SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Modelelede10101010101eleiescicletelorotetores સમાચાર ૬ ૧૨ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ અંક: ૧૯ તા. ૧૮-3-૨૦૦3 Berodotetor0:00 જ સંઘો આવા ઠગથી સાવધાન રહે જૈનાચાર્યä પાક છપાવવાના બહાને છેતરતો ગઠિયો આબાદ રીતે ઝડપાયો છે મુંબઈ : તા. ૮ સરનામું બોરીવલીનું છે, પણ ફોન નંબર પાર્લાનો છે એટલે બરામર જૈન સાધુસંતોના નામથી ભાવનાશીલ તપાસ કરવી પડશે. પછી તપાસ કરતાં ખબર પડી કે પેલા મનોજ જૈનો સાથે છેતરપિંડી કરતા એક ગઠિયા આપેલા નંબર પાર્લાના પીસીઓનો હતો. એટલે ખાતરી થઇ ગઇ ગઇકાલે સોમવારે મોડી રાત્રેયુવાન વેપારીની સતર્કતાને કારણે આબાદ કે આ તો કોઈને છેતર્યો છે એટલે અગાઉથી બધું ગોઠવી રાખ્યા ઝડપાઇ ગય હતો. આ બનાવે જૈનોની આંખ ઉઘાડી દીધી છે. પ્રમાણે પેલો મનોજ પૈસા લેવા આવ્યો ત્યારે અનિલભાઇએ અને સાધુ-સંતના નામે પૈસા માગનાર માટે પૂરેપૂરી તપાસ કર્યા પછી જ બીજાઓએ પકડીને બોરીવલી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો હતો આગળ વધવા માટેનો પાઠ આ કિસ્સામાંથી શીખવા મળે છે. પોલીસે ટ્રીટમેન્ટ આપતા એણે સાચી વાત જણાવી હતી. છેત પિંડીના બનાવની વિગત આપતા અંબરનાથે રહેતા એનું ખરું નામ હસમુખ જૈન છે. પાલી (રાજસ્થાન)નો રહેવાની અને અચલ ગચ્છ જૈન સંઘ સાથે સંકળાયેલ વસંત નાગડાએ છે. વાપીમાં ભાડાની રૂમમાં રહે છે. મા-બાપ અમદાવાદમાં પણ જણાવ્યું હતું કે મને ફોન પર કોઇએ કહ્યું કે હું શંખેશ્વરથી બોલું છું. છે. પહેલા એનો સાધુ બનવાનો વિચાર હતો, પરંતુ જેન આચાર્ય કલા પ્રભસાગરજી મારી પાસે ઊભા છે. તમે સરનામું લખો મહારાજના નામથી ૫-૮-૧000 આસાનીથી મળી જવા લામા કે : મનોજ શાં તલાલ, પાર્વતી નિવાસ ત્રીજે માળે, સોડાવાલા લેન, એટલે એ ધંધામાં પડી ગયો. બોરીવલી તેમનો સંપર્ક કરો. એનો મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે દેરાસરી. મે ન લગાડયો ત્યારે સામેથી મનોજે કહ્યું કે અપાશ્રયોમાં જાય ત્યાંથી પ્રમુખ-ટ્રસ્ટીઓનાં નામ-નંબર જાણી કે. મહારાજસા બનું પુસ્તક પુનામાં છપાય છે જેનું વિમોચન બે દિવસ પછી ભળતા નામે પોતે જ ચિઠ્ઠી લખે અને જાતે જ પૈસા લેતા પછી છે. ૫ તુ રૂા. ૧૨ હજાર ત્રણસો આગળના નીકળે છે જે જતો હતો. જુગાર-દારૂની લત લાગી જવાથી પૈસા બચતા ન હતા. ચૂકવવા પડ . હું આજે (સોમવારે રાતે જ પુના જવાનો છું. બોરીવલી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર ચીમડેએ તપાસ પૈસા અત્યારે મળી જાય તો લેતો જ's હાથ ધરી છે. આ વાત પત્યા પછી મે દહીંસરમાં સંબંધી દિનેશભાઈને આવા અનેક ગ છે તો જેમને