________________
૨ ]
તા. ૨૬૨-૬૮
ગુરુભગવ તાની આધ્યાત્મ શિબિર
વ્રત – તપ – જ૫ના સંગમ જ્ઞાન અને ક્રિયાની સાધના
ઉપધાન
પ્રેષક :
વિય શ્રી
.
એક વખતની વાત છે. જમાઁન આંગ્લ વિદ્વાન મેકસમૂલર કાશીમાં આવ્યા હતા. કાશીના કાઈ પ`ડિતને તેમણે ગાયત્રી મંત્ર આપવા કહ્યું. પતિ તેના જવાબમાં જણાવ્યુ કે મહાશય ! એ મ અમે અમુક જ વ્યક્તિઓને આપીએ છીએ કે જે વ્યક્તિ એ મત્ર માટે યોગ્ય શાસ્ત્રીય આરાધના કરતી હાય.'
નિશ્રા
સલમાનનાં મુલ્લાઓ પણ તેમનું કુરાન તેમજ બીજા માગ્ય સાકાને આપે છે. આમ દરેક દર્શનમાં મત્રા તે સૂત્રા માટે યોગ્ય સાધનાના આગ્રહ રાખવામાં આવ્યા જ છે,
જૈન દર્શીનમાં પણ સૂત્રેા માટે સાધના બતાવી છે. એ સાધના તે ઉપાન તપ. આ તપમાં છ સુત્રાની સાધના કરાવવામાં આવે છે. આ આ સૂત્ર તે, નવકાર મંત્ર, પરિમાવડી, તસઉત્તરી, અરિહ વેચાણુ... અન્ન, લાગા, નમુત્યુન, પુખ્ત દી અને વિદ્વાણું ખુલ્હાણું.
આ સૂત્રેા ગણધર ભગવતાએ બનાવેલા છે. આમાં જે નમુત્થણ પત્ર છે, તે શક્રેન્દ્ર (ઈન્દ્રોના અધિપતિએ) મનાવેલુ છે. શા સૂત્રો ના હમણાં આપવું પુસ્તામાંથી વાંચીને કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મુદ્રણ કળા ન હતી ત્યારે આ સૂત્રો પર પર ગત કંઠસ્થ કરવામાં આવતા હતા. શ્રમણુ સંધના આવ અધિ. મેં સંપમાં ભગવાને મને બીજા સુતાની રચના કરી હતી. તે રચનાને દ્વાદશાંગી નામે ઓળખવામાં આવે છે.
સમયના પૂજ્ય શ્રમણુ ભગવા આ દ્વાદશાંગીને કઠે સ્થ કરીને આવતા હતા. પૂજ્ય ગોધર ભગયતની શ્રી #ધર્મસ્વામીના કાળધમાં બાદ, કેટલાક સમય પછી ભયંકર દુકાળ પડચો. આ દુકાળ । વરસ ચાપો, દુકાળના ભગાળાનોએ પશુના માથું ધનથી લીધા, ધણાની તિ મહદ કરી નાખી. આથી જે પરપર ત દાહશાંગી સમાતી હતી, તે આ દુકાળથી ખત
[ રૈન
ગુરુભક્તિ, શાસ્ત્રાભ્યાસ અને ધ ક્રિયા કરતા રહેવું તે કરા
વવાની ધગમ્ય ધરાવતા પૂજ્ય
ગણિવ શ્રી ધ માનસાગરજી મના જીવન ધ્યેય સાથે પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ સાથે ગુરુદેવના આદેશને આદર્શને નિષ્કામભાવે સેવતા તેમના જ પાટણમાં સંવત ૧૯૮૯ શ્રાવણ વ−૮ના તે દિક્ષા સં. ૨૦૨૨ ફાગણુ સુદ ૩ના સાણું માં સ્વીકારેલ.
વર્ધમાનસાગરજી
થવા લાગી. ત્યારે શ્રુત કેવળી શ્રી ભદ્રબાહુામી બિરાજમાન હતા. તે સમયના શ્રમણ સંધે આ અંગે ચિંતા વ્યક્ત કરીને દ્વાદશાંગી સચવાઈ રહે તે માટે, બધા શ્રમણા ભેગા થઈને આ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. આ અધ્યયનને અપણી પરિભાષામાં વાચતા કહેવામાં આવે છે. આમ પહેલી વાચના શ્રુતઃવલી શ્રી ભદ્રબાહુસ્વામીની અધ્યક્ષતામાં થઈ. ત્યાર પછી વિક્રમના ખીન્ન સૈકામાં એવા જ ભીષણુ બાર વરસના દુકાળ પડયો. ત્યારે મથુરામાં શ્રવણુ સધ ભેગા થયા. અને આય ક દિલાચાયના સાનિધ્યમાં આ દ્વાદશાંગીની ખીજી વાર વાચન કરવામાં આવી. એવી ત્રીજી વારની વાચના વલભીપુરમાં થઈ હતી.
ત્યાં સુધી તા એ દ્વાદશાંગી કઠસ્થ પğજ સચવાતી. પરંતુ ભગવાન મહાવીરના નિર્વાણુ પછી લગભગ ૯૮૦ વરસ પછી ક્ષમા શ્રવણું શ્રી ધિષ્ઠિ મહારાજે વાલીપુરમાં મા દ્વાદશાંગીને લખાવી એની પ્રા તૈયાર કરાવી અને એ પ્રાને ભડારમાં સુરક્ષિત રાખવામાં આવી.
એ પ્રતાના આધારે આજ આપણે પુરૂ કામાં તે વાંચી શકીએ છીએ.
પશુ તે વાચનાને શાસ્ત્રીય સાધનાથી ભગુવામાં આવે તા તે ફળદાયી બને છે. આ માટે શાસ્ત્રાએ જે સાહાના બતાવી છે. તે ઉપધાન છે.
આ તપ ૧૧૦ દિવસનું છે, પરંતુ તે એક સાથે ન કરાવતાં અમુક અમુક સુત્રાની અલગ અલત્ર સાધના કવામાં આવે છે. તે કાળક્રમે એ તપ પુરા કરવામાં આવે છે. સૌ પ્રથમ એક સાથે નવકાર મંત્ર, રિયાવહી તે નસ્સનરી, અતિ ન ચેયાન તે અન્નત્ય, અને પુખ્ખરવર, સિદ્ધાણુ ખ઼ુદ્દાણું સૂ·ાની ૪૭ દિવસમાં વાચન આપવામાં આવે છે. ત્યાર પછી ૫ દિવસ સુધી
ધાનના મહાન તપમાં આપે કરેલ તન-મન અને આત્માની વિશુદ્ધિને અમારી કોટી કોટી વંદના
શેઠશ્રી ચીમનલાલ વી. શાહ નાથાલાલ જીવન, વી.પી. રોડ, મુંબઈ-૪