________________
//
w
R. 28857 Regd No. GBV 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele, 0. /o. 29919
સમાચાર પેજના : રૂા. ૫૦૦/-_
વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી : રૂ. ૫૦/
III
તંત્રી : ગુલા બચંદ દેવચંદ શેઠ • તંત્રી- દ્રક-પ્રકાશ :
મહેન્દ્ર = લાબચંદ શેઠ જેન ઓફીસ, પ.બો.''. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
વીર સં. ૨૫૧૫ : વિ.સં. ૨૦૪૫ માગસવદ ૧૪
તા. ૬ જાન્યુઆરી ૧૯૮૯ શુક્રવાર
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૧
નગર. 6 અંક : ૧ ૮૬માં વર્ષના શુભ આરંભ પ્રસંગે નાના પુત્રોની વધતી જતી હાલાકી
પ્રજાજીવનને સાત કે ખોટો વળાંક આપનારા અને જન- | સ્થાપક શ્રી ભગુભાઈ ફતેચંદ કારભારી, સ્વતંત્ર વિચાર સારાના જીવનનું ઈષ્ટ કે અનિષ્ટ ઘડતર કરનારા પરિબળામાં સાહિત્યના પ્રહર શેઠ દેવચંદ દોમ કલાકર, શેઠ ગુલાબ વિચારો, પણ સમાવેશ થાય છે. અત્યારે વર્તમાન પત્રો અને સામાયિકા | વિનોદરાય ગુલાબચંદ થા સપાદકીય રીતે જાગૃતિની જ્યોત લેકજીવનનું એક અગત્યનું અંગ બની ગયા છે. એટલું જ જલતી રાખનાર શ્રી ભીમજીભાઈ હરજીવન “સુશીલ શ્રી ચ ાલાલ નહિં, પરંતુ વિશાળ ફેલાવો ધરાવતા મોટા-મોટા દૈનિક પત્રોને | વર્ધમાન શાહ, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા પ્રેરણ મતિ સાપ્તાહિ કે, તેમ જ કેટલાક વગદાર શ્રમ કે શ્રેષિઓના આશ્રીત ' અને સત્ય માર્ગદર્શક પૂ. આ. શ્રી વિયેધમસૂરીશ્વરમ. પત્રો વિશિષ્ટ શક્તિ ધરાવતા થયેલ છે. અને દેશ-કે સમાજના પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી જ્યરાજકારણને આકાર- નકાર ઘડવામાં એ નિર્ણાયક ભાગ ભજવે છે. નદનપ્રભસૂરીશ્વરજી મ., પૂ. આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી પુણવિજ
કઈ પત્ર એક દમ, સંપ્રદાય કે સમાજને કેન્દ્રમાં રાખીને | યજી મ., પૂજ્ય મુનિશ્રી દશનવિજયજી ત્રિપુટી મટે રાજે અને રૂઢિચુસ્તતાની રામે સુધારક વૃત્તિ તથા પ્રવૃત્તિને પ્રોત્સાહન આદી શ્રમણ ભગવંતે દ્વારા તેમજ શ્રી કસ્તુરભાઈ લાલભા) શ્રી આપતા રહેવાના ઉદે થી, ધાર્મિક-સામાજિક ઢબનું પત્ર ચાલુ | કાન્તીલાલ ઇશ્વરલાલ, શ્રી અમૃતલાલ કાળીદાસ, શ્રી નાણજી રાખવું એ જે કઈ સં થાને માટે પણ ઘણું કપરું કામ હોઈ તે ને | શામજી મોમાયા, શ્રી મુક્તિલાલ વીરવાડીયા, શ્રી માણેકલા ડી. સંસ્થાઓ પણ નિરભય અને સુધારક વૃત્તિને છોડી ટુકા વર્તુળમાં | મેદી, તેમજ વર્તમાનના શ્રી દિઘદષ્ટા શ્રી દલસુખભાઈ માલવીયા. સમાય જતી હોય ત્ય રે વ્યક્તિગત જવાબદારીના આધારે આવું શ્રી કાન્તિલાલ ડી. કેરા, શ્રી દીપચંદભાઈ ગાડી”, શ્રી કુમારપાળ પત્ર શરૂ કરવામાં અને એને નિયમિત ચાલુ રાખવામાં કેટ કેટલી વી. શાહ, શ્રી નગીનદાસ વાવડીકર જેવાનું માર્ગદર્શન પણ ખતે મુસીબતે અને કેવા વા વિરોધનો સામનો કરે પડે છે. એ તે વખત મળતા રહેલ હોય તેમને ચતુર્વિધ જૈન સંઘ પ્રવેની જેમણે આવું સાહસ કર્યું હોય તે જ સમજી શકે, આમ ઊંકી કૃતજ્ઞતાની લાગણીથી અમારું અંતર ગગદ્ બની જ છે.
તું. આર્થિક તેમ નાના અવરોધને પાર કરીને “જૈન” પત્ર] અને આવા ઉલ્લાસભર્યા સહકારની અમે કયાં શબ્દોમાં સાભાર આજે ૮૫ વર્ષ પુર્ણ કરી ૮૬માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. | માની શકીએ તે અમને સમજાતું નથી. આ બધા વર્ષો દરમિયાન
જ્યારે અમારા “ન' પત્રના ૮૫ વર્ષ જેટલી લાંબી મજલને] “જૈન” પત્રને વિશાળ ચાહક અને વાચક વર્ગ મળ્યો છે. એની અમે વિચાર કરીએ છીએ ત્યારે આટલા લાંબા સમય સુધી ટકી | અમને ઘણી મોટી હુંફ છે. રહેવાનું બળ પૂરું પાડતા જૈન સમાજ પ્રત્યે તથા જૈન પત્રના
આજે ૮૫ વર્ષ પુર્ણ
ન પ વર્ષ જેટલી લાંબી મજલે
અમને ઘણી મોટી
છેપેજ નં. ૪ ઉપર )