________________
आज्ञाराद्धा विराद्धाच. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજા પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
નાતળા. (અઠવાડિક)
તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
વર્ષ: ૧૫)
* સંવત ૨૦૫૯ફાગણ વદ ૮ * મંગળવાર, તા. ૨૫-૩-૨૦૦૩
(અંક: ૨૧
Sાં થી 7 E: E = ત્રિ
જો હાર ન = જા , પ્રવચન
વા, fs. Tધીન, જીન-૩૮૨૦૦૬
સં ૨૦૪૩, આસો સુદ-૩ , શનિવાર, તા. ૨૬-૯-૧૯૮૭ ઓગણસાઈઠા શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ - ૪૦૦૦૦૬. પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ.આ.વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા) ગતાંકથી ચાલુ..
કરે, કર્યા પછી પણ દુ:ખનો પાર ન હોય માટે તેને (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય
“અપ્પોસિહોઇ બંધો' કહ્યો. એટલે કે, તેને જે કર્મબંધ વિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના. અવ૦)
થાય તે અલ્પ થાય, નિષ્ફળ જેવો થાય. તે પાપ જલ્દી सुनिउणमणाइ णिहश भूयहियं भूयभावणमहग्धं ।
ખપી જાય. આ સમ્યગ્દર્શન તમારામાં છે ? ઘર-પેઢી अमियमजियं महत्थं महाणुभावं महाविसयं ।।
ચલાવે તેનું દુ:ખ ન હોય, મજેથી અન્યાયાદિ કરે તેને ગૃહસ્થ પણું એવી જગ્યા છે કે ઘણા જીવોનું અહિત | અને સમકિતને લાગે વળગે પણ શું ? કરવું પડે. તમારાથી જે જીવો મરે તેને ગુસ્સો બહુ આવે | રોજ શા માટે સાંભળો છો ? સમત્વ પામવું હોય છે તે પણ બહુ પાપ બાંધે છે. શું કરે બિચારા! કોઇને તેને તો થાય કે, આ આ પાપ ન થાય. રોજ સાંભળવા ડુચા મારીને બાંધીને મારે તો તે વખતે તેના મનમાં શું શું | છતાં સંસારમાં મજાથી રહેતા હો, વેપારાદિમાં અન્યાયાદિ થાય ? તે બોલતો નથી પણ મનમાં તો ઘણું થાય છે. | મજેથી કરતા હો, ટેસ કરો, મોજમાદિ કરો, વ્યસનો ભાવમન તો ધાને છે. ભાવમન વગરનો એક જીવનથી. | કરો, જેટલાં પાપ તે બધા મજેથી કરતા હો તો ભવાંતરમાં સંસારની બધી પ્રવૃત્તિ મજેથી કરતા હો, કરવા જેવી માની ઘણા કાળ સુધી આવું જૈનકુળ ન મળે, ધમસામગ્રી ન કરતા હો તો કેટલું પાપ બંધાય? ભગવાનની આજ્ઞાનું મળે તેવાં પાપ બંધાશે. આવી સુંદર મનુષ્યગતિ પણ દુર્લભ સમજેલાને તે ગૃહસ્થપણું કરવા જ જેવું નથી તેમ તેના | થશે. જેમ તમે અનેકને શેકીને ખાવ છો તેમ તમને ઘણા હૈયામાં હોય. લગ્ન કરવા પડે તો દુ:ખથી કરે પણ આનંદથી | શેકી ખાશે. ત્યાં જવું છે ? આ સમજ્યા પછી હવે નહિ. સંસારની પ્રવૃત્તિ કરવી પડે તે પણ દુ:ખથી કરે, | ગૃહસ્થપણામાં મજા નથી કરવીને? શક્તિ હોય તો છોડવું મજાથી નહિ. “સમ્મદિઠી જીવો' ગાથા યાદ છે ને ?| છે ને? ન છૂટે તો છોડવાની ભાવના રાખવી છે ને? સમ્યગ્દષ્ટિ જીવને પાપ કરવાની ઇચ્છા હોતી જ નથી, ભગવાનની આજ્ઞા જેમ ભૂતહિતવાળી છે તેમ પાપ કરવું પડે તો દુ:ખી હૈયે કરે, નહિ કરવા જેવું માનીને ' ભૂતભાવનાવાળી છે. તેને હંમેશા હું જે સંસારની પ્રવૃત્તિ