________________
જૈન પરિભાષામાં પૃથ્વીકાય એકેદ્રિય જીવ છે અને વનસ્પતી કાયરૂપ વૃક્ષ પણ એકેંદ્રિય જીવ છે. જો એકેંદ્રિય જીવમાં ઉપર જણાવ્યા પ્રમાણેની સહનશીલતા, સમતાવૃત્તિ-ક્ષમાભાવ હોય તો માણસ તે પંચેંદ્રિય પ્રાણી છે, સમજદાર અને વિવેકી છે. તો શું માણસ કરતાં એકેંદ્રિય પૃથ્વી અને વનસ્પતિ ચડી જશે ? કે એ બન્ને કરતાં શું માણસ નહી ચડે ? પ્રશ્ન વિચારવા જેવો છે. અનુભવી પુરુષોએ તમામ દેહધારી પ્રાણીમાં, *લ્પના પ્રમાણેના દેવામાં પણ મનુષ્યને જ ઉત્તમેાત્તમ કહેલ છે, એ દૃષ્ટિએ વિચારતાં તે સહનશક્તિમાં ક્ષમાવૃત્તિમાં અને ક્રોધ ઉપર વિજય મેળવવામાં જરૂર માણસ ચડવે! જ જોઈએ.
કદાચ
એટલું
|
જ્યાં ક્ષમા છે ત્યાં શાંતિ અને સુખ છે, બહારની સગવડ આપનાર ધન વગેરે સામગ્રી ઓછી હાય તા પણ ક્ષમાવાનને અસુખ નથી હેતુ જ નહીં જે ક્ષમાવાનનેા સહવાસ રાખે છે તેમને પણ અસુખ નથી હોતું. ક્રોધને રાક્ષસની વૃત્તિ સાથે સરખાવેલ છે, જ્યાં ક્રોધના ઉદ્ભવ હાય છેૢ ત્યાં બધુ ભસ્મસાત થઈ જાય છે. ક્રોધને આવેગ દારુના નશા જેવા છે. દારુના નશા -કરેલ માણસ પેાતાની જાતને જ ભુલી જાય છે, માતા-પિતા, ભાઇ-બહેન અને પોતાનાં સંતાતાનું પણ ખૂન કરતાં અચકાતા નથી. આ ખામતના દાખલા તવા પડે તેમ નથી. દૈનિક છાપામાં આવા દાખલા સતત આવતા જ રહે છે. ક્રોધીનુ શરીર આગ જેવું ધગધગતું હાય છે, આંખેા રાક્ષશ જેવી લાલચેાળ હાય છે, એની સામે જોનાર કોઇ પણ ડરી જ જાય છે. ક્રોધ કાંઈ આત્માની સાથે રહેનાર વૃત્તિ નથી. એ તા વિવેકના લાપ થતાં અને લાભ કે કામ વગેરે ધાતક વૃત્તિને આધીન બનતાં ભૂતની
પેઠે માણસના શરીરમાં પેસે છે અને તાણસને માસ મટાડી પેલા નંબરના રાક્ષસ' બનાવી મુકે છે. અપક ખૂન વગેરે કર્યાં પછી ક્રોધી કદાચ પાવા કરતા હાય છતાંય તેને ક્રોધનાં કડવાં ફળ તે ભાગવાં જ પડે છે. દેવદર્શન કરા, દેવપૂજા કરા, ગુરુપૂજા કરા, શાસ્ત્રપૂજા આત્મા અને દેહ ભિન્ન છે' એમ સતત ટયા કરા; મદિરા બંધાવા, પ્રતિષ્ઠા કરે। દાનના પ્રવાહ વહેવડાવા, આકરાં તપ કરે પણ જ્યાં સુધી ક્રોધ ઉપર વિજય મેળવવાને પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી એ દેવદર્શીન વગેરે ક્રિયાઓનું કોઇ ફળ પાી શકાતું નથી. ક્રોધગેરે દુષ્ટ વૃત્તિઓને દૂર કરવ માટે જ તા આપણે વિવિધપ્રકારનું ધાર્મિક કર્માંકાંડ કરતા રહીએ છીએ અને આકરું દેદમન પણ ડીએ છીએ, એ વાત કદી ભુલવી ન જોઈએ. કરાડો વરસ સુધી તપ કરનાર પણ એક ક્ષણ ક્રોધ કરે તો તપ બધું જ પાણીમાં જાય છે અને દુર્ગાતિમાં પવુ પડે છે. ટેવ પાડીએ, અભ્યાસ કરીએ તે જરૂર કેંધ ઉપર વિજય મેળવી શકીએ છીએ. ‘ક્રોધ એક ભય ૨ ઝેર છે, એક ભય'કર સ` છે. એટલે એના સંગ પ્નમાં પણ ન થાય' એ વાત મનમાં ઠસે તે જરૂર ક્રોધ ઉપર જય મેળવી શકાય એટલી હિંમત કેળવવી જોઇએ કે ક્રોધ આવવાનું જાણતાં જ સ્થળ છેાડી જ જોઇએ, મનને બીજી પ્રવૃત્તિ તરફ વાળવુ જોઇએ. અને એવું કશું ન થાય તે તત્કાળ સે। બસે ઉઠબેસ કરી નાખવી જોઇએ. પ્રસ્તુત વર્ષે ભગવાન મહાવીરના પીસેમાં નિર્વાણુ વર્ષોંનુ ચાલે છે. તેા ભગવાન મહાવીઃ તુ સતત સ્મરણ કરી અને એમની ક્ષમાતૃત્તિને આંખ સામે રાખી ક્ષમાની સાધનાના પાગરણ માંડી દેવા જોઈએ 卐
કરે,
HARSHADRAY PRIVATE LIMITED
Jiji House, Raveliene Street, BOMBAY-4Ğ0 001
Manufacturers of “SAGAR” & “BIJLEE” Brand tainless Steel Utensils, Hospitalware, Deep Drawn Components of Mild Steel Brass or Aluminium, Fabrication work of Spinning & Welling of all metals undertaken.