________________
શાના મન
૩૧ પગની ઘુંટી તથા રૂમેટીઝમ (સંધીવા) માટે ૨૦, ૨૧ અને ૨૨; ખભાને માટે ૩ અને ૬; પેટ આંતરડાં વગેરે માટે ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૩ અને ૨૬; હાથને માટે ૧, ૨, ૩, ૪, ૫, s, ૭, ૮ તથા ; કમરને માટે ૪, ૫, ૬, ૭, ૧૦, ૧૩, ૧૪, ૧૫, ૬ અને ૨૩. હૃદય માટે તથા “હાર્ટ-ડીસીઝ” માટે ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૧૬. (આ કસરતે ધીમે ધીમે રોજ ચાલુ રાખ્યા કરવી.) પગને માટે ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ અને ૨૩, ફેફરોને માટે ૪, ૫, ૬, ૭, અને ૧૬: જ્ઞાનતંતુ તથા દરેક જાતની રગેની નબળાઈ, તથા શરીરની નબળાઈ માટે ૩, ૬, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૨૩.
- સમાપ્તિ આ કસરત દરરોજ હવારે તેમજ સાં, પિતાના ઘરના હવાવાળા ખુલ્લા ખંડમાં અથવા ચોગાનમાં કરવી. ફાયદે અવશ્ય થયા વગર નહિ જ રહે. ગ્રીક, યુનાની અને અમલી ઇરાની લકેએ આ કસરતોથી જ લાંબી જિંદગી અને તનદુરરતી પ્રાપ્ત કરી હતી
યાદ રાખજે કે મનની તદુરસ્ત હાલત માટે તનને નિરોગી હાલત ઘણી જરૂરી છે. અને તે તનદુરતી મુખ્યત્વે ત્રણ બાબત પર આધાર રાખે છે;
૧ સ્વચ્છતા. - ૨ સાદો, નિયમિત અને બરાબર થવાનો ખોરાક. "
૩ કાંઈ પણ હવે આર વગર જ કરતી નિયમિત કસરત."
શાન્ત મન.
એ લોકો માને છે કે આવતી કાલે આપણે સુખી થઈશું, અથવા આવતી સાલ કે તેમ પણ નહિ તે સાવતા જન્મમાં સુખી થઈશું ! તેઓ બીચારાને ખબર નથી કે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ સુખ ભેગવવાની શક્તિ ઓછી થતી જાય છે ! . તે પછી સુખને ભવિષ્ય માટે શા સારૂ મુલતવી રાખવું ?