SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ તા. ૨૬–૨-૧૯૮૮ [ જેના ૫ર એવું જ થયું. એમની ઘર-સંસારને ત્યાગ કરવાની ઝંખના | સામાન્ય જનસમૂહની ખૂબ ભક્તિ અને ચાહના મેળવી હતી. દિલ સે દિવસે વધુ ઉત્કટ બનતી ગઈ છેવટે એમણે દીક્ષા લેવાને આજે પણ તેઓ એ પ્રદેશની આવી જ ધર્મપ્રીતિને ટકાવી રહ્યા દઢ સંકલ્પ કર્યો અને પિતાના જીવનના ઉદ્ધારક બની શકે એવા છે. અથવા, સાચી રીતે કહેવું હોય છે, એમ જ કહેવું ગુરુ શોધ શરૂ કરી. ત્યારે એમની ઉંમર અઢારેક વર્ષની હતી. જોઈએ કે, તેઓ જયાં જ્યાં વિચર્યા છે અને રહ્યા છે, ત્યાંની Jઅને અંતરના ઉમંગથી શોધ કરનારને પિતાના ઈષ્ટની જૈન-જૈનેતર જનતાના હૃદયમાં સદાને માટે વસી ગયા છે–ભલે પ્રાપ્ત થઈ જ જાય છે. એમનું ચિત્ત વિક્રમની વીસમી સદીમાં પછી એ રાજસ્થાનનો પ્રદેશ હેય, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હેય જેન ના ધ્યાન-યોગમાર્ગને સજીવન કરનાર ગિનિષ્ઠ પરમ- મહારાષ્ટ્ર હોય કે દક્ષીણ ભારતને પ્રદેશ હેય. અને પૂજય આચાર્ય પ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયના એનું કારણ એમને હૃદયની વિશાળતા, સરળતા, ગુણગ્રાહક સમતના સરોવર, પ્રશાંતમૂર્તિ, મૂક સાધક અને ધીરગંભીર દષ્ટિ, નમ્રતા, નિખાલસતા, વિવેકશીલતા, ' સલતા, પરગજુત્તિ આચ ચદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ ઉપર ઠર્યું. અને જેવા, સાધુજીવનને શતદળ કમળની જેમ વિકસિત કરે એવા આચન મહારાજે એમની યોગ્યતા જોઈને એમને પિતાના ગુણે જ છે. ઘરસંસારને ત્યાગ કરીને કાઈ પણ ધર્મ કે પ્રભુભક્તિપરાયણ અને સંયમસાધનામાં સતત જાગ્રત શિષ્ય મુનિ સંપ્રદાયના ત્યાગમાર્ગને સ્વીકાર કરનાર વ્યક્તિ માનવજાત શ્રી મયાણસાગરજીના (વર્તમાનમાં આચાર્ય શ્રી કલ્યાણસાગર- સહિત સમસ્ત જીવસૃષ્ટિ સાથે ધર્મના પવિત્ર સગપણથી જોડાઈ સૂરિ મ ) શિષ્ય તરીકે વિ, સં. ૨૦૧૧માં કારતક વદ ત્રીજના જાય છે, એ સત્યની ઝાંખી આયશ્રીના જીવનમાં થાય છે. સાણું(ખેડા) મુકામે તેમને દીક્ષા આપી. ભગવાન તીર્થકરે દુનિયાના બધા જીવો સાથે મૈત્રી સંયમ જીવન સ્વીકારતા જ પિતાનું જીવન વધુ ઉનત સાધવાનો અને કેઈની પણ સાથે ઘેર-વિરોધ નહીં રાખવાને અને 'જમાળ બનાવવાની સાધનામાં રત બની ગયા. પિતાના અમર સંદેશ આપ્યો છે, એને ભાવ આ જ છે. ગુરુ અને દાદા ગુરુ તેમજ અન્ય પંડિતો પાસે ન્યાય, આચાર્ય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજનાં છેલ્લાં દસ વ્યાકર, કાવ્યો તેમ જ દર્શનશાસ્ત્રની લગનથી અભ્યાસ કર્યો. ચાતુર્માસ જેમ જૈન સંધ તેમ જ જનસમુદાયને માટે વિશેષ સમય તા શિષ્યની યોગ્યતા જોઈ ગુરએ વ્યાખ્યાન વાંચવા ઉપકારક નીવડયાં છે, તેમ એમની પિતાની દે હનામાં પણ માટે પણ અને સફળતા માટે આશીર્વાદ આપ્યા. વિશેષ અભિવૃદ્ધિ કરનારાં નીવડચાં છે. મિની વ્યાખ્યાન શૈલી અભિનવ છે. હેજતદાર હિન્દી પરમ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવનાથી તૈયાર થયેલ મહેસાણું હેકામીતે ગુજરાતી પણ સરસ બોલી શકે છે, રૂ૫કો, દષ્ટાંતિ | શ્રીસિમંધરસ્વામી જિનાલયના નવનિર્માણમાં પૂજ | આચાર્યદેવશ્રીની અને તબદ્ધ દલીલોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેવાની તેમનામાં પ્રેરણાથી મહેસાણતીર્થ પૂર્ણતાને વરેલ છે. સુંદર વડત છે. સ્વભાવે મિલનસાર, હસમુખા, પરગજુવૃતિ, પૂજ્ય આચાર્ય દેવશ્રીની વર્તમાન યુગમાં શ્રમણભગવે તેને ભારે હાહારકુશળ, મધુર ભાષી, પ્રેમ અને કરુણાને સદાય જ્ઞાનાભ્યાસ માટે યુનિવસીટી જેવું સંશોધન કાર્ય થઈ શકે વિસ્તાર માં સજાગ, સમયની નાડ પારખવામાં પણ એવા જ કુશળ. તેવું એક કેન્દ્ર સ્થાપવાની ભાવના થતા ગુજરાતના પાટનગર માન અને ઉત્તમ દાદાગુરુ અને ગુરુદેવને વેગ મળવાથી પાસે-કોબા (ગાંધીનગર)માં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. ખૂબ આલાદ અનુભવી રહ્યા. ઊભું થઈ રહેલ છે. જે ભાવિમાં નાલંદા જે! જ્ઞાનાભ્યાસનું અને Sતાને ત્યાગધર્મની આરાધના કરવાની મળેલી આવી | કેન્દ્ર બની રહેશે. તેમાં જિનમંદિર, ગુરૂમંદિર આરાધનાભુવન, અમૂલ્ય ન બને તેટલે વધુ લાભ લેવા માટે તેઓ જ્ઞાન અને જ્ઞાનમંદિર, મુમુક્ષુ કુટીર યાત્રીકગૃહ, ભોજનાલય, પ્રેસ, દવાખાનું ચારિત્રની આરાધનામાં ખૂબ તન્મય બની ગયા. વિનું વિશાળ આયોજન થઈ રહેલ છે. જ્ઞાન સાધનાથી એમનાં હૃદય અને વાણી બંને વિકસિત થઈ વિ. સં. ૨૦૪૩નું ચોમાસું તેઓશ્રીએ મુંબઈમાં જ ગયાં. અ ર સ્વ-પર ધર્મનાં શાસ્ત્રોના પ્રકાશથી આલેકિત થઈ ચોપાટી ઉપર કર્યું. આ ચોમાસું ખૂબ યશસ્વી બન્યું હતું, ગયું અને વાણુ સત્યપરાયણ, સરળ, મધુર અને આકર્ષક બની ગઈ. અને એ દરમ્યાન તેઓની પ્રેરણાથી લાખો રૂપિા જુદી જુદી આર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. અનેક ચોમાસા જતનાં સુકૃતોમાં વાપરવામાં આવ્યા હતા, અને એમાં પાટી રાજસ્થાન) – દક્ષીણ ભારતમાં કરીને ત્યાંના જેન સંધ તેમ જ | શ્રીસંઘે તથા અન્ય ભાઈઓ-બહેનોએ ઉમંગથી ભા લીધે હતા. દુનિયામાં અભ્યાસ માટે ઘણુ વર્ષો વાપરી નાંખ્યાં તો આત્માના અભ્યાસ માટે હવે બાકીનાં થોડા વર્ષો વમરવાનાં છે. જ્યાં સુધી અંતરમાં ગુણ ન આવે, તેને વિકાસ ન થાય ત્યાં સુધી તત્વને અભ્યાસ કરવાનું છે. આત્માં ગુણી બનશે ત્યારે તે બીજાના ગુણોની પરખ કરી શકશે. જ્યાં સુધી આપણી પાસે દર્શન-જ્ઞાનને ચારિત્ર ન હોય ત્યાં સુધી આપણે બીજાનાં દર્શન, જ્ઞાન ને ચારિત્રને જાણી શક્તા નથી. – પદ્મસાગરસૂરી સૌજન્ય: નેમિચંદ મિશ્રીમલ બાફના
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy