SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કે ‘વિનયી ગુણવંત વૈરાગી’ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ અંક: ૨૧ તા. ૨૫-3-૨૦૦૩ આવા ગુરુ સમર્પિત આત્માએ જ્યારે જ્યારે પોતાના | ચિરંજીવી બનાવે તે જ તેમનું સાચું સ્મારક છે, તેમના વતી જે માર્ગદર્શક સંદેશો આપેલ તેમાં પણ તે જ વાત પ્રત્યેની સાચી ગુરુભક્તિ - વફાદારી છે. બાકી આજના જણાવેલ કે- “મહાપુરુષના ગૌરવને અનુરૂપ કાર્ય કરવા | ગુરુ મંદિરો એટલે દુ:ખ સાથે કહેવું પડે કે ભકતોએ કબજે ભલામણ” કરેલા કૅદમાં મૂકેલા ગરના સિદ્ધાંતો!નહિતો મહામૂલ્ય આજે વકીલની ભાષા સારા સારા લોકો વાપરી રહ્યા માર્ગદર્શનને સાચો માર્ગ-નિર્ણય માની શિરોમાન્ય કરવામાં છે. જેમના હૈયામાં શાસનની દાઝ હોય, સિદ્ધાંતનો | ગુરુ ભક્તોને કહેવાતા વારસદારો વીંતડાવાદના પંથે કેમ અનુપમ પ્રેમ હોય અને આજ્ઞાપાલકતાનો ગુણ હોય તેનો ચઢે ? ભાવ એ જ ૨ોય કે મહાપરષોની મહાનતા શાસન અંતે પૂશ્રી જિનવિજયજી મહારાજે મુનિગણ”ની રાગ-સિદ્ધાંત પ્રેમના પાલનમાં હોય છે. તેથી સક્ઝાયમાં જે વાત કહે કેકે “સિદ્ધાંત' ને હાનિ ન થાય તેવું કાર્ય કરવું. અને “બાહ્યાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિન મત રાગી; કહેવાતા વારસદારો મારી-મચડી યો ભાવ કાઢે તે બધા જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંતી વૈરાગી.' સુરીજનો જાણે છે. માટે તો ઘણા શાસન રાગીઓના ભવિજન એહવા મુનિવંદો ૦....૪. હૈયામાં દુ:ખ છે કે - હવે સાચું માર્ગદર્શન મળશે કયાંથી? તે ગુણો આપણા આ મહાપુરુષમાં યથાર્થ જોવા મળતા. તારક ગુરુના સિદ્ધાંતોના વારસાના યથથ આવા વરેણ્યગુણનિધિ સુવિશાલગચ્છાધિપતિ, મહોદય ન જાળવવો તે જ સાચો ગુરુનો “વિનય' છે, ગુરુનો | પદ દાતા પ.પૂ.આ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજાના ‘સમર્પણ ભાવ’ છે. આ બે ગુણ આપણા માટે હવે ચરણ કમલમાં અનંતી વંદનાવલી ! સૌ શાંતચિત્તે વાંચીસ્વર્ગસ્થ બનેલા આ મહાપુરુષના જીવનમાં છેલ્લી ક્ષણો વિચારી સત્યપંથના પ્રેમી બનો તે જ શુભેચ્છા. સુધી આત્મસ ટુ બનેલા જોવાયા. તેમના તે વારસાને સૌ કલિકાલ સર્વ પ્રાણ વન્દાલી ન બસ જ્ઞાનનાં સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વર મહારાજ ! અને તે તો સ્મૃતિમાં સતત ઝબકે છે. આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી આજે સંસ્કૃતિ - સાહિત્ય સમેત એ સુભગ અકસ્માત હતો. અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે તે આપના કારણે જ છે. આ દેશ-પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા આપનાથી જ આજે ઉન્નત-મસ્તક છીએ. જયારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપના અવતરણથી પાવન થયેલી આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, કાર્તિક પૂર્ણિમાના દિવસે આપને એ રાજયનું, એ પ્રજનું કૃતજ્ઞતાથી મહેકતા સ્મૃતિ પુષ્પોથી સભર સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પધાર્યા. વંદના કરીએ છીએ. આપનું એ પર લોકે પધારવું આપના પવિત્ર ચરણોમાં નત મસ્તકે એ એક અનિવાર્ય નિયતિ હતી. ફરી વંદના કરીએ છીએ. આપના જવાથી અમે રંક બન્યા તેવું લાગ્યું, પણ જય હો ગૂર્જર સંસ્કાર વિઘાતા, યુગ નિમતિ, આપે જે આપ્યું તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો સદાકાળ જય હો! છે એ પણ એટલું જ સારું છે વિજય હો! – પ્રા . - - - -
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy