SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ 1 તા. ૨૬-૨-૧૯૮૮ રીતે પ્રાપ્ત કરવા માટે અમુક તપસ્યા કરવી અમુક સ્થિતિમાં | સેવા-ભક્તિ કરવાને અનેરો લહાવ ભાયખલા દેરાસર શ્રી રહેવું, અણીક સંખ્યામાં તેને નિરંતર જાય કરો. ઉપધાન | સંઘ તથા મોતીશા ટ્રસ્ટના પ્રમુખ વિર્ય શ્રી સુમેરમલજી વહન ક્રરાજાની યોગ્યતા ધરાવનારા મુનિરાજ પાસે તેને મિશ્રીમલજી બાફના પરિવાર તરફથી લાભ લઈને અનેરુ સૂત્રોની વિધિપૂર્વક વાચના લેવી ઈયાદિ ક્રિયા કરવામાં પુણ્ય ઉપાર્જન કરેલ છે. આધુનીકતાના રંગે રંગાયેલ પરિવાર આવે છે. તે ઉપધાન કહેવામાં આવે છે. તરફથી આવા ધર્મભાવનાના પોષક કાર્યમાં સારાયે પરિવારે આ ઉપધમ વહન કરવાની ફરજ સર્વ શ્રાવક-શ્રાવિકાઓની જે ભાવના - શ્રદ્ધાની ભાગ લીધેલ તેથી અમને વિશેષ છે. છતાં તેમશક્તિના વગેરેના અભાવે અથવા મંદાભાવે ખુશાલી ઉપજેલ છે. સર્વથી ઉ ધાન વહન કરવાનું બની શકતું નથી; તે પણ આ ઉપધાન તપની ઐતિહાસિકતા. સચવાઈ રહેને જ્યારે તેવી શક્તિ પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય ઉપધાન વહન સાથે સાથે બીજા ધર્મને ઉપધાન તપ અંગેની પ્રેરણાકરવા એવી ધારણુ-શ્રદ્ધા અવશ્ય રાખવી. જેઓ ઉપધાન ભાવના ઉત્પન્ન થાય તે માટે જરૂરી માહિતી - લેખો રૂપે વહન કરવ ની શી જરૂર છે? એમ કહેનારા છે. તે શ્રદ્ધા વિશેષ આપેલ છે. જે માટે અમે ઉપધાન તપના નિશ્રાદાતા વિનાના છે એમ સમજવું. પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપધમ વહન કરવાથી અનેક પ્રકારના લાભ થાય ઋણી બનીશું અને તેના પ્રકાશનની વિશેષ સુવિધા કરી છે. પ્રથમ શ્રી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે, આપવા માટે શેઠ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ તપસ્યા વકર્મોનું શોષણ થાય છે, અસારભૂત શરીરમાંથી ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓના વિશેષ આભારી છીએ. સારગ્રહણ થાય છે, કૃતની અપૂર્વ ભક્તિ થાય છે, દરરોજ પિસહ કનને હેવાથી મુનિપણાની તુલના થાય છે, ઉપધાનતપના પ્રયોજક શ્રેષ્ઠિવર્ય શ્રી ભાગ્યયોગે મુનિ પણું આગળ પ્રાપ્ત થાય તે તેમાં સરલતા થઈ જાય, ઇંદ્રિયોનો નિરોધ થાય છે, કષાયને સંવર સુમેરમલજી મીશ્રીમલજી બાફનાને થાય છે, આખો દિવસ સંવરકરણમાં જ નિર્ગમે છે, દેવ અભિવાદન વંદનાદિ વડે દેવભક્તિ અને ગુરુવંદના વડે ગુરુભક્તિ થાય છે. ઈત્યાદી અનેક લાભ તેથી પ્રાપ્ત થાય છે. ને મનુષ્ય આવો સંયોગ નહીં આવે ફરીવાર... આવો ભવમાં મ લ શ્રાવકપણુમાં આ એક ઉચ્ચ ધર્મ કરણી માનવને જન્મ મલ્યો, મહાવીરને ઘમ મલ્ય થાય છે. | ઉપન વહનની આવશ્યકતાને અંગે પ્રારંભમાં મલ્યો બાફનાજીને ઉપધાન પ્રસંગ....આવો. આટલો નિર્દેશ કરી હવે ઉપધાન કયા કયા સૂત્રોના વહન સંતને સંગ મળે, ભક્તિને રંગ ચડ્યો કરવામાં આવે છે? તેના દિવસનું ને તપસ્યાનું પ્રમાણ કેટલું છે તેમાં વાચના ક્યારે ક્યારે લેવાય છે? તેને પ્રેમને પ્રકાશ મળે, ઉરને ઉજાશ થયો વિધિ શું છે? તેની અંદર એકાસનમાં કઈ કઈ વસ્તુ કેવી મળ્યા પદ્મસાગરસૂરીને સુંદર સત્સંગ આવો. રીતે વપરાય છે? કઈ વસ્તુ વાપરવાનો નિષેધ છે? કયા આવ્યા ધર્મપ્રેમીઓ, આવ્યા સી આરાધકો કયા કમ આલોયણ આવે તેવા છે? ક્યા કયા કારણોથી દિવસ પર છે? દિવસ પડે એટલે શું? ઉપધાન વહન આવ્યા સૌ શ્રાવકે, આવ્યા નરનારીઓ. કરતાં દર જ શું શું ક્રિયાઓ કરવાની છે? કેટલાક ઉપ- આવી ઉપધાનમાં પૂર્યા રૂડા રંગ આવે. કરણે સ્ત્રી પોએ અને પુરુષોએ રાખવા પડે છે? આ સિવાય ધન્ય હે સુમેરજી બાફના, ધન્ય હે ગોદાવરીબેન બીજી ઉપાનને અંગે જાણવા યોગ્ય હકીકત શી શી છે ? ઉપધાનમાં છે નીકળ્યા પછી ધાર્મિક વર્તનને અંગે શું શું ધન્ય હે નેમીચંદજી, ધન્ય હે મનેહરમલજી કરવું પડે છે? ઈત્યાદિ બાબતે નિશ્રાદાતા પરમ પૂજ્ય ધન્ય હો પૃથ્વીરાજજી, ધન્ય હો સુરેશભાઈ આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી આદી સમુદાય દ્વારા ધન્ય હો રાજકુમારજી, ધન્ય હો બહેનવિમળાબહેન પ્રાપ્ત થયેલ વિગતે અંગે આપેલ છે. જે સૌ કોઈને ઉપયોગી ધન્ય હો બાફનાજીને એના પરિવાર આવે. થઈ રહેશે. આ મહિમાવંતા ઉપધાન તપની આરાધના કરવાનો ભાઈચંદુ વંદન કરે, મુનિજનેને ને સૌ આરાધકને લાભ મેં ઈ- ભાયખલાના (તેમ જ અન્ય સ્થાન) ભાઈચંદુ વંદન કરે બાફનાજીને ને એના પરિવારને સેંકડો છે ભાવનાશીલ ભાઈઓ – બહેનોને મળતો હોય વંદન કરે શ્રી સકળ જૈન સંધ ..આવો. તેમ મુંબ ના ઈતિહાસમાં ચિરસ્મરણીય બની રહેલ. આ ઉપધાન તપની આરાધક ભાઈઓ – બહેનોની વણ્યાવચ્ચને રચયિતા-ચંદુલાલ ગાંગજી ફેમવાલા.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy