SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧૩ સમુદાયમાં હમણાં સંસ્થાસમય છે. પ્રચંડ દિવ દો સને સમય પસાર થઈ ગયા છે. કુદરતની વાજબી જનાનુસાર હમણાં અંધકારની છાયા પડવા લાગી છે. થોડા વખત ઉપર તેજ જોયેલું હોવાથી જ હમણું લાકે અંધકારના આ આછા પડછાયાને તીકારી શકે છે. પણ હજી કુદરતે નિર્મલી રાત્રી પુરી કરવી જ પડશે, અંધકાર ગાઢ અને વધુ ગાઢ વ્યાપ થ જ જોઈશે અને, દઢ શ્રદ્ધા રાખજે કે, ગાઢ અંધકારના ગર્ભમાંથી જ સૂર્યને સારથી ઉગી નીકળશે. માટે કુદરતની આ સર્વ જના ( Scheme ) સમજીને સમાઈ જજે કઈ ગમે તેવા ઉત્તમ પ્રયાસમાં નિષ્ફળ જવાથી કે ઉલટો પાછો પડે તેથી મનના ભોંયરામાં જઈ રડતે ના; હારે કોઈ શુભ પ્રયાસ તેમજ હેને નિંદનારને કોઈ દુષ્ટ પ્રયાસ બને, સંધ્યા સમયને આગળ વધારવા માટે–અંધકારને વધારે ગાઢ બનાવવા માટે જરૂરનાં કામો હતાં; અંધકાર ઝટ ઝટ આવી જાય અને પુરે થઈ જાય તે પ્રકાશને વારે આવી પહોંચે ! * % Br ૮૬. ૧૪ “ભાવી અને કેઈ મિથ્યા કરનાર નથી. પરંતુ જેઓ કેઈ નથી પણ “સર્વ છે હેનાથી ભાવી. ને પિતાના પેટમાં ગળી જવાય એમ તે બને ખરું. ૧૫ જેટલું ધારે છે તેટલું ન થાય તે પણ લાભને જ દે છે, ધારેલું વહેલું મોડું ૧૦-૧૦૦-૧૦૦૦ કે ૧૦૦૦૦૦૦ વર્ષ પણ બને છે તે ખરું જ. વળી શુભ ધારણ એ પિતેજ લાભને સેદ છે. એ
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy