SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૪ ૧૮ ૯ તેન] વિશ્વાસથી જ સાધના થઈ શકે છે. કહ્યા, પરંતુ વાસ્તવમાં મહાવીરે એક ઘર, કુટુંબ અને નગળમાંથી | નીકળીને સમગ્ર બુસારને પેાતાના બનાવી લીધેા. તેમની સિદ્ધિ હવે પ્રાણી માત્રના કલ્યાન્ન માટે સમર્પિત હતી. આ પ્રકાર મહાવીર જૈન ધર્મને દેશ અને કાળની સીમાઓની પાર મૂકી | દીધા. અને તેમની સાધના પણ શ થતી કઈ કલ્ચર કે એવી બૌદ્ધ શક્તિની ભક્તિ કે પ્રાના નહિં, પરંતુ પત્તાના ગામનુ’, નિરીક્ષણ હેતુ, પોતાના આત્મામાં રહીને રાગ અને અને દૂર કરીને આત્માને વિશુદ્ધ કરવાની તમન્ના હતી. આ તમન્નાના જેથી કારણે તે વિવિધ પ્રદેશોમાં સાધનાકાળમાં વિચરતા કહ્યું, ભાગ્યે જ કોઈ જાણી શકે કે બા વૈશાલીના રાજકુમાર છે અને તેમને સુખ સગવડો આપવી એઈએ. પાતાના આત્મામાં કેવા સમતા અને સામાય છે તેની પરીક્ષા માટે જાણી લઈને તે અનાર્ય દેશમાં ગયા અને સે ટચના સાનાની જેમ આગમાં નપીને તે આત્માને વિશુદ્ધ બનાવીને પુનઃ પાનાના દેશ પાછા ફર્યા તેમની આત્મનિસ્તાની સાધના હતી. તે તેમના ઉપદેશોમાં પણ જોવા મળે છે. ૫૫ અને ખાલી જ અડ્ડી હાર વરસથી વધુ વરસો થઈ રહ્યા છતાંય ના ભવાઇ નથી ગયા. માનવ વિકાસ અને પ્રાણીમાત્રના કલ્યાણમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી છે. | – ૫. પ્રમુખન જૈન દલિત રાષિત જનજીવનના ઉદ્ધારક વર્ધમાન ભવાન મહાવીરનું વ્યક્તિત્ય પણ વિશે હતું. ક્રાન્તિના રૂપમાં તેમનું અવતરણ થયું. શીલ, શિત અને સૌન્દર્યના તેમનામાં અદ્દભુત પ્રકાશ હતા. તેમની શ્માંખ કાળની આરપાર જોતી તુતી. શ્રી દલસુખભાઇ માલવણીયા ભ. મહાવીર ઉત્કટ યથાર્થવાદી હતા વ્યક્તિત્વની આધારશિલા પર મહાવીર સંઘના નાયક, સધબુદ્ધ ધર્મના વ્યાખ્યાતા અને એક પર્વના પ્રત' છે. અસ્તિત્વની આધારશિલા પર તે માત્ર છે ! ‘ હોવા’ બીન વાય કશુ જ નથી તે, ન તે સત્રના નાયક છે અને ન તે અન્યાયી, ન ધર્મના માખ્યાતા છે ન શ્રોતા ન દ્વૈતવાદી છે. અદ્વૈતવાદી, મંત ન અને અદ્વૈત, વ્યાખ્યાતા અને શ્રુતિ, શાસન અને બધી અસ્તિત્યની શાખા ઓ છે. કૃતિ આ મહાવીરની સ ́પૂર્ણ યાત્રા વ્યક્તિત્વથી અસ્તિત્વ તરફ છે. ભગવાન મહાવીર ઉત્કટ યથાવાદી હતા.આચાય સમતભદ્રે ભગવાન મહ વીરને યથાની આંખે જોયા તા તે એથ્લી ઊઠયાઃ અલબત્ત તે રાજકુમાર હતા. તેમના ચરણે રાજસી ઐશ્વ કાળાટનુ હતુ છતાં પણ પીતિ માનવતા અને દક્તિ ચાર્પિત નજીવન પ્રત્યે તેમને ઊંડી સહાનુભૂતિ હતી. સ્નેહની સમાજમાં વ્યાપ્ત અર્થજન્ય વિષમતા અને મનમાં ઉદ્ભુત કામન્ય વાસન ના ફણીધરને, તે અહિંસા, સંયમ અને તપના મારુડી પક્ષથી મ્હાત કરીને સમતા, સદભાવ અને ધારાને અજસ્રરૂપમાં પ્રવાહિત કરવા માંગતા હતા. આ મહાન જવાબદારીને, જીવનના આ લોકસમઢીય વક્ષ્યને તેમણે ખૂબ નિષ્ઠા અને સાગતાથી સિદ્ધ કર્યું. – ડા. નરેન્દ્ર ભાનાવત • આત્મનિર્ભરતા–સેા ટચના સાના જેવા ભગવાન હાવીરનું ધાર્મિક આલમને આપેલુ સૌથી માટુ કાઈ પ્રદાન દ્વાર તો તે છે. આત્મનિર્ભરતા ભાજના વિજ્ઞાની પરથી છૂટ્ટી લઇ થી છે. ગાઠ ઇઝ ૩૮ ના સુત્રોચ્ચાર બુલ'દ બની રહ્યો છે, પરંતુ આથી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરના ઉદ્દેશ જ નહિ તેમન" ખાચરણે પણ જ સૂત્રાચ્ચાર। આધાર પર હતું. 7 6 તેમણે જ્યારે સાધનાના શુભારંભ કર્યાં ત્યારે પાતાની સાધના માટે એકલા અને નિ:સહાય બની સાધના કરવાની પ્રતિજ્ઞા કરી હતી સાધનાકાળમાં તેમને મઝદ કરવા ઈન્દ્રે કહ્યું, પરંતુ તેના તેમ ઇન્કાર કર્યો અને કણ કે પાવાની શક્તિ પરના ઋતુ મહાબીરનો ધર્મ સમયનાના (ટાટર્સિટી) ધમ છે. શિ કશુ જ નહિં ચાલે, મંદિરનો ધર્મ અલગ અને ધંધા રોજગારનો ધમ એવુ વિભાજન થઈ જ ન શકે, સવારે તમે કે છે તે જ, સાંજે . તમે જે ધર્મજગતમાં છે તે જ તમે કમ ગતમાં છે. ભગવાન મહાવીરનુ” નામ બાજ દુનિયા લઈ રહી છે, તે તેમના દ્વારા પ્રતિપાદિત ‘ અહિંસા ' ધર્મના કારણે જ. ચાંપીછ Phone: 215353 314612 310255 | CHEMISTS DRUGRISTS VORA BROTHERS LABORATORY, CHEMICALS & EQUIPMENTS * હે ભગવન! ગુંજ્તા આનુ આગમન, વિમાનાનુ બાગમન, ચામર ઢળાવી બા બધા વૈભાવ ના ઈન્દ્રલોકમાં પણ સેવા મળે છે. આ વૈભવના લીધે માપ મહાન નથી. બાપ તો મહાન છે, આપના ચાપારી કે કાળના લીધે." – મુનિશ્રી નથમલજી મહાવીરના નિ મદિરમાં કે ધંધામાં એક હાય 214-B, Princess otreet, BOMBAY-2
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy