SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકીર્ણક ધમપ શ શ્રી જૈનશાસન (અઠવાડીક) ક વર્ષ : ૧૫ અંક: ૨૧ જ તા. ૨૫-3-003. p3 સ 5 ક, પણ તમારા ઘરના છોકરા આ સમજે ખરા? મરતા સુધી | પરિગ્રહ વધારવાનું જ મન હોય તેની ગતિ કઈ થાય ? ઘર-પેઢીની જ વાત કર્યા કરે તો કયાંથી સમજે કે ઘર- | મહાપરિગ્રહીની ગતિ કઇ કહી? નરક. નરક છે? નરકમાં પેઢી પાપ છે! કેવાં કેવાં દુ:ખ છે ? મોટો ભાગ નરક માનતો નથી, આશા સમજ્યા નથી માટે આ બધી ગરબડ છે. | લોકોને ડરાવવા નરક બતાવે છે તેમ કહે છે. આવું આજ્ઞા સમજે તે જ શ્રાવક સાચા ! બાકી બધા | બોલનારા-લખનારા જૈન કુળોના નબીરાઓ છે. વધારે નામના શ્રાવ! તેવા શ્રાવકો અનેકનું અકલ્યાણ કરે. પરિગ્રહ માટે દોડા દોડ કરે છે, શું શું કરે છે તેનું વર્ણન પોતાનું, કુટુંબનું અને આડોશી-પાડોશીનું ય.અકલ્યાણ | થાય તેવું નથી. જે અહીં નથી જ આવતા તેમની વાત કરે. પાડોશી તેના પ્રશંસક ન હોય, નિંદક હોય ! શ્રાવક | 'જવા દો પણ જે રોજ આવે છે તેમની વાત કરવી છે. પાડોશમાં હોય તો ધર્મ આપોઆપ આવી જાય તે વાત | રોજ સાંભળનારા પણ આવાને આવા જ હોય તો! ગઈ! શ્રાવકના ઘરે તો કોઇપણ આવે, તેનું સન્માન હોય તમારામાં શ્રાવકપણું આવ્યું છે કે નહિ તેનો વિચાર તે ય વાત ગઇ! આજે તો તમારા ઘરે તમારા સંબંધી પણ કરવા વારંવાર પૂછું છું. પ્રાણિ માત્રની હિંસા ન થાયફાયર ઝટ આવે નહિ શાથી? કરવા જેવી નથી. આમ જેના મનમાં ન હોય તે શ્રાવક સંસાર નૂડો લાગે છે? જ્યારે છૂટે તેમ થાય છે? હોય? ગૃહસ્થપણામાં અનેકને પીડા આપ્યા વિના ચાલે જ્યારે સાધુ થાઉં તેમ થાય છે? મરતા મરતા ય સંતાનોને | નહિ માટે ગૃહસ્થપણું સારું નથી આમ જે ન સમજે તે શું શું કહીને જવાના ? પેઢી બરાબર ચલાવવાનું કહી શ્રાવક કહેવાય? તમારી શ્રાવકપણાની ક્રિયાઓ ઘટી રહી જવાના કે છોડવાનું? આજે તો જેમ ઉમરમાં વધે તેમ | છે કે વધે છે? આજના મોટા શ્રીમંતો અમને કહે છે કે, તેમ પાપ વધતા જાય છે. શ્રાવકનાં પાપ દિન-પ્રતિદિન આ બધા સાધુઓ, બધામાં પાપ પાપ કરીને આપણને ઘટવાં જોઈએ તેને બદલે વધતા જાય છે તેમ લાગે છે ને? | (જૈનોને) દરિદ્વી રાખવા માગે છે. પૈસા નહિ હોય તો નાના હતા ત્યારે સારા હતા, મોટા થયા તેમ તેમ બગડતા મંદિર-ઉપાશ્રય કોણ બાંધશે, ઉત્સવો કોણ કરશે તેમ કહે ગયા છો. મોટો થાય પછી પાપથી ગભરાતો નથી. છે ? આ વાત સાચી છે ? આવું બોલનારા શાસનને આજના સારામાં સારા શ્રાવકને પેઢી ચાલે છે કે નહિ સમજેલા છે ખરા? આજે જ્યાં જ્યાં મંદિર બંધાતુ હોય તેની ચિંતા છે? આવક સારી છે કે નહિ તેની ચિંતા છે! | ત્યાં પૂછવામાં આવે કે, કેવી રીતે મંદિર બાંધ્યું ? તો શું આજનો મોટોભાગ ભગવાનની આજ્ઞાને સમજતો જવાબ આપે કે, માગી લાવીને. આવું પણ કોણ કહે ? નથી, સમજવાની ઇચ્છા નથી. આટલા શ્રાવકોમાં | ગામના સુખી ધમઓ. ગામના સુખી માણસો બહારથી વ્રતધારી કેટલા? સમ્યકત્વ ઉચ્ચરનારા કેટલા? તમારી પૈસા માગી લાવીને મંદિર બાંધે તો તેને ધર્મ થાય કે અધર્મ નિયમાવલી વાંચે તો સારાને હસવું આવે. વ્રતધારી થાય? મંદિર કો'કને કદાચ લાભ આપશે પણ કહેવાય લોભનો પાર નથી, પાપનો ડર નથી. એટલી થાય ? આજે પોતાના બંગલા-ફ્લેટ બાંધનારા છે પણ બધી છૂટ રાખે છે કે વાત ન થાય. તેને પાપ જ કરવું છે, મંદિર-ઉપાશ્રય બાંધનારા છે? પોતે ધર્મ કરવો નથી અને ધર્મ કરવો નથી તેમ કહેવાનું મન થાય તેવું છે. બીજા જીવો ધર્મ ન કરે માટે લોકોને ઊંઠા ભણાવે છે. શ્રાવકને તો જેટલી ક્ષણ સાધુપણા વિનાની જાય | આજના અજ્ઞાનીઓની વાતોમાં આવવા જેવું નથી. શ્રી છે તે નુકશાન કરનારી લાગે છે. વહેલામાં વહેલું સાધુપણું | જૈનશાસનનો મૌલિક સિદ્ધાન્ત છે કે, પોતાની પાસે પામવું છે. ગૃહસ્થપણું પાપન લાગે, ધંધો-ધાપો, પૈસો- | પુણ્યયોગે જે સામગ્રી હોય તેનો સદુપયો ટકો પાપ ન લાગે, પરિગ્રહ પાપ ન લાગે તે જૈન હોય !! છે પણ સદુપયોગ કરવા સામગ્રી મેળવવી તેને તો અધર્મી પરિગ્રહમાં ઘર આવે? કુટુંબ આવે? ધન-ધાન્યાદિ આવે? | કહ્યો છે. તમારી પાસે પૈસા હોય તો દાન દેવાનું છે પણ is '
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy