SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ w પ્રકીર્ણક ધર્મોપદેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંક: ૨૧ તા. ૨૫-3-૨૦૦3 જ કરું છું તે ખોટું કરું છું, ન કરવા લાયક કરું છું. મારા | જેવો હીન કમ કોઇ નહિ” આવો મરતી વખતે ય વિચાર | અજ્ઞાનથી અને મોહથી કરું છું, ક્યારે આ બધું છૂટે-તેજ | ન આવે તે શ્રાવક નથી. જીવતા ક્ષણ એવી ન હોય કે ચિંતા હોય છે - આ બધી વિચારણા ભૂતભાવનામાં આવે. સાધુપણાની ભાવના ન હોય. અનેક જીવોને નુકશાન કરવું તમે ઘર માંડ્યું, મોટી પેઢી ખોલી તે ખોટું કર્યું તેમ લાગે | પડે તેવો ઘરવાસ મંડાય ? તમે સમજીને માંડેલો કે છે? તે બધાથી છૂટવાની ઇચ્છા છે? “ભૂત એટલે સત્ય | મૂખઇથી? હજી પણ સમજો છો કે નહિ? જે પણ અને ‘ભાવના' એટલે વિચારણા કરવી. અથતિ જે સત્યો | મનુષ્યપણામાં એક પણ પાપ વિના જીવાય તેવું હોવા . છે તેની વિચારણા કરવી તેનું નામ ભૂતભાવના છે. | છતાં ય તે મનુષ્યપણાને પાપ વિના જીવા નહિ તેવું કર્યું. આ તત્ત્વ સમજે તેને સંસાર ભૂંડો લાગે, વેપાર ભૂંડો | જેમ જેમ મોટો થાઉતેમ તેમ હિંસા વધતી જાય છે, જૂઠ છે રસ લાગે, પૈસાટકાદિ ભૂંડા લાગે, કુટુંબ-પરિવાર ભૂંડા | મજેથી બોલાય છે, ચોરી મજેથી કરાય છે, કાયદાનો છે લાગે, ભોગભૂંડાલાગે. વેપાર પાપ કે પુણ્ય વેપાર ગેરલાભ પૂરતો લેવાય છે, કાયદા મુજબ લાખોની ચોરી છે કરવા જેવી ચીજ કે ન કરવા જેવી ચીજ ? જેમ જેમ કરાય છે, હોંશિયાર એટલી ચોરી કરે છે જેની અવધિ છે. પૈસા મળે તેમ તેમ વધારે બંગડવાના કે સુધરવાના? જેની | નથી. તમે ભૂખે મરતા છ માટે અનીતિ-રીરી આદિ કરી પાસે વધુ પૈસા તે શું કરે છે? આજના સુખી જે રીતના | છો ? તમારી પેઢી તમને પાપ લાગે છે? મોટામાં મોટી જીવે છે તેથી લાગે કે તે બધા ભૂતભાવનાવાળા પણ નથી પેઢી મોટામાં મોટું પાપ છે તેમ હૈયામાં છે ? આજના : અને ભૂતહિતચિંતાવાળા ય નથી એટલે કે ભગવાનની મોટા વેપારી તો કહે, “સાધુઓમાં શી અક્કલ છે ? દેશઆજ્ઞા પણ સમજ્યા નથી. કાળ સમજતા નથી. કહે કે, પેઢી બંધ કરી દો. કેમ ભગવાનની આજ્ઞા સમજી શકાય તેવી હોવા છતાં, ચલાવીએ તે મન જાણે છે. બધામાં પાપ પાપ કહી બધાને સમજવાની સામગ્રી હોવા છતાં મોટોભાગ સમજતો આળસુ ને એદી કરી નાંખ્યા.” તેવા બધા અમને મૂરખા નથી. એટલે ધમીં પણ નથી. “આણાયે ધમ્મો' કહ્યો છે. | કહે કે માને તેની ગભરામણ થતી નથી કાચા સુતરનું આજ્ઞાનું પાલન તે જ ધર્મ. આશા સમજ્યા વિના પાલન | ગુંચડું ઉકેલાય નહિ, કાપી નાખવું પડે. ઉકેલવા બેસે તો શી રીતે થાય મરતા સુધી ન ઉકલી શકે. પ્ર. -અહિંસા પરમો ધર્મ કે આજ્ઞા પર ધમ? | ગૃહસ્થાવાસને નરકાવાસ કહ્યો છે. સાચવીને ન ઉ. -અહિંસા પણ ભગવાનની આ મુજબની જોઈએ. જીવે તો મોટોભાગ નરકે જાય. સાચવીને ૧૦વે તે જ બચી આજે તો અજ્ઞાન દાણું છે તેથી ધર્મના નામે અધર્મ કણો જાય. તેને જ આ ‘ભૂતભાવના' સમજાય. આખો સંસાર કરે છે. અહિંસા ધર્મ ખરો પણ અહિંસા શું છે ખાસ પ્રતિસમય ભંડો લાગ્યા જ કરે. તેને થાય કે, હું આમાં સમજવું પડે. આજે તો મંદિર જુએ ને આંખો બળે છે. | ક્યાં ફસી ગયો! મારા માબાપ પણ મને તેમાં ફસાવનારા લાખો અને કરોડના બંગલા જૂએ તો કાંઈ ન થાય અને મળ્યા. મારા માબાપે મને ફસાવી દીધો જે મા-બાપ મંદિર-મૂર્તિનો વ્યય ખોટો માને, તેમાં ય હિંસા માને. પોતાના સંતાનોને સંસારમાં જ ફસાવે તે માબાપ તેના અશાન તો એટલું વ્યાપક બન્યું છે વર્ણન ન થાય. અહિંસા સાચા હિતૈષી નથી પણ મહાશત્રુ છે. પણ સમજે તે પાળી શકે. અણસમજ અહિંસાના નામે જૈન જાતિ-કુળમાં જન્મેલા જીવો રામજદાર થાય હિંસા કરે. તો શું કહે ? ‘મારે મોક્ષ જોઇએ છે, તે માટે સાધુ થવું આશા સમજાય તો સંસારમાં રહેવાનું મન ન થાય. છે.' શેઠ થવું છે તેમ પૂછે તો ના પાડે. તે માટે કેટલાં અહીં આવવાનું મન થાય. સાધુ ન થવાય તેનું પારાવાર ! પાપ કરવાં પડે તેમ તે કહે. ધર્મ છોકરો બાપની મોટી છે દુિ:ખ હોય. “આ જન્મમાં પામવા જેવું પામ્યો નહિ, મારા પેઢી જોઈને ગભરાઈ જાય. શું માંડ્યું છે? ત્યાં જવું છે? wwજkes
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy