________________
* ભાવ ક્રિયા
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧
અંકઃ ૨૧ તા. ૨૫- - ૨૦૦૩
લાવ કિયાથી અચકો જાતિwણ જ્ઞાન
- શાહ રતિલાલ ડી. ગુઢકા કથા પૂર્વાચીન છે. શાસ્ત્રના પાને લખાયેલી વિધવિધ વાંચનોમાંથી પિતા પુત્ર ભલા હિત માટે ધર્મ માર્ગમાં
વિતરાગ દેવનાં દર્શન એ આપણી ફરક છે એમ અમાના કલ્યાણ માટે અનેક ઉપાયો કરે છે અને એવો જ
નહિ પણ એ પ્રભુનાં દર્શન કરી આપણે પણ વિતરાગ એક પૂર્વકાળમાં બની ગયેલો સત્ય સાચો દષ્ટાંત પુરવાર
બનીએ. એ પ્રભુની પૂજા પ્રાર્થના કરી આ પણે પણ કરી શાસ્ત્રના પાને વર્ણવ્યો છે જેના આધારે આ લેખ છે.
પરમાત્મા બનીએ એ ભાવના ભાવવાની, અન દિકાળથી 1 એક શેઠે પોતાના વહાલસોયા એકના એક પુત્ર માટે
આત્મા રાગ-દ્વેષ-રૂપ કારમાં શત્રુઓથી હણાઇ રહ્યો છે, જે ઘણું કરે છે પુત્રનું સ્વચ્છંદી જીવન જોયું ત્યારે શેઠની
| પરિણામે આત્માને નરક-નિગોદના અસહ્ય-વે.નાઓનો
સામનો કરવો પડે છે કેતાં ભોગવવી પડે છે. પિતાએ આમ આંતરડી કકડી ઉઠી. શું મારો પુત્ર ધર્મ વિહોણું જીવન જીવી દુગતિનો ભાગી બનશે? શેઠ વિચારે છે કે સૌ કોઈ પોતાના
પ્રભુના દર્શન કરવા માટે ઘણી ઘણી પ્રેરણા કરી પણ એ પુત્રને ધન-માલનો સંપત્તિનો વારસો આપે છે. પણ સાચો
પ્રયત્ન સાવ નિષ્ફળ નિવડ્યો, છેવટે બીજા ઘા માં ધર્મના પિતા તે જ કહેવાય છે, જે પોતાના પુત્રને ધર્મ-ધનનો,
દષ્ટાંતો થા સમજણપૂર્વક દર્શન વિશે સમજાવ્યું અને કાલાં ધર્મપી સંપતિનો વારસો આપે. પરિણામે એ જન્મ
વાલાં કરી. વિનવતાં પણ બધું જ નિષ્ફળ ગયું. છેવટે શેઠે જન્મમાં સુખી થાય. ધન-માલ તો કિસ્મતને આધીન છે
પોતાના ઘરનું બારણું પાડી નાંખ્યું અને પેસવા નિકળવાનો આજે છે તે કાલે ફાંફા મારવા પડે છે..
દરવાજો સાવનાનો બનાવ્યો કે જેથી પેસતાં નિકળતાં સહુને શેઠે પોતાના પુત્રને ધર્મની લાઈનમાં લાવવા
સ્વભાવિક નમવું જ પડે. દરવાજે નાનો બનાવી તેની છે અનેકવિધ પ્રયત્નો આદર્યા. વિવિધ-ધાર્મીક પુસ્તકો
સામેના ભાગે એક સુંદર મુર્તિ પધરાવી એટલે જત -આવતાં વસાવ્યા, ગુરૂદેવના ચરણમાં લઈ ગયા અને તેમના
દરેક માણસોને આમ હેજે દર્શન થઈ જાય. વ્યાખ્યાનો શ્રવણ કરવા સમજાવટથી પ્રેમથી પ્રેરણા કરી.
આ પ્રમાણે હંમેશાં-નીકળતાં ને પેસતાં એકવાર નહિ. સમિત્રોની-ધમજનોની સંગતિ કરાવી અનેક ઉપાયો
પણ અનેકવાર આ છોકરાને આ ભવ્યમુર્તિનાં દફન હેજે અમાવી જોયા. યુક્તિ પ્રયુક્તિથી એને હિત મીઠા વચન
થઇ જાય છે. છોકરાને દર્શન કરવાની બુદ્ધિ ની, બુદ્ધિ આ કહીને સમજાવ્યો પણ તેને આની કશીજ અસર ન થઈ.
જે હોત તો કેતાં દર્શન કરવાની હોત તો આટઆટલાં પ્રયત્નો | બેટા, જૈનકુળ જેવું ઉતમ કુળ આપણને મળ્યું છે.
પણ શેઠને કરવા ન પડત. જ છે જેનશાસન જેવું ઉતમ શાસન મહા પુયે આપણે પામ્યા
એક વાત શાસ્ત્રમાં આવે છે કે ધર્મ ગમે તે રીતે પણ છીએ. દેવો ને દાનવો જે જીવનની ઝંખના કરી રહ્યા છે.
કરેલો અલ્પાંશે પણ ફળ છેવટે આપે જ છે. બજ્ઞાનથી અહીંઆ ઘણું જ વિચારવા જેવું છે. તે દેવો દાનવો મનુષ્ય
અભિમાનથી અનિચ્છાએ અબુજભાવે જાણ્યા વગરુકે દેખા જીવનની ઝંખના કેમ કરી રહ્યા છે, ત્યાં તો બહુજ સુખ
દેખી કે કોઇપણ દુ:ખથી કે સુખની લાલસાએ મિત્રના છે. વલોકમાં અને કમાવાની કે ગુમાવાની કે ચોરીની ભય
આગ્રહથી કે પત્નિના કેવાથી કે પાડોશીના કેવાથી શરમથી નથી. સુખ કેવું કે તેઓના એક મોજશોખના નાટકમાં બે
કે-ઉમંગથી કે ભાવથી. તેમ પ્રભુ દર્શન પણ અવશ્ય ફળ હજાર વર્ષ વયા જાય તો કેવું સુખ, છતાં તે સુખ બાજુ તેમને
આપે છે અને અંતે મોક્ષ સુખ અપાવે છે. અર્ણગમો જ હોય છે. કારણ કે દેવભવમાં બે ઘડી વિરતીનું
હવે મુળ વાત ઉપર આવીએ ને પ્રતિદિન-સ્વભાવિક પણ સમય મળતો નથી. આપણને પુરા પુણ્યથી મળ્યું છે.
રીતે મૂર્તિ આ પુત્રની નજરે ચડે છે. ભાવ-વગરની ક્રિયા એ જીવનને શું આમ ધુળ-ધાણીમાં મેળવી દેવું છે ?'
કરવી એ નકામી છે, કેવળ કાયક્લેશ છે, એ એનું કહેવું ક પિતાએ પુત્રને સમજાવ્યું.
બરાબર નથી. (ઘણા લોકો આમ બોલે છે) અનેક જન્મના કારણે