________________
121212121212tste101010101818181818181818112181210101010101010 sek
teietoisistatotelistetetetoteretetotthon સમાચાર સાર
શ્રી જૈનશાસન (અઠવાડીક) ક વર્ષ : ૧પ જ અંક: ૧૯ જે તા. :-3-૨૦૦૩ શ્રી સાગર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી હીરાલાલ ગીરધરલાલ કોઠારી .
જી ભોજનશાળાનું ભવ્ય ઉદ્દઘાટન T O રાધનપુર તીર્થ જ્યા દેવ વિમાન સમાન | શ્રી રજનીકાંતભાઈ શાહ તથા દિનેશભાઈ જ જિનાલયો છે. ત્યાં આવનાર યાત્રિકોને જમવાની | મસાલીયાને સંઘના ભાઇ બહેનો વતી અભિનંદન ! ઉત્તમ સગવડ મળે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને તા.૧૭- આપ્યા હતા. ૮-૦૨ના શ્રાવણ સુદ-૧૦ શનિવારે સવારે સેંકડોની - શ્રી સાગર ચેરીટેબલ ટ્રસ્ટ વતી શ્રી રમણિકલાલ હાજરીમાં શ્રી હીરાલાલ ગીરધરલાલ કોઠારી | મસાલીયા, શ્રી રજનીકાંતભાઇ શાહ તથા શ્રી જી ભોજનશાળાનું ઉદઘાટન શ્રી રાજીવભાઇ હીરાલાલ | પ્રદિપભાઇ વખારીયાએ ભોજનશાળાના દાતા જ તથા શ્રીમતિ સંગીતાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. પરિવારના શ્રી રાજીવભાઇ કોઠારી તથા શ્રી
ઉદઘાટનના શુભ પ્રસંગે ૮૦ બાળકોએ | સમારંભના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ભાભેરાનું ભોજનખંડમાં શ્રી અરવિંદભાઇ પંડિતની રાહબરી | મોમોન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. હેઠળ સમૂહ સ્નાત્ર ભણાવ્યું હતું. પ.પૂ. શ્રી આ પ્રસંગે રાધનપુરના મામલતદાર શ્રી અજિતશેખરવિજયજી મ.સા. એ મંગલાચરણ જાદવભાઇ તથા મ્યુનિસિપાલ્ટીના અધિકારીઓ સંભળાવ્યું હતું.
પધારી તેઓને સંસ્થાને જોઇતો સઇ ળો સહકાર ઉઘાટન સમારંભમાં શ્રી સાગર ચેરીટેબલ આપવાનું વચન આપ્યું હતુ. ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ મસાલીયાએ સ્વાગત શ્રી પન્નાલાલ શીરચંદ પારેખની નાદુરસ્ત પ્રવચન કર્યું હતું. શ્રીમતિ પન્નાબેન મસાલીયા, શ્રીમતિ તબિયત હોવા છતાં તેમણે જે માર્ગદર્શન આપ્યુ હતુ અનીલાબેન શાહ તથા શ્રીમતી સંગીતાબેન કોઠારી | અને તન, મન ધનથી સાથ અને સહકાર આપ્યો હતો મંગલા ચરણ કર્યું. પ્રભુ પ્રાર્થના તથા સ્તુતિ કરી હતી. | તે બદલ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ભોજનશાળાના દાતા શ્રી રાજીવભાઈ કોઠારી તથા | ઉઘાટનના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઇ ભાભેરાએ લગભગ છસ્સો ભાઇ બહેનોની હાજરીમાં શ્રી ભગવાનના ફોટાને હાર પહેરાવી મંગલ દીપ હીરાલાલ ગીરધરલાલ કોઠારી ભોજનશાળાનું પ્રગટાવ્યો હતો.
ઉદઘાટન શ્રી રાજીવભાઇ હીરાલાલ તથા સંગીતાબેન સંસ્થાના ટ્રસ્ટી શ્રી રજનીકાંતભાઇ શાહે ટ્રસ્ટ | રાજીવભાઇએ વાજતે ગાજતે હર્ષોઉલ્લ સ પૂર્વક કર્યું O) તથા ભોજનશાળાની વિસ્તૃત રૂપરેખા આપી હતી.
હતું. સમારંભના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઇ ભાભેરાએ આભાર દર્શન કરતા શ્રી દિનેશભાઇ ઉદ્ઘાટન પ્રવચન કરતા ભોજનશાળાની કામગીરી મસાલીયાએ ટ્રસ્ટ વતી ખાતરી આપી હતી કે કેવી હોવી જોઇએ તેનું વિશેષ સૂચન કર્યું હતું તેમજ ભોજનશાળામાં દરરોજ સાત્વીક ભોજન જૈન દરવર્ષ દરેક રાધનપુરીઓ એક વાર અહી દર્શનાર્થે | સિદ્ધાંતોને અનુસાર આપવામાં આવશે તેમજ સાધુ
પધારી યાત્રીક ભવન તથા ભોજનશાળાનો લાભ સાધ્વીજી તેમજ સાધર્મિક ભક્તિ કરવામાં આવશે. જ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વિનુભાઇ જેઠાલાલ, શ્રી મુંબઇથી આ પ્રસંગે પધારેલ શ્રી સુરેશભાઇ દિનેશભાઇ મોહનલાલ, શ્રી હરેશભાઇ મસાલીયા, વોરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પાંજરાપોળના શ્રી જયેન્દ્રભાઇ શીવલાલ, શ્રી હેન્દ્રભાઇ 9) સક્રિય પ્રમુખ શ્રી હિમાંશુભાઈ કોઠારીએ યાત્રિક ભવન | મસાલીયા, શ્રીમતિ અનિલાબેન શાહ, શ્રી )
તથા ભોજનશાળાના નિમણિમાં જહેમત ઉઠાવી દેવરામભાઇ પ્રજાપતિ, શ્રી કિરીટભાઇ શાહ તથા
સફળ કાર્ય કર્યું તે બદલ આર્કિટેક શ્રી પ્રદિપભાઈ | દિલીપભાઇ રમણિકલાલ જે મહેનત કરી કાર્યક્રમને જ મહાસુખલાલ શાહ તથા શ્રી રમણિકભાઇ મસાલીયા, | સફળ બનાવ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
999888888888888૧૧૭૨ 999999999
porcioroisicist019304010101010101ciosotosessistore12sesstede128094
હતી.