છેતરપીંડી છે ફોન કર્યો એ ગે બોરીવલીમાં બનારામાંથી અનિલ ધરોડ પાસેથી હોય તેમણે બોરીવલી પોલીસ સ્ટેશનને જાણ કરવી. પૈસા લઇ લે ના જણાવ્યું, પણ એ સાથે દિનેશે શંકા વ્યકત કરી કે | જન્મ ભૂમિ - તા. ૮/૧ ૩ શુ Odoterodosto1@torodeio 79124818181818181818eieieistote181818181818181818183 પંડિત વર્યશ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવીનું થયેલ નિધન | S80x@sosoio8o30 જૈન સંઘના આદરણીય વિદ્રાન પ્રતિભાશાળી પંડિત શ્રી | પણ અત્યંત નિપુણતા ધરાવતા હતા. અંજન શલાકા-પ્રતિષ્ઠા છબીલદાસ કેસરીચંદ સંઘવીનું ૮૪ વર્ષની ઉંમરે સુરત મુકામે વિધિનું પ્રથમ પુસ્તક તેમણે સંપાદન કરીને પ્રગટ કરેલ. સણ મંગળવાર ત ૨૦ ૮ ૨૦૦૨ના સવારે સમાધિ પૂર્વક સ્વર્ગવાસ ભારતમાં તેમના હાથે અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ થયેલ પામ્યા છે. મના અવસાનની ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે એક વિરલ છે. પ્રીતભા જૈન સંઘે ગુમાવી છે. પંડિતજી જૈન શાસનના ધુરંધર આચાર્ય ભગવંતોના ખાસ પંડિતજી છબીલદાસભાઇનો જન્મ ૮૪ વર્ષ પહેલા ભાભર | પ્રીતીપાત્ર હતા. ખાસ કરીને શાસન સમ્રાટ શ્રી નેમિસૂરિ, (બનાસકાંઠા ) મુકામે થયો હતો. તેર વર્ષની વયે મહેસાણાની શ્રીમદ્ | આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી ઉદયસૂરિજી, યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે જોડાયા હતા. નંદનસૂરીજી વગેરેનો પૂરો વિશ્વાસ હતો અને તેથી જ ખામ આ સંસ્થામ છ વર્ષ રહી તેમણે ધાર્મિક તથા સંસ્કૃત - પ્રાકૃત, પ્રસંગોએ નિર્ણય લેવાનો હોય ત્યારે પંડિતજીને બોલાવતા અને વ્યાકરણ, કે વ્ય, ન્યાય વગેરેનો ઉચ્ચ અભ્યાસ કરી ખંભાતની શ્રી | તેમનો અભિપ્રાય પણ પૂછતાં. ભટ્ટીબાઇ દાદ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં ધાર્મિક અધ્યાપક - આજે ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે શ્રી જૈન ધર્મતત્ત્વજ્ઞાન પ્રસાર તરીકે જોડાયા. તેમની પાસે સેંકડો ૫ સાધુ-સાધ્વીજીઓ અને પરિષદ, સ્પે. એજયુકેશન બોર્ડ, જૈન ધાર્મિક શિક્ષા , શ્રાવક-શ્રાવિકાઓએ અભ્યાસ કર્યો છે અને ૮૪ વર્ષની ઉંમરે પણ | મહેસાણા પાઠશાળા ખંભાતની પાઠશાળા સાથે પંડિતજી સંકળાયકા સુરતમાં તેમના ઘરમાં અભ્યાસ કરાવી રહ્યા હતા. હતા. ઉત્તમ જીવન, નિઃસ્પૃહતા અને અતુટ ધમશ્રદ્ધા ધરાવતું તે માત્ર અધયાપન ક્ષેત્રેજ નહિં, વિધિ વિધાનના ક્ષેત્રમાં | પંડિતજીના દેહાવસાનથી શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. Isto1010101010101€ 1903 Potets10tetoteste
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy