SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનશાસન (અઠવાડીક) તા. 25-3-2003, મંગળવાર રજી. નં. GRJ Y૧પ પરિમલ - સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આ વાડાબંધીને વગોવનારો આ યુગ છે. પણ વાડાબંધી | અવળચંડ છે કે, એની ઈચ્છા જાગતા જ અશાંતિની આગથી તો વિકાસ અને સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. દૂધાળા- | સંસાર સળગવા લાગે. ઢોર મો વાડામાં જ હોય, જે વાડામાં ન પૂરાય, એવા પર રખા -કોર ડબ્બામાં પૂરાઈને કતલખાને જાય છે. આ રીતે 0 ગુરુ આજ્ઞા કરે અને કોઈ ચીજનો ત્યાગ થાય, એના છે કરતા સ્વયં પ્રતિજ્ઞા સ્વીકારીને ત્યાગ કરાય, તો થી વધુ આજસુધી આપણા પૂર્વજોએ વાડાબંધી/કિલ્લેબંધી ટકાવી લાભ થાય. છે રાખી એથી જ શુદ્ધ-ધર્મ આપણા હાથમાં આવ્યો છે. કે આજે વાતવાતમાં અને ઘણા ખરા વ્યવહારોમાં | * ધર્મનો અર્થી દુ:ખમાંય દુ:ખી ન હોય, સંસારનો પાપી માણસો ફાવી જતા હોય છે, એથી લોકો પણ એ | અર્થ સુખના ઢગલા વચ્ચેય સુખી ન હોય. જ ફાવજે પાપની ફાવટ માનીને ક્રોધ-લોભ-અનીતિ આદિ ત્યાગના રાગી બનવું જ જોઈએ, પણ રાગ માટે તો પાપને પ્રેમી બની જતા હોય છે. પણ આ રીતે પાપના ત્યાગ ન જ થવો જોઈએ. પ્રેમી બની જનારા માણસોએ એ સમજી જવું જોઈએ કે, 0 ટી.વી. રેડિયો જેવા આધુનિક સાધનો તમે જે રીતે પાપી પાપ કઈ ફાવી શકતા નથી, પણ એની પૂર્વભવની પુણ્યાઇ ફાવે છે. બાકી પુણ્યાઈ વિનાના કેટલાય પાપીઓના હોંશેહોંશે વસાવ્યા છે, એ જોતા એમ કહી શકાય કે, જમાનો પાસા પોબાર નથી પડતા. માટે પાપીને ફાવટ મળતા એટલું બગડી ગયાના રોદણાં રડવાનો તમને અધિકાર નથી. કેમકે ખરાબ જમાનાને ઘસડીને ઘરમાં ઘાલનારા તો તમે પોતે સમી જવાય કે, આ ફાવટ પુણ્યને મળી છે, પાપને નહિ. રક તોય પના પ્રેમી બનવાનું મન નહિ થાય. જ છો. રાજ માટે ભીમકાંત ગુણ મુખ્ય મનાયો છે. રાજા છે સંસાર એટલે રખડ્યા કરવાનું, ભટક્યા કરવાનું ફરફર ભીમ પણ હોય, એથી દુષ્ટ લોકો રાજા પાસે જતા થરથર કરવાનું સ્થાન અને મોક્ષ એટલે આ બધાથી વિરામ પામીને કંપે. રજકાન્ત પણ હોવો જોઈએ. જેથી સજજન માણસો કરવાનું સ્થાન ! ફરવાનું ન ફાવે તો જ તમને ઠરવાનું સ્થાન રાજ પાસે દોડતા દોડતા જાય. સારા માણસો ભય વિના શોધવાની લગન લાગે. સંસાર હજી સાચા સ્વરૂપે સમજાયો મજે જેની સામે ચાલ્યા આવે અને દુર્જનોને જ્યાં જતા નથી. માટે જ નથી. માટે જ તમને મોક્ષની લગની લાગી નથી. પગ વારે થઈ જાય, એ રાજ! * ધર્મી માણસ જત પર દુ:ખ આવે, ત્યારે દમા યાચે * ધર્મ એવો પ્રભાવશાળી છે કે, એની ઈચ્છા જાગે, | નહિ અને બીજાને દુ:ખી જુએ, તો એની પર દયા વસાવ્યા આ તો જીવનમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય. સુખ એવું | વિના રહે નહિ. જૈન શાસન અઠવાડીક * માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રર૮(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, 45, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - કોલેસીરિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy