉ વાયેલ. તેમના વિદ્વાન શિયરત્ન મુનિરાજશ્રી પ્રભાકરવિજયજી મ. સા. | પાલીતાણા-શાશ્વતી એની આરાધના આદિની પૂણ્ય પ્રેરણા અને આશીર્વાદથી ભારતભરમાં ક્યાંય ન અત્રે હિંમત વિહાર જૈન ધર્મશાળામાં સ્વ. પૂ. અાચાયહોય તેવા ભવ્ય નિર્માણ કાર્યો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું | દેવશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય સ્થવિર કેપસ્વીભવ્ય સમવસરણ કે હામંદિર, શ્રી પદ્માવતી માતાજી મંદિર, શ્રી| રત્ન પૂ. મુનિશ્રી નરેન્દ્રવિમલજી મસા., પૂ. મુનિશ્રી ગૌતમ ગુરુ મંદિર ઈત્યાદિ ભવ્ય કાર્યો પાશ્વનગર અગાસીની પદ્યુમ્નવિમલજી મ. સા. તથા મુનિશ્રી વિજયવિમલજી મ.સા. પૂણ્ય ભૂમિમાં ઉજવાય છે. ઓળીની આરાધના અને નિર્માણ આદિની શુભ નિશ્રામાં ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ મોળીના થયેલ. સેનેટેરીયમના ૭ બ્લેકેનું ઉદઘાટન પણ થયું છે. સાથે પ્રસંગે સિદ્ધચક્ર મહાપૂજન યુકત નવાન્ડિકા મહોત્સવની ભવ્ય કાર્યક્રમ તા. ૧૭ એપ્રીલથી ૨૧ એપ્રીલ દરમ્યાન ભવ્ય રીતે ઉજવણી થઈ. તેમજ જન્મ કલ્યાણક ઉજવાયેલ. | સાનંદ-સંપન્ન થયો છે. ભ, મહાવીર જન્મ કલ્યાણકની ઊજવણી સિદ્ધચક્ર પૂજન તા. ૨૧ એપ્રીલના રાજ ભણાવાયું તેમજ સાસંદ થયેલ છે.
| નવપદજી ઓળીને પ્રારંભ તા. ૧૭ એપ્રીલના રોજ થયેલ, ~~-ક ૨૭- ૦૦ ૨૦૦૪
૦
૭૭૦૦૦૦૦૦૦૦૦સંપ્રદાયના વાડ કુદીને આપણે ભગવાનની જયંતિ જાહેર રીતે આટલી બધી જન સંખ્યા વચ્ચે ઉજવીએ છીએ તે એક સર્વથા કલ્યાણકારી સંકેત છે.
– ચીમનલાલ ચકુંભાઈ શાહ
ૌતમ માં ઉજવાય
કે કુલ દરમ્યાન ઉજવી
5 એન્જિનીયસ એન્ડ કેન્દ્રાકટર્સ | મે. ચંદુલાલ અમુલખરાય વેરા (સી.એ.વારા)
) વાણીયાવાડ, ઘીવાળી શેરી, ભુજ-૩૭૦૦૦૧૫(કચ્છ)