________________
INDIAN
કે બંધુત્તની કથા
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક: ૨૧ તા. ૨૫-3 ૨૦૦૩ સ્થળે ગયો. બંદર પ્રિયદર્શના સાથે કીડા કરતો ત્યાં જ | ત્યાં આવી ગળા ફાંસો તૈયાર કરવા લાગ્યો. ત્યારે બાજુના રહ્યો ત્યાં પાર્શ્વનાથ પ્રભુની રથયાત્રા કરાવી. કેટલેક કાળે | સરોવરમાં એક રાજહંસ પ્રિયાના વિરહથી દુ:ખી થએલ પ્રિયદર્શનાએ ગર્ભધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં જોઇ સરખે સરખાનો મેળાપ જાણી ત્યાં ઉભો રહ્યો. પોતના મુખમાં પ્રવેશ કરતા હાથીને જોયો. બંધુદત્તને તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસી ય આવી. સ્વની વાત જણાવી. હવે બંધુદને પોતાના સ્થાને તેથી રાજહંસ આનંદ પામ્યો. જવ પ્રિયાને જણાવતાં તે સાથે જવા તૈયાર થઇ. તે ઉપરથી બંધુદરે જાણ્યું કે જીવતો નર ખ પામે જિનદત્ત શેઠે ઘણી સંપત્તિ આપી. જવાની રજા આપી. | એ કહેવત સાચી છે. આપઘાત કરવાથી બીજા નવમાં તે બંધાર નગરમાં આઘોષણા કરાવી કે જેને અમારી સાથે | મળશે એવો નિશ્ચય નથી. તો મારે મરવું ઠીક નથી. એમ કે નાગપુરી આવવું હોય તે ખુશીથી આવે. ઘણા લોકો તેની | વિચારી વિશાળપુરી મામને ત્યાં જવા નીકળ્યું . બીજે.. સાથે આવ્યા. માર્ગમાં જતાં પદ્મનામે અટવી ઉદ્ધઘી એક દિવસે તે ગિરિસ્થળમાં આવ્યો. ત્યાં યક્ષના મંદિર માં વાસો સરોતરના તીરે પડાવ નાખ્યો. રાત્રી વાસો પણ ત્યાંજ | કર્યો. ત્યાં આવેલ એક વટેમાર્ગને તેણે પુછયું , ક્યાંથી કર્યો રાત્રીના છેલ્લા પહોરે ચંડસેન નામે પદ્વીપતીની ધાડ | આવો છો? વટેમાર્ગુએ કહ્યું કે, “વિશાલપુરી થી આવુ પડી/તના સુભટોએ સાથેનું સર્વસ્વ લૂંટી લીધું. બંધુદાને | છુ.” બંધુદરે કહ્યું કે ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશ ળ છે? પ્રિયદર્શના જીવ બચાવવા વિખુટા પડી ગયા. પ્રિયદર્શના | તેણે કહ્યું કે ધનદત્ત વ્યાપાર કરવા બહારગામ ગયો હતો. સુભટોના હાથમાં આવતાં તેઓ પલ્લીપતી પાસે તેને લઈ
તેનો પુત્ર રાજાના ગુન્હામાં આવી જતાં રાજ એ તેનું છે ગયા
સર્વસ્વ લુંટી લઇ કેદ કરેલ છે. ધનદ ઘેર આવી પોતાની T પ્રિયદર્શનાને દીન મુખવાળી જોઇ ચંડસેનને દયા પાસેનું દ્રવ્ય રાજાને દંડમાં આપી કટુંબને છોડવા વિનંતી આવી. તેનું વૃતાંત તેની દાસી દ્વારા જાણી ચંડસેને | કરી. પ્રિયદર્શનાને કહ્યું કે “તારા પિતા જિનદત્ત શેઠે પૂર્વે મને રાજાએ બીજું કોટી દ્રવ્ય લાવવાની શરતે તેને છોડી જીવતદાન આપ્યું છે. તેથી તું મારી ઑન છે. હું ચોરનો | મુક્યો છે તે દ્રવ્ય લેવા પોતાના ભાણેજ બંધુદત્ત પાસે સરધર એક વખતે ચોરોની સાથે ચોરી કરવા ગિરિ નામે ગયો છે. બંધુદરે વિચાર્યું કે “મામાં મારી શોધ કરતા ગામ માં ગયો હતો ત્યાં મદ્યપાન કરતા મને આ રક્ષકોએ અહિં આવશે. પછી નાગપુરી જઈને તેમનું કાર્ય સાધી પકડીને કૌશંબીના રાજા માનભંગ પાસે રજુ કર્યો. રાજાએ આપીશ. એમ વિચારી બંધુદત્ત ત્યાં જ રહ્યો. મને મધ કરવાનો હુકમ આપ્યો. વધ્યસ્થાને લઇ જવાતા | થોડા દિવસ પછી તેનો મામો ધનદત્ત યજ્ઞમંદિરમાં મને મારા માતા પિતા કે જેઓ પૌષધપારી પારણા માટે વાસો રહેવા આવ્યો. બંધુદને તેને પુછયું કે તમે કોણ છો ઘેરતા હતા તેમણે જોયા. મારી હકીકત સાંભળી રાજાને ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો, ધનદત્તે કહ્યું કે, વિનતી કરી મને જીવતદાન અપાવી વસ્ત્ર અને ધન આપી “હું વિશાલાપુરીથી આવું છું અને અહિથી નાપુરીએ
વિદા કર્યો. તે ઉપકાર જીંદગી પર્યત ભૂલ તેમ નથી. તો જવાનું છે. ત્યાં મારો ભાણેજ બંધુદત્ત રહે છે. બંધુદને જ હે બન તમારું શું કામ કરું તે કહો. પ્રિયદર્શનાએ કહ્યું કે, | મામને ઓળખ્યા. પરંતુ પોતાની ઓળખાણ ન આપતાં
“મને મારા પતિનો મેળાપ કરી આપો. ચંડસેને કહ્યું કે કહ્યું કે બંધુદત્તને હું ઓળખું છું તે મારો મિત્ર છે. પછી આપમારે ત્યાં પધારો. હું તમારા પતિને ગમે ત્યાંથી જાતે બન્ને જણાએ સાથે ભોજન કર્યું અને નાગપુરીને જવા જઈમ શોધી લાવીશ. પ્રિયદર્શના તેના ઘેર ભાઇનું ઘર | નીકળ્યા. એક દિવસ બંધુદત્ત શૌચ કરવા નદી તીરે ગયો સમજીને રહી. પછી ચંડસેન બંધુદત્તને શોધવા નિકળ્યો. | ત્યાં કંદબવક્ષનાં મૂળ આગળ રત્નની છાયાવાળી પૃથ્વી | | અહિં બંધુદત્ત પ્રિયાથી વિખુટો પડી તેને શોધવા | જાઇ તેણે ખોલ્યું તો તેમાંથી રત્નના આભૂષણથે ભરેલ રાતદિવસ રખડતો હતો. છેવટે તેનો પતો ન મળવાથી તાંબાનો ઘડો જોઇએ છાનીરીતે લઈને ધનદત્ત પામે આવી તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો. એક મોટું વૃક્ષ જોઈ | કહ્યું કે, તમારા પુણ્ય પસાએ આ ધન મળ્યું છે તો આપણે