SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ] તા. ૨૬-૨-૧૯૮૮ પ્રશ્ન : આ ૬૫ની સંપૂર્ણ વિધિ સમજાવતા ક્યા કયા જરૂરી છે, આ તપ ૫ણ તેવું જ શુભ કાર્ય છે, તેથી નાણુ માંડપુસ્તક છે ? વામાં આવે છે. જવાબઃ જૈન મત વિધિ સંગ્રહ, યોગવિધિ વગેરે પુસ્તકોમાં પ્રશ્ન : તેમાં શું શું મૂકવામાં આવે છે ? આ વિધિના ઉલલેખે છે તેમજ મહાનિશથિ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, જવાબઃ શ્રીફળ, રૂપાનાણું, અક્ષત, જ્ઞાનની પોથીએ, કપડા આચાર દિનકર, હ૨પ્રશ્ન વગેરે ગ્રંથમાં ઉપધાન વિષે ઉલ્લેખ વગેરે મૂકવામાં આવે છે. કરેલ છે. પ્રશ્ન : શાસ્ત્રમાં આ તપનું ફળ શું બતાવ્યું છે ? | પ્રશ્ન: આ તકે નિમિત્તે જે નાણુ મંડાય છે તેને ઉદ્દેશ્ય જવાબ: આ તપની આરાધનાથી અનંતર કમ–જ રા થાય છે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરંપરાએ મોક્ષ મળે છે. જવાબ : કેદ પણ શુભ કાર્ય દેવ-ગુરુની સાક્ષીએ કરવું ૧૭ ચૌદ નિયમ સમજીને હમેશાં ધરવા. શ્રાવક જીવનને દીપાવનારા નિયમ | ૧૮ સદગુરુને યોગ હોય તો વંદન તથા વ્યાખ્યાન શ્રવણ ૧ નિરંતર (ત્ર ઉફાળા આવેલું) ઉકાળેલું પાણી વાપરવું, ચૂકવું નહિ. તેથી સુપાત્ર ભક્તિ અને આરાગ્યાદિ અનેક લાભ થાય છે. ] ૧૯ નાગપંચમી, રાધણછઠ્ઠ, શીતળા સાતમ, ગોકળ કાઠમ, ૨ સવારે ઓછામાં ઓછું નવકારશીનું તથા સાંજે ચઉ- નવરાત્રી, હેળી અને તાબુત આદી મિથ્યાત્વીના પ કદી વિહારનું પથફખાણું કરવું.. આરાધવા નહિ, તેથી અન્ય મતની પ્રભાવને અને જૈન ઉભયકાળ અવશ્યક (પ્રતિક્રમણ ) નિયમિત કરવું. મતની લઘુતા થાય છે. ૪ મહિનામાં બે ચતુર્દશીએ શક્તિ હોય તો ઉપવાસ કરવો. ૨૦ માંસ, મદિરા, મધ અને માખણ એ ચાર મહા વગઈ૫ બાર તિથિ ૮ થી છ અઠ્ઠાઈ લીલોતરી વાપરવી નહિ. એને જીવનપર્યન્ત ત્યાગ કરે. ૬ ત્રિકાળ જિન દર્શન સામગ્રી વાગે અવશ્ય કરવાં. પરસ્ત્રી, વેશ્યા, ચોરી, જુગાર, શિકાર - માંસ – મદિરાદિ ૭ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજ રોજ ઉત્તમ અને પિતાના નરકના હેતુ તે સાત મહાવ્યસનનો જીવનપર્યન્ત ત્યાગ દ્રવ્યથી કરવી. કરવા. બ્રહ્મચર્ય ન લેનારે છેવટે ૧૨ તિથિ અને છ અઠ્ઠાઈ તો ! ૨૨ શ્રાવકના બાર વતો સમજી લઈ યથાશક્તિ ગ્રહણ કરવા. કરવી ને બ્રહ્મચર્ય પાળવું. ૨૩ બાકી રહેલું પાંત્રીશ તથા અઠાવીશું યોગ મેળવી જલદી ૯ બાવીસ અભ ય અને બત્રીશ અનંતકાયને સમજી તેને પૂરું કરી લેવું કારણ કે દેહને કંઈ ભરોસો નથી. જિંદગી પયં ત્યાગ કરે. ૨૪ કાયમ માટે મુઠસી, ગંઠસી, કે ઠસીનું પચ્ચખાણ એ શક્ય ૧૦ હટલમાં જ નહિ, નાટક સિનેમા જોવા નહિ તથા પાન, રાખવું કે જેથી અકસ્માત મરણ થાય તો સદ્ગતિ થાય. બીડી, સીગારેટ વિગેરે વાપરવા નહિ. જ્ઞાનની આરાધના માટે રોજ ૫૧ લેગસ્સનો અથ છેવટે ૧૧ શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર ૫ લેગસને કાઉસ્સગ કર. મહિનાની વદ દશમે અવશ્ય કરવું, તેથી સમાધિમરણની ૨૬ કાર્યક્ષય નિમિત્તે રાજ દસ વીસ લેગસ્સને કાસગ પ્રાપ્તિ થાય છે. અવશ્ય કરો. ૧૨ રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું.. ૨૭ ચારિત્ર ન લેવાય ત્યાં સુખી જ યાદ આવે તેવી કોઈ ૧૩ મહિનામાં ૨૨મુક પૌષધ કરવાં. વસ્તુનો ત્યાગ કર. ૧૪ તત્ત્વજ્ઞાન અભ્યાસ માટે રોજ એક કલાક ગેખવું. ૨૮ એકાદ જિનપ્રતિમા વિધિપૂર્વક ભરાવવી. ૧૫ શ્રી વર્ધમાન તપની ઓળીને પાયો નાખ. અમારિનું પ્રવર્તન યથાશક્તિ કરાવવું. ૧૬ આસો તથા ચૈત્ર માસની શ્રી નવપદજીની ઓળી જિંદગી- | ૩૦ દેવપૂજ, ગુરુભક્તિ, સાધર્મિક વાત્સલ્ય આદિ સનપર્યત વિધિ પૂર્વક આરાધવી. પ્રભાવનાનાં કાર્યોમાં યથાશકિત ભાગ અવશ્ય લે. * ૧. ૨૯ (ઉપધાન એટલે જ્ઞાનની સાધના; ધ્યાનને અભ્યાસ અને જપની આરાધના. આપની આ સમ્યક્ સાધના અને આરાધનાને અમારી ત્રિવિધ વંદના.... શેઠશ્રી શાંતિલાલ ઉજમશીભાઈ શ્રોફ યંતમહાલ, ચોથે માળે, ડી. રેડ, ચર્ચગઇટ મુંબઈ-૨૦
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy