________________
Reg. No. G. BV, 20 AIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 ( Gujarat) Tele. C/o. 3919, R. C/o. 28857
ત
WANT TO
સ્વ. તંત્રી : શેઠ ગુલાબ ́દ દેવચ'દ
: ત"ત્રી-મુદ્રક-પ્રકાશક :
મહેન્દ્ર ગુલાબચંદ શેઠ
જેન આફ્સિ, પા. બા. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર
વર્ષ : ૮૫
અંક : ૫
તપ પાપકર્મીને પ્રજાળે છે અથવા શિથિલ કરે છે; ત્યાગભાત્રના લાભ અને સમતાને નિમૂળ કરે છે. વૈરાગ્ય રાગ-દ્વેષ અને માહ-માયાની પરિણતિના મળને ધાવાનું ક્રામ કરે છે; સયમ શીલતા ભાગવિલાસની અનાદિકાલીન પાપવાસનાના ભારીંગને નિષિ મનાવે છે; અને તિતિક્ષાની વૃત્તિ માનવીને કષ્ટાને બરદાસ્ત કરવાની કેળવણી આપીને એનામાં બાહ્ય અને આંતરિક એટલે કે શારીરિક અને માનસિક સહનશીલતાની તાકાત પ્રગટાવે છે.
અર્થા પેજના : ૩૦૦/જાહેરાતના પેજના : રૂ।. ૫૦૦વાર્ષિક લવાજમ : રૂા. ૩૦/આજીવન સભ્ય ફી : રૂા. ૩૦૧/
વીર સૌં. ૨૫૧૪ : વિ. સ. ૨૦૪૪ નાગણ સુદ- ૯ તા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૮ શુક્રવાર સુદ્રણ સ્થાન : શ્રી જૈન મેન્ડરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧
મુંબઇ-ભાયખલામાં થયેલ ઉપધાન તપની આરાધના
વર્તમાનયુગમાં માનવને ક્ષણુને પણ સમયમાં મળતા નથી તેમ વિચારીને માનવ સ્વ પર શુચીને આત્મ-તત્વનું ચુકી જાય ત્યારે માનવજાતના અંતે તેના જીવનની નિષ્ફળતા ખામી તે આત્મા અનુભવતા હેાય છે. ત્યારે જ સમજાય • કે માનવજીવનની સાર્થકતા ધર્મનું આરાધન કરવામાં રહેલી છે. ભગવાન તીર્થં કરે વિશ્વને અણુમેાલ ભેટ રૂપે આપેલ ધમતીના હેતુ જ માનવસમાજને અનંત-અપાર દુઃખ શાક-દીનતાથી ઊભરાતા ભવસાગરને પાર પામવાના સવમોંગલકારી માર્ગ બતાવવા એ છે. અને એ માને પામવાના અ'તિમ . ઉપાય છે સમતા અથવા સમભાવ. આ સમભાવ જ વિશ્વમૈત્રીની ઉદાત્ત ભાવનાને કેળવવાના અને વૈર–વિરાવની વિનાશકારી વૃત્તિને દૂર કરવાના કારગત ઉપાય છે. આ સમભાવની સાધના કરુણા-મહાકરુણાની વૃત્તિ અને પ્રવૃત્તિથી દેદીય્યમાન બનેલ અહિંસા તથા સત્ય વગેરે પાંય વ્રતાના પાલન માટે સ'યમશીલતાના આશ્રય લેવા અનિવાય છે. અને સ'યમશીલતાને ચરિતાર્થ કરવાને રાજમાગ છે તપની ઉપાસના. તપની આ ઉપાસના એટલે બ્રહ્મ અને આભ્યત્તર એમ બંને તપનું સમાન ભાવે પાલન.
જે માનવી આ રીતે તપ, ત્યાગ, સયમ વૈરાગ્ય અને તિતિક્ષાના પંચામૃતનું રસપાન કર્તાને પુષાથ કરે છે, તે ધર્માંના અમૃતને પ્રાપ્ત કરવાનું વરદાન મેળ્યીને પેાતાના જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવે છે; અને છેવટે, ભગવાન તીર્થંકરે ઉòધેલા મુક્તિમાર્ગના પુણ્ય યાત્રિક બનીને, જન્મ-મરણના અપાર ફેરાનાં સ કટાથી સ્કુલ બનેલા સ'સાર સાગરના પાર પામે છે, અને શાશ્વતખથી ભરેલી અમરતાના અધિકારી બને છે.
ધના-આત્મભાવના-આરાધના માટે જૈન સશ્વમાં વધુ ને વધુ પ્રચલિત થતી જતી આવી જ એક ધાર્મિક ક્રિયા તે ઉપધાન તપ. છેલ્લા પાંચ દાયકા દરમ્યાન દેશભરમાં જુદા જુદા સ્થાનામાં આની આરાધના ખૂબ મેટા પ્રમાણમાં થવા લાગી છે. એ ખીના જ આ આકરા તપની આરાધના પ્રત્યેની ઉત્તરાત્તર વધતી જતી લેાકરુચિની સાક્ષી પૂરે છે.
ડોક્ટરોને પ્રથમ અભ્યાસ અને કેળવણી લેવી પડે છે. અને પછી દવા આપી શકે તેમ મુનિમહારાજાઓને સૂત્ર સિદ્ધાંતાના અભ્યાસની યેાગ્યતા પ્રાપ્ત કરવા માટે જેમ ચેાગદ્વહન કરવાનું પરમાત્માએ સિદ્ધાંતેા દ્વારા ફરમાવ્યું છે અને તે આજ્ઞાનું આરાધન કરવાના અભિલાષી મુનિએ યેાગેાદ્વહન કરે છે, તે પ્રમાણે શ્રાવકાને માટે દેવવંદનમાં આવતા સૂત્રાને અંગે ઉપધાન વહન કરવાનું શાસ્ત્રકારે ક્રમાવેલુ' છે. આમ શ્રાવકોને ઉપધાન વહન એ શાસ્રઓક્તિ ફરમાન છે.
આપણે જૈન હાઈયે કંઠે કર્યાં હાય અથવા અ હાય, પરંતુ મ`ત્રોની જેમ
પ્રથમ અક્ષર રૂપે જે તે સૂત્રો સહિતનુ' તેનું પરજ્ઞાન મેળવ્યુ નમસ્કારાદિ સૂત્રને ગ્રંથાયાગ્ય