SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ] . તા. ૨૬-૨-૧૯૮૮ સુખ-સાહ્યખી હાય તા સંસાર સ્વર્ગ સમા મીઠા લાગે; પશુ સંસારમાં રહી? દુઃખના ડુંગર આળંગવાના હોય તાય ધર-સંસાર છેડવાનુ` મન ન થાય ! આવી અદ્ભુત તાસીર છે ભવાટવીરૂપ સ`સારતી. આવા સસારમાં જન્મ ધારણા કરીને માનવી ધારે તે માનવમાંથી દેવ બની શકે છે અને ધારે તે કન્વર્ગ પણ આ દેવરાય જેવાં કાર્ય કર્યું છે જે ના પ્રયત્ન એવી એની સહિ ૐ માનવી પૈતાના સારને પાત્ર-વૈરાગ્યસભાના વિધ્ધ રસાથી પ્રસાવિદ કરવાના ધર્મ-પુરુષાર્થ' કરે છે, તે પોતાના સસારને ઉજાળી જાણે છે અને પોતાના જીવનને અમરતાના અને સચ્ચિદાન દમયતાના માર્ગે દારી જાય છે. અને આવા ધમ મા ના પુણ્યય ત્રિક બનેલા આત્મા પોતાનું ભલુ કરવાની સાધે માનવસમાજને પણ ધ્યાન માત્ર સીધી શકે છે પરમપુજ્જામા પસાત્રીધન્ડની ધપના અને કતવ્યનિષ્ઠા ઈક આવા જ સ્વ-પર-ઉપકારક વનસાધ ક્રમ પુરુષની પ્રેરક કકાની કહી જાય છે, મૂળ જૈનધમ ની રૂપાભૂમિ પૂ‘ભારત. જૈનધમ ના શાસ્ત્રમ ધા પણ એ ભૂમિમાં જ રચાયા. મા પૂર્વ ભારતના એક વિભાગ તે અત્યાર। બગાળ પ્રદેશ. એ પ્રદેશના અમગ જ નગરમાં, આશરે પચાસેક વર્ષ પહેલાં, શ્રી પૂ. આ. પદ્મસાગરસૂરીજી મ.ના પેતાનું નામ રામસ્વરૂપસિંહ. માતાનુ' નામ ભવાની દેવી. તા. -૦ સપ્ટેમ્બર ૧૯૩૫માં તેમનેા જન્મ. કુટુંબ ધર્માંના બે પૂફ ગાયેલું. ઉપરાંત, ધનત્તિ લેખાતા ભા ઉપધાન તપના નિશ્રાદ્દાત્તા, મધુરભાષી રાષ્ટ્રીયસ'ત પરમપૂજ્ય આચાય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.ની જીવન ખા કુટનના નિકટના સપ નો કુટુંબને ધર્મના સસરાની સાથે વિસર્યાં. વાણી, બને ખાનદાનીના સારા પણ તેને જ રીતે મળેલા, જીવનને સસ્કારી અને ઉચ્ચાશયી બનાવે એવા ઉમદા વાતાવરણમાં ભ. શ્રી પદ્મસાગરણનો કાર થયેલ. અને વાહ પૂના સાર કહે જ ઉત્તમ વિતવ્યતાના સાત કા ઊછરતી ઉંમરથી જ તેનું મન ધર્મ શ્રદ્ધા અને ધર્મક્રિયા તરફ અભિરુચિ ધરાવતું હતું. અચપણુથી મળેલ ધર્મભાવનાના સંસ્કારના મરતે કામવાળાનો એક વિશિષ્ટ સૂય એમને મળી ગયો. તેઓ સ્વ`સ્થ આચાય શ્રી વિજયધમ સૂરિજી (કાશીવાળા )ની પ્રેરણાથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થપાય જૈન ડાય સસ્થા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મÖડળમાં કેટલાક વખત માટે અભ્યાસ કરવા રહ્યા. આ પાઠશાળાના વાતાવરણે તેની પદ્મ ભાવનાત નિયંત્ર પારિત કરવામાં ખાતર અને પાણીન કામ કર્યું. જ્યારે તે પાઠશાળા છેાડીને પેાતાને વતન પાછા ફર્યા, ત્યારે એમના અંતરમાં ત્યાગમા તરફના અનુભાગના અંકુર રાપાઈ ચૂકયા હતા. મન પણ ભારે અજબ વસ્તુ છે. જયારે એ ભાગના માગે" વળે છે, ત્યારે એને ભોગવિલાસની વધારેમાં વધારે સામગ્રી પણ આછી લાગે છે અને પોતાની ભાગવાસનાને શાંત કરી એ નવી નવી સામગ્રીની ઝંખના કરે છે. અને જ્યારે એ ત્યાલમા તરફ વળે છે ત્યારે એ પાતાની પ્રિયમાં પ્રિય અને મેધામાં માંઘી વસ્તુને પણ ઉલ્લાસથી ત્યાગ કરે છે, અને એકમાત્ર ત્યાગના માર્ગે આગળ તે આગળ વધવાની જ ઝંખના સેવ છે. આવા પ્રસ`ગે સ`ચમ, તપ, વૈરાગ્ય અને તિતિક્ષાને એ શ્વેતાના સાથી બનાવી દે છે. સાધુધર્મની દીક્ષા લેતાં પહેલાં આચાય શ્રી પદ્મસાગરજીનુ’ અનંત પરમેાકારી વિતરાગ પરમાત્માના પરમ પાવનીય શાસનમાં અનેક તપશ્ચર્યા બતાવી છે. એમાં ઉપધાન તપને મહિમાં ખુબ ગવાયા છે. કર્માની કુટીલતાને કાપવા ઉપધાન....એ કાતર સમાન છે. કર્માની હેાળી કરી આત્માની હેલી કરવા દેવાધિદેવ શ્રી જિનેશ્વર પ્રભુના શાસનને સમજવા, પામવા માટે દરેક ભાત્માઆ પૂજ્ય ગુરુભગવત્તાની પૂર્ણ નિશ્રામાં ઉપધાન તપ કરી આત્માની આઝાદીઆબાદી પ્રાપ્ત કરી શાશ્વત સુખના ભાજન અના આવી અમુલ્ય આરાધનાની અમે અંતરથી અનુમાદના કરીએ છીએ. સુમેરમલજી. મિશ્રીમલજી મિશ્રીમલજી ખાના દરીયામહાલ, ત્રીજેમાળે, રૂમ નં. ર, નેપયન્સી રોડ, મુંબઈ–૬
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy