SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુદત્તની કથા શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંક: ૨ ૧ ૨ તા. ૨૫-3- ૨૦d 8 વિશાલપુરી જળને રાજાને ધન આપી કારાગૃહમાંથી પુરૂષનું બલીદાન આપીશ. એમ કહી પોતાના સેવકને આપણાં માણસોને છોડાવીએ. કારણ કે મેં તમારી બધી બલીદાનને યોગ્ય પુરૂષો પકડી લાવવા મોકલ્યા. સેવકોએ વાત એક કાપડી પાસેથી જાણી હતી. ધનદત્તે કહ્યું કે, | આઠ પુરૂષો તો પકડ્યા, હવે બેને શોધવા માંડે છે. તેવામાં શિર “હમણા જ્યાં સુધી બંધુદત્ત ન મળે ત્યાં સુધી મારા | બંધુદત્તને ધનદત્તને જેલમાં છ મહીના થવા આવ્યા. ત્યારે પ્રાર માણસોને છોડાવવા નથી. રાજ સુભટોએ એક દ્રવ્યયુક્ત સંન્યાસીને ચોર જાણી પછી બંધુદતે કહ્યું કે, “મામા હું જ તમારો પકડ્યો અને ન્યાયમંત્રી પાસે રજુ કર્યા. ન્યાયમંત્રીએ તેનો ભાણેજ બે ધુદત્ત છું. પછી ધનદત્તના પુછવાથી બંધુદને | વધ કરવા હુકમ કર્યો. તેને વધ કરવા લઈ જતાં સંન્યાસીને બધી પોતાની હકીકત કહી તે સાંભળી. ધનદતે કહ્યું કે, | પશ્ચાતાપ થયો. તેણે વિચાર્યું કે મુનિનું વચન અન્યથા થતું થમ ભીન્ન લોકો પાસેથી પ્રિયદર્શનાને | નથી એમ ચિંતવી રાજસેવકોને કહ્યું છે. જેનું જેનું ન છોડાવીએ આ પ્રમાણે બન્નેની રકઝક ચાલતી હતી હોય તેને પાછું આપી પછી મને શિક્ષા કરો. તેવામાં રાજાના સુભટો આવતા જોઇ તાંબાનો ઘડો ગુપ્ત રાજસેવકોએ આ બધી વાત મંત્રીને કરી. મંત્રીએ આ સ્થળે મુકવા માંડ્યો કે તુરત જ તેઓએ આવી મામા | બધું ધન મંગાવી જેનું હતું તેને દ્રવ્ય આપી દીધું પણ ભાણેજને પકડીન્યાયમંત્રી પાસે લઈ ગયા. ન્યાયમંત્રીએ | એક તાંબાનો ઘડો રત્નથી ભરેલો મળ્યો નહિ. તેથી તેઓને આદરથી પુછયું કે તમો ક્યાંથી આવો છો? અને | સન્યાસીને પૂછયું કે મેં આ ચોરીનો ધંધો કેમ પસંદ કરે આ ધન તને ક્યાંથી મળ્યું ? તેઓએ કહ્યું કે અમારા છે. તેણે પોતાનો સમસ્ત વૃતાંત કહેતાં જણાવ્યું કે, હું બાપદાદા વખતનું છે. મંત્રીએ કહ્યું કે તેમાં શું શું છે તે ! પુંડવર્ધનનગરના સોમદેવ બ્રાહ્મણનો નારાયણનામે પુત્ર છે કહો તેઓ કંઈ જવાબ આપી શક્યા નહિ. તેથી ચોર | છું. હું લોકોને જીવઘાતથી સ્વર્ગ મળે છે તેવું સમજાવી કે એ જાણીને તેમને મારવા લાગ્યા અને સાર્થના લોકોને પણ | હતો. એક વખત ચોરબુદ્ધિએ પકડેલક કેટલાક દીન જ પકડી મંગાબા. સાર્થના લોકોને પૂછતાં તેઓએ કહ્યું કે | લોકોને જોઇ તેઓને મારી નાખો એમ મેં કહ્યું. તે વખતે આ બન્ને જણા અમારા સાથમાં આવી ચઢેલા છે. અમો | માં રહેલા મુનિએ મને કહ્યું કે, બીજાને પીડાકારી વચન તેમને ઓળખતા નથી. એટલે તે બન્ને જણને જેલમાં પુરી | સ શું છતાં મૃષા ગણાય છે. તો આ દીન લોકોને જાણ્યા મા દીધા. આ બાજુ ચંડસેન ઘણીવાર સુધી બંધુદત્તને | રિવાય તું ચોરીનો આરોપ કેમ કરે છે. તેથી તને આ જ શોધવા પધારવીમાં ભમ્યો. પણ તે નમળવાથી પાછો | ભ માં જ તેનું ફળ મળશે. તે પૂર્વ ભવમાં ગર્જનનગરમાં. ગયો. ત્યાં જઈ પ્રિયદર્શનાને કહ્યું કે જો હુ છ માસમાં | એકે બ્રાહ્મણનો ચંદ્રદેવનામે પુત્ર હતો. તું ભણીને રાજાની તમારા પતિને શોધી લાવું નહિ તો અગ્નિમાં પ્રવેશ કરીશ. મા-પીતો થયો. તે નગરમાં યોગાત્મા નામે સંન્યાસી રહેતો એમ કહી કૌશંબી તથા નાગપુરીમાં શોધવા માણસો | હતો . તેની વીરમતી નામે એક બાળવિધવા પુજા કરતી , ત્યાં થી પણ બંધદર મળ્યો નહિ. પછી વિચાર | હતી. એક વખત તે વીરમતી સિંહલ નામે માળીની સાથી કર્યો કે પ્રિયદનાને પુત્ર અવતર્યા પછી તેને કૌશબ્બીમાં નાસી ગઇ. દેવયૌગે પેલો સંન્યાસી પણ તે જ દિવસે પહોંચાડીને અગ્રિમાં પ્રવેશ કરીશ. બહાર ગામ ગયો હતો. વીરમતી નાસી ગયાનું સાંભળી તે આ પ્રમાણે વિચારતો હતો તેટલામાં દ્વારપાળે | રાજાને કહ્યું કે વીરમતી યોગાત્માની પૂજા કરતી હતી. તેથી વધામણી આપી કે પ્રિયદર્શનાને પુત્ર અવતર્યો. | તે બન્ને સાથે નાસી ગયા લાગે છે. આ વાત નગરમાં પદ્ધીપતિએ હર્ષ પામી દ્વારપાળને ઈનામ આપ્યું. પછી | ફેલાવાથી યોગાત્મા પાંખડધારી કહેવાયો. બીજા; પઘાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે, જો મારી બહેન | સંન્યાસીઓએ તેને સમુદાય બહાર કર્યો. લોકો ધર્મ ઉપર પ્રિયદર્શના એ. માસ સુધી કુશળ રહેશે તો હું તમને દશ | શ્રદ્ધારહિત થયા. (ક્રમશઃ) |
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy