SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] તા. ૨૮-૪-૧૯૮૯ પ્રેરણાના પુંજ ભગવાન મહાવીર વિવિધ લેખકે વકતાઓ દ્વારા ગુણાનુવાદનું સંકલન આસક્તિ હાડી નિપ બની એ : ભગવાન મહાવીરે કહ્યું છે કે જે પ્રકારે શરદ કમળ પાણીમાં લુપ્ત થતું નથી તે પ્રમાણે તું આર.તિઓ છોડી નિલેષ અની જા.' અહીં ભગવાન કૃષ્ણની આ પતિનુ સ્મરણ કરવા છે, જેમાં આ સતિઓ છેડવાનુ કહ્યુ છે. ધંન જય ! આસકિતના ત્યાગ કરીને તથા સિદ્ધિ અને અસિ દ્ધિમાં સમાન બુદ્ધિવાળા અની ચાગમાં સ્થિર થઈ તારા કામ કર. આ સમત્વસને જ યાગ કહે છે. છે કે આજે આ અનાસિકતનુ મહત્ત્વ એથી જાવા મળે સંપૂર્ણ માનવ જાત વધુ પડતી આસક્તિને કારણે દુઃખી થઈ કલ્યાણક તિ અહિંસાની એટલે અહિંસા પ્રચાર માટે પત્રિકાઓ પુસ્તકા વિંગે જાહેર જનતામાં મફત વહેચવા. આના અર્થ એ થયો કે મહાવીર કલ્યાણક યતિને દિવસે જુદા જ કાર્યક્રમ હોય, તેમના એકાદ ગુણુને કે ઉપદેશને અમલમાં મૂક્યાને કા ક્રમ હાય, જેમકે અહિંસા જયંતિ, સત્ય જયંતિ, પ્રમાણિકતા યતિ, સદાચાર યતિ, અપરિગ્રહ જયતિ વિગે. વિગેરે. આ તે ટુકમાં એક વિચાર પ્રસ્તુત કરેલ છે. તેની વિશદ્ વિચારણા જૈન સમાજ કરે અને એકત્ર થઈને નક્કર કાર્યક્રમ ગાવે તેા ભગવાન મહાવીરની કલ્યાણક જયંતિની ઉજવણી રસપ્રદ અને વિશેષ્ય ફળદાયી બનશે. તે દ્વિવસે વત માન પાની પૂર્તિ અને વિચાર ગાષ્ટિએ અગર જાહેરસભાએ તે એક વિષ્ય પૂરતી જ હોય. જેમ ચુના' સયુકત રાષ્ટ્ર સથરેક વર્ષને જુદા જુદા કાર્ય માટેનુ વર્ષે જાહેર કરે છે, જેમ કે, વૃદ્ધોનું વ, ખાળકાનું વર્ષ, મહિલાઓનું વર્ષી, વિકલાંગનુ વ, તેમ આપણે પણ દરેક મહાવીર કલ્યાણુક યંતિને જુદા જુદા વિષય ઊપર કાર્યક્રમ ઘડી કાઢી ઉજવીએ તા નકકર પરિણામ આવે. આશા છે કે ભવિષ્યમાં આ રીતે કાંઈક થાય અને ઉજવણી વિશેષ્ય ફળદાયી બને. (જૈન પ્રકારા) જૈન ઋતુનુ લાલ પણ તારી રહી છે અને દ્વેષની ભાવના ફેલાઈ રહી છે. બીજી વાત, વધારે પડતી ઇચ્છા પણ અ જે દુ:ખનું કારણ છે એથી જ ભગવાન મહાવીરે કહ્યું. કદાચ રાના-ચાંદીના માટા ડુગરા ખડકાય તે પણ લેાભિયા માણસાને તથા સંતાષ થતા નથી કારણુ કે ઇચ્છાઓના આકાશને મર્યાદા હાતી નથી. જેવુ સુરેન્દ્રનારાયણ દત્તુર પ્રયાગવીર મહાવીરની પરંપરા આધરીએ - મહાવીર સ્વભાવથી જ પ્રયાગવીર હતા. તેમ જે અનેક પ્રયાગા કર્યાં તેને આપણે તપ કહીએ છીએ. તપના આ મા બધાં માટે, એક સમાન ન બની શકે. દરેક માણસે પોતાના પ્રત્યે ગ કરવા જોઈએ, અને પેાતાના પથ માગ શેાધી લે જોઈ એ. જે માણસ પ્રત્યેાગવીર નથી તેને વગર વેચારે-સમજે મહાવીરના વચન અનુસાર માત્ર બાહ્ય જીવન જ જીવવાને પ્રયત્ન કરે તેા તેને મહાવીરની સિદ્ધિ નહિ મળે તેમના પ્રયાગાનું રહેસ્ય સમજીને, તેમના મુખ્ય જીવન-સિદ્ધાંતા તેનાથી ઉલટુ, જે માણસ. મહાવીરમાંથી પ્રેરણા લઇને અને અનુસાર પાતાનુ જીવન બનાવવા માટે પાતાની રીતે સ્વતંત્ર પ્રયત્ન કરશે. તે મહાવીર પર'પરાના મનાશે. અને ભગવાન મહા વીર તેને પોતાના આત્મીયજન સમજશે. – કાકા કાલેલકર મહાવીરે વેચારિ અહિંસાને વિરતારી વમાન યુગ જૈન ધર્મના પરિપ્રેક્ષ્યમાં છ દલાયેા નથી, વ્યાપક થયા છે. ભગવાન ઋષભદેવે શ્રમણુ ધર્મની એ મૂળભૂત શિક્ષાઓના આવિષ્કાર કર્યાં હતા. કે જે સમયના જીવનની માગ હતી. મહાવીરે પેાતાના જમાનાનુસાર આ ધર્મને વધુ વ્યાપક કર્યાં. તેમણે જીવનમૂલ્યાની સાથેાસાથ જીવમૂલ્યની પણ વાત કહી. આચરણની અહિંસાના વિસ્તાર વૈચારિક અહિંસા સુધી થયા. વ્યક્તિગત સિદ્ધિ, ચાહે જ્ઞાનની હાય કે ચાહે વૈવની, અપિર ગ્રહ દ્વારા તેને સાર્ય જનિક બનાવાઇ. શાસ્ત્રકારોએ આને મહાવીરને ગૃહત્યાગ કે ત્રરતિ-વૈરાગ્ય —ચીમનલાલ મણીલાલ શાહુ . મહ વીરની અહિંસાની છાપ બ્રાહ્મણ ધર્મી પર પડી. આજકાલ પજ્ઞામાં પશુ બલિ નથી ધરાવતા. બ્રાહ્મણુ ધર્મમાં માંસમદિરાનુ સેવન બંધ થઇ ગયું. આ જૈન ધર્મના જ પ્રભાવ છે. લાકાન્ય તિલક શ્રી દિનેશચંદ્ર જોઇતારામ શાહુ-મે. ડીનલ ડાયમંડ ૩૩, પચરન, આપેરાહાઉસ, મુંબઇ-૪૦૦ ૦૦,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy