________________
કે ‘વિનયી ગુણવંત વૈરાગી’
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧પ અંક: ૨૧
તા. ૨૫-3-૨૦૦૩
આવા ગુરુ સમર્પિત આત્માએ જ્યારે જ્યારે પોતાના | ચિરંજીવી બનાવે તે જ તેમનું સાચું સ્મારક છે, તેમના વતી જે માર્ગદર્શક સંદેશો આપેલ તેમાં પણ તે જ વાત પ્રત્યેની સાચી ગુરુભક્તિ - વફાદારી છે. બાકી આજના જણાવેલ કે- “મહાપુરુષના ગૌરવને અનુરૂપ કાર્ય કરવા | ગુરુ મંદિરો એટલે દુ:ખ સાથે કહેવું પડે કે ભકતોએ કબજે ભલામણ”
કરેલા કૅદમાં મૂકેલા ગરના સિદ્ધાંતો!નહિતો મહામૂલ્ય આજે વકીલની ભાષા સારા સારા લોકો વાપરી રહ્યા માર્ગદર્શનને સાચો માર્ગ-નિર્ણય માની શિરોમાન્ય કરવામાં છે. જેમના હૈયામાં શાસનની દાઝ હોય, સિદ્ધાંતનો | ગુરુ ભક્તોને કહેવાતા વારસદારો વીંતડાવાદના પંથે કેમ અનુપમ પ્રેમ હોય અને આજ્ઞાપાલકતાનો ગુણ હોય તેનો ચઢે ? ભાવ એ જ ૨ોય કે મહાપરષોની મહાનતા શાસન અંતે પૂશ્રી જિનવિજયજી મહારાજે મુનિગણ”ની રાગ-સિદ્ધાંત પ્રેમના પાલનમાં હોય છે. તેથી સક્ઝાયમાં જે વાત કહે કેકે “સિદ્ધાંત' ને હાનિ ન થાય તેવું કાર્ય કરવું. અને “બાહ્યાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિન મત રાગી; કહેવાતા વારસદારો મારી-મચડી યો ભાવ કાઢે તે બધા જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંતી વૈરાગી.' સુરીજનો જાણે છે. માટે તો ઘણા શાસન રાગીઓના ભવિજન એહવા મુનિવંદો ૦....૪. હૈયામાં દુ:ખ છે કે - હવે સાચું માર્ગદર્શન મળશે કયાંથી? તે ગુણો આપણા આ મહાપુરુષમાં યથાર્થ જોવા મળતા.
તારક ગુરુના સિદ્ધાંતોના વારસાના યથથ આવા વરેણ્યગુણનિધિ સુવિશાલગચ્છાધિપતિ, મહોદય ન જાળવવો તે જ સાચો ગુરુનો “વિનય' છે, ગુરુનો | પદ દાતા પ.પૂ.આ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજાના
‘સમર્પણ ભાવ’ છે. આ બે ગુણ આપણા માટે હવે ચરણ કમલમાં અનંતી વંદનાવલી ! સૌ શાંતચિત્તે વાંચીસ્વર્ગસ્થ બનેલા આ મહાપુરુષના જીવનમાં છેલ્લી ક્ષણો વિચારી સત્યપંથના પ્રેમી બનો તે જ શુભેચ્છા. સુધી આત્મસ ટુ બનેલા જોવાયા. તેમના તે વારસાને સૌ
કલિકાલ સર્વ
પ્રાણ વન્દાલી ન
બસ
જ્ઞાનનાં સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વર મહારાજ ! અને તે તો સ્મૃતિમાં સતત ઝબકે છે. આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી આજે સંસ્કૃતિ - સાહિત્ય સમેત એ સુભગ અકસ્માત હતો.
અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે તે આપના કારણે જ છે. આ દેશ-પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા
આપનાથી જ આજે ઉન્નત-મસ્તક છીએ. જયારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી.
આપના અવતરણથી પાવન થયેલી આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું,
કાર્તિક પૂર્ણિમાના દિવસે આપને એ રાજયનું, એ પ્રજનું
કૃતજ્ઞતાથી મહેકતા સ્મૃતિ પુષ્પોથી સભર સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પધાર્યા. વંદના કરીએ છીએ. આપનું એ પર લોકે પધારવું
આપના પવિત્ર ચરણોમાં નત મસ્તકે એ એક અનિવાર્ય નિયતિ હતી.
ફરી વંદના કરીએ છીએ. આપના જવાથી અમે રંક બન્યા તેવું લાગ્યું, પણ જય હો ગૂર્જર સંસ્કાર વિઘાતા, યુગ નિમતિ,
આપે જે આપ્યું તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો સદાકાળ જય હો! છે એ પણ એટલું જ સારું છે
વિજય હો!
– પ્રા .
-
-
-
-