SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ostetetoteretetetoteretetesteteretetettelse યદેવહિંડ ચરિત્ર.... શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંક: ૧૯ તા. ૧૮- - ૨૦૦3 કરી આપવા કહ્યું. મારી સૂચનાથી ગંગરક્ષીત તારી ગૃહમાં ગયો અને ત્યાં તેની સાથે ભોગ ભોગવવા પસી આવ્યો હતો. તેં ના પાડી તેથી હું પોતે તારી લાગ્યો. ફરી એક વખત ગંગરક્ષીતે આવી પ્રિયંગુ પાસે આવી છું તો તું અંત:પુરમાં જા. હું રાજાને ખબર | સુંદરીને કહ્યું કે હવે સ્વામીને રજા આપો.'દેવીએ ચાપીશ. તું વર માગ!મેં પણ દેવીની આજ્ઞા મસ્તકે તેને પગે પડી કહ્યું કે સાત દિવસ પછીરજ આપીશ” ચઢાવી કહ્યું કે જ્યારે હું તમારું સ્મરણ કરૂં ત્યારે ગંગરક્ષીતે કહ્યું કે જે ખબર પડશે તો હું મરાઇશ. ચાવશો. પછી તે ગઇ. બીજે દિવસે ગંગરક્ષીત મારી દેવીએ કહ્યું તું ચીંતા ન કર. ફરી સાત દિવસ બાદ પાસે આવી મને કહેવા લાગ્યો કે આપે શું વિચાર ગંગરક્ષીત આવ્યો ત્યારે મેં સાત દિવસ માગ્યા તથા કર્યો તે જણાવો. મેં કહ્યું તેનો ઉદ્યાનમાં ભલે | કૌમુદીકા દાસીએ પણ સાત દિવસ માગ્યા. એમ જ સમાગમ થાય. હું ઠરાવેલા ટાઈમે ઉધાનમાં ગયો. | એકવીશ દિવસ ગયા. ફરી ગંગરક્ષીતે આવી કહ્યું કે એ તે પણ નાગગૃહમાં બળી આપવા નિમિત્તે આવી ‘નગરમાં વાત ચર્ચાય છે. બધા જાણી ગયા છે કે ગઇ. ગંગરક્ષીત બહાર ચોકી કરવા બેઠો. કન્યા અંત:પુરમાં કોઇ શિયાળ ભમે છે. કે મુદિકાએ | ગાંધર્વ વિવાહથી લગ્ન કરી હું તેની સાથે ભોગ કહ્યું તો પછી સ્વામી અહિં જ રહેશે. તેને રડતો જોઇ ભોગવવા લાગ્યો. સવારે ગંગરક્ષીતે મને કહ્યું કે હવે ત્રદલીદત્તા દેવીએ હાજર થઇ કહ્યું કે “રાજાને ખબર મીને રજા આપો. પ્રિયંગુ સુંદરીએ મને કહ્યું કે “નાથ આપકે કન્યાનો પતિ અંત:પુરમાં પ્રવેશ્યો છે. તે રાજા ને મૂકીને જશો નહિ. તેથી અઠવાડિયું રોકાયો. ફરી | પાસે ગયો. એણીપુત્રે તેને સત્કાર્યો. તે બાવી મને ગરક્ષીતે આવી કહ્યું કે જલ્દી સ્ત્રીનો વેષ પહેરો પગે પડ્યો. મેં પણ સત્કાર્યો. ૨૫ણીપુત્રે (0) કારણ અંત:પુર ઉદ્યાનમાં આવે છે. મેં પણ સ્ત્રીનો | મહોત્સવપૂર્વક પ્રિયંગુ સુંદરી મને આપી. છે વેબ પહેર્યો. હું પ્રિયંગુ સુંદરીની સાથે કન્યાવાસ (સમાપ્ત) = ચંદ્રોદય રાજાની મનનીય વિચારણા-૧ (શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્યમાંથી, પલ્લવ-૮) આ શરીર અસ્થિર છે, વૈભવ પણ અસ્થિર | સમભાવના કારણે જેમનું ચિત્ત વિકલ્પોથી ઘેરાતું છે, જીવિત ચપળ છે અને આ સંસારમાં વસ્તુમાત્ર નથી. તે જ મનુષ્ય સામ્યપણાની લીલાના વિલાસનો અસ્થિર છે. આ સંસારરૂપ નાટક શાળામાં જીવો અનુભવ કરે છે તેમ જાણવું. પોતાના ગુણ કે બીજાના ઉતમ, મધ્યમ અને અધમ એવા કર્મના સંયોગથી નાના | દોષ બોલવાને તેમજ અર્થઓને ના કહેવાને એવા ) પ્રકારના રૂપ ધારણ કરી નાચ કરે છે. વિષય, કષાય, | સજજનોની જીભ જડતા ધારણ કરે છે અર્થાત્ કહી યોગ અને પ્રમાદ વડે કરીને આર્ત-રૌદ્રધ્યાન થકી જીવો શકતી નથી. જ્યારે આચારહીન જીવો છયે અંગ સહિત અનેક પ્રકારના અશુભ કર્મો બાંધે છે અને પછી ભૂમિ | વેદો ભાણે તો પણ પવિત્ર થતા નથી. અને એક અક્ષર ઉપર સૂવું, ભિક્ષાનું ભોજન ખાવું, સહજ સહજમાં માત્રનો જાણકાર પણ જે સાચા વિધાનવાળો હોય પરાભવ સહેવો, નીચ લોકોના કટુ વચનો સાંભળવા- તો તે પાપરહિત થઇ પરમપદને પામી શકે છે. ચા પ્રમાણેના તેના ફળ વિશેષને લઈને જીવો નિરંતર હાથી કોના ? ઘોડા કોના? દેશ કો ના ? અને શરીર સંબંધી તેમજ મન સંબંધી ખેદને સહન કરે છે. નગર કોના? આ બધું બાહ્ય સ્વરૂપ છે. આત્મીય તો | મોટા મહેલમાં કે શમશાનમાં, સ્તવના કે એક ધર્મ જ છે. આ પ્રમાણે વિચારીને વિબુધોએ શ્રાપમાં, કર્દમમાં કે કુંકમમાં, પથંકમાં કે કાંટામાં, આત્માને હિતકારી એવું પુણ્ય કાર્ય જ કરવું અને બીજું પથ્થરમાં કે ચંદ્રકાંત મણિમાં, ચર્મમાં કે ચીનાઇરેશમી બધું સંસારના બંધનરૂપ જાણવું.” વમાં, વૃદ્ધ સ્ત્રીમાં કે દેવાંગનામાં અસાધારણ porciotolerererererere101010101010101010101010 decisioloxeratorer IIII ' B ets10101sists!!! 1158 11sisteistoteto13100
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy