SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૨૬-૨-૮૮ પ્રશ્ન : આ તપ ઓછામાં ઓછી કેટલી વ્યક્તિથી શરૂ કરાવી પ્રશ્નઃ આ તપ કરનારને જે માળ પધરાવવામાં આવે છે શકાય છે. તેને ઉદ્દેશ શું છે? જવાબ : સંખ્યા સાથે આ તપને કશો સંબંધ નથી. એકથી જવાબ: સંસારવર્ધક એવી વરમાળાઓ તો આત્માએ ઘણું માંડી ગમે તેટલી સંખ્યાથી આ તપ કરાવી શકાય છે. પરંતુ જન્મોમાં પહેરીને સંસાર વધાર્યો છે, પરંતુ આ માળ તે મુક્તિની આમ એક મર્યાદા છે કે એકલી બેને હોય તે આ તપ કરાવ- (મોક્ષની) વરમાળ છે. વામાં આવતા નથી. બેને સાથે ભાઈઓ પણ હોવા જરૂરી છે. પ્રશ્ન : આ માળ કયા કયા દ્રવ્યની હે છે ? પ્રશ્ન : આ તપમાં ઓછામાં ઓછે કેટલો ખર્ચ આવે છે ? જવાબ : રેશમ, કસબ, સૂતર વગેરે દ્રવ્ય ની બનાવેલી હોય છે, જવાબ: ખર્ચનો આંકડો માંડવો મુશ્કેલ છે. સંખ્યા પર પ્રશ્ન : આ માલની ઓછામાં ઓછી કેટ ની કિંમત હોય છે ? તેને પ્રાધાર રહે છે. વધુ સંખ્યા હોય તો વધુ ખર્ચ આવે, જવાબ: જેવી માળ તેવી કિંમત હોય છે. ઓછી સંખ્યા હોય તે તે પ્રમાણે ઓછા ખર્ચ આવે છે. પ્રશ્ન : બેનને ઉપધાન કોણ કરાવે છે ? પ્રશ્ન : આ તપ માટે કયાં કયાં ઉપકરણે જોઈએ ? જવાબઃ મહાનિશિથ સૂત્રને થોગ જે શ્રમણ ભગવંતે એ જવાબઃ પુરુષો માટે ૧ કટાસણું, ૧ ચરવળ, ૨ મુહપતી, કર્યો છે તે જ સાધુભગવંત ઉપધાન કરાવી શકે છે. | ૨ ધોયા, ૨ ઉત્તરાસણ ૧ પંચીયું, ૧ ઉત્તરપટ્ટ, ૧ સંથારીયું, પ્રશ્ન : આ તપ દરમિયાન કેઈ ચોક્કસ શાસ્ત્ર ગ્રંથ વાંચ૧ ગર કામળી, ૧ કંદોરો, ૧ જાડું કપડું અને ૧ નવકાર- વામાં આવે છે કે કોઈ પણ શાસ્ત્ર ગ્રંથ ? વાળીખાટલા ઉપકરણે જઈએ. જવાબ: કઈ ચોકકસ શાસ્ત્રગ્રંથ આ તપમાં વાંચવામાં ને માટે ૨ કટાસણું, ૪ મુહપતી, ૨ ચરવળા ( ગોળ આવતું નથી. પરંતુ વિશેષ કરીને આ સૂત્રની સમજ આપતા, દાંડીના ), ૩ સાડલા, ૩ ચણિયા, ૩ કચુંબા ( ટુંકમાં પહેરવાની તપનું મહાસ્ય સમજાવતાં વગેરે પ્રાસંગિક દાખ્યાને આપવામાં કપડાની ત્રણ જોડ), ૧ સંથારીયું અને ૧ નવકારવાળી–આટલા આવે છે.. જોઈ પ્રશ્ન : જ્ઞાનખાતાની ઉપજમાંથી આ તપ કરાવી શકાય છે શ્નઃ આ તપ અમુક જ મહિનામાં થઈ શકે કે ગમે તે | નહિ ? મહિના માં થઈ શકે છે ? જવાબ : ન જ કરાવી શકાય. વાબ : આ તપ આસો સુદ દશમ પછી શરૂ કરાવાય છે. પ્રશ્ન : આ તપ દરમિયાન થયેલ આરતનાનું સામાન્ય, અને તે અષાઢી ચાતુમાસી પહેલાં પૂરું કરાવાય છે. મોટા ભાગે | પ્રાયશ્ચિત શું હોય છે ? ઠંડીની ઋતુમાં વધુ અનુકૂળ રહે છે. જવાબ : જેવી આલોચના તેવું પ્રાયશ્ચિત. શ્ન: ઉપધાનમાં જે છોડ બાંધવામાં આવે છે, તેને ઉદ્દે પ્રશ્ન : આ તપ દરમિયાન થયેલ ગુરુપૂજન તેમ જ જ્ઞાનશ્ય શું છે ? પૂજનની આવક કયા કયા ક્ષેત્રોમાં વપરાય છે ? વાબ : શાસનની પ્રભાવના માટે આ છોડ બાંધવામાં આવે જવાબ: જે ખાતાની આવક હોય તે ખાતામાં જ તે રકમ વપરાવી જોઈએ. બીજા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે નહીં. શ્ન ઃ આ છોડની સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ ? વાબ : સંખ્યાને આગ્રહ આ તપમાં રાખવામાં આવતા પ્રશ્ન : આ તપ કરવા માટે વયમર્યાદા કે લી હોય છે ? નથી. ઈ ભાવિક આ તપની પૂર્ણાહુતિમાં તેની શક્તિ અને જવાબ : ઓછામાં ઓછી આઠ વર્ષની મર્યાદા હોય છે. ભાવના અનુસાર છોડ બંધાવે છે. જે તપ તે પ્રમાણે છોડ આઠ વર્ષને બાલક કે બાલિકા આ તપ કરી શકે છે, અને સે બંધાય છે.. વરસને તંદુરસ્ત માણસ પણ આ તપ કરી શકે છે. :: આ છોડમાં જે ચિત્રો હોય છે તે ખાસ કરી કયાં પ્રશ્ન : એ તપ પુરૂ થયા પછી તેઓએ હું ને કેવું જીવવું કયા પ્રગાના હોય છે ? જોઈએ ? આ બધાબ : કોઈ વિશિષ્ટ પ્રસંગ તેમાં નથી હોતો, મહાપુરુષોના જવાબ : આ તપ પૂરું થયા પછી ઉત્કૃષ્ટપણે વિચારતા માળ જીવનચ ત્રમાંથી માનવને પ્રેરણું ને બોધ મળે તેવા જુદા જુદા પહેરનારને છ માસનું બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ભૂમિશયન કરવું પ્રસંગો મરેલા હોય છે. એક જ પ્રસંગ માટે આગ્રહ રાખવામાં જોઈએ. દશન-પૂજા, ગુરુવંદન, સવાર-સાંજનું પ્રતિક્રમણ, પવ આવતો નથી. તિથિએ પૌષધ તેમજ યથાશક્તિ તપ કરવું જે ઈએ. પધાન એટલે ગુરુકુળવાસ. ગુરુકુળવાસ અર્થાત્ પૂજ્ય શ્રમણ ભગવંતને કલ્યાણકારી તસંગ ઉપધાનતપની આરાધના દ્વારા કરેલ સમ્યક્ સત્સંગની અમે અનુમોદના કરીએ છીએ. વંદનાભિલાષી શેઠશ્રી વસ્તીમલજી ઉમેદમલજી ૭૦૧A, મોતીશા જેનપાર્ક, ૧૭૨, મોતીશાલેન, ભાયખલા મુંબઈ-૨૭
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy