SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ MBASH8481048181818181818181818181818126/store શ્રી શંખેશ્વસ્વામીને નમો નમઃ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંકઃ ૧૯ તા. ૧૮-3-૨૦૦ શ્રી શંખેશ્વરસ્વામીને નમો નમ: -શ્રીમદ્ રામચંદ્રસૂરિ સદ્ગુરુમો નમ: તીકર નામ કર્મને બાંધનારા; નવ વદજીનાં તૃતીય || લખાણોનાં પ્રતિ બેપરવાહ બનીનવું મેંગ પેદા કર્યો. ખે ) સ્થાનને શોભાવનાર તથા અનેકોને તીર્થંકરનાં માર્ગમાં | તેના ફળ સ્વરૂપે ગુરૂપૂર્તિથી ઉત્પન્ન દ્રવ્યને સ્મારકમાં લઇ જોડનાર અને તીર્થંકરનામ બંધાવવામાં સહાયભૂત થનાર જવા કટિબદ્ધ બન્યા છે. વર્ષોથી ગુરૂનાં ફોટાઓના કલિકાલનાં ઘણાં આચાર્ય ભગવંતોને આજ્ઞાથી વિરૂદ્ધ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઇ ગયા છે અને હવે ફોટામાં કાર્યો કરવા નો અભરખો જાગ્યો છે. આ કલીકાલમાં પણ બદલે મૂર્તિને સમર્પિત દ્રવ્ય સ્મારકમાં લઇ જવાનું નકકી દેવના પૂણથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ રહી છે પરન્તુ એ કર્યું છે. આ નવી પેદાઇશ ક્યાંથી લાવ્યા ? ભવ્યજીને જ વૃદ્ધિ અભરખો કરનાર આચાર્યોની ન ગયો અને તેના | ઉન્માર્ગે દોરવાનું, દુર્ગતિમાં લઇ જવાનું કેવું અંધકારમય સ્વરૂપે દેવદ્રવ્યમાં જતી સદા કીમતી રકમોને સાધારણ વાતાવરણનો ફેલાઇ થઇ રહ્યો છે. વૈયાવચ્ચ અને સ્મારકોમાં લઇ જવાને મહેચ્છા પ્રજ્વલિત ભાવિ જીવોને હવે સાવધાન થઈ જવાનો સમય થઇ. એ તે જલેશ્યામાં આજની પબ્લિક અંજાઇ ગઇ અને પામ્યો છે. પોતાના આત્માને પોતાને જ તારવાનો છે. એઓના ૧.ડખે ખભેથી ખભા મીલાવી પ્રોત્સાહિત કરવા સમાર્ગની સેવામાં જ આત્માનું કલ્યાણ છે. દેવદ્રવ્ય મક લાગી. દેવદ્રવ્ય ભક્ષણનાં દારૂણ પરિણામોની વાત કીમતી દ્રવ્ય છે. ગુરૂમૂર્તિને સમર્પિત સંઘળુ દ્રવ્ય દેવ એનાં હૈયાથી ઉડી ગઇ. જ છે. સ્થિતિ છે. કેવો જમાનો આવ્યો છે? વડીલંગુરૂઓનાં હાથનાં શાસન દેવો જાગ્રત થઇ સન્માર્ગની રક્ષામાં સહાયક લખાણોં પણ માનવા તૈયાર નથી. “ગુરૂને કે ગુરૂપૂર્તિને | બનો. એજ એકની એક અભિલાષા સાથે. ' સમર્પિત સઘળું દ્રવ્ય દેવદ્રવ્ય છે'' આવા સચોટ સોહનલાલ પુખરાજજી જૈન, મુંબઈ. ૪ બોધિનીજ કેમ મળે ? sisteisto1010101010 toisista101010101010101010101010101010 Orderoleterodotoistoioioioioioioieieieicies Sisiotercicioicieron બે તા ચોર. પરસ્પર જિગરી મિત્ર હતા. ગત જન્મના સંસ્કારોને કારણે બંનેમાં ગાઢમૈત્રી જાળી ચોરીનું કામ સાથે જ ભાગીદારીમાં કરતાં. ગઇ, બંનેની રૂચિ-પ્રકૃતિ બધું સમાન હોવાથી લોકોમાં એકવાર બંને મુદા માલ સાથે ચોરી કરતાં રંગે હાથ ‘એકચિત્તયા' તરીકે વિખ્યાત થયા. પકડાઇ ગયા. એક વખત ત્રણલોકના નાથ ચરમ તીર્થપતિ પરમાતા ગુરૂ થયેલા રાજાએ ફાંસીએ ચડાવવા હુકમ છોડયો. | મહાવીર પ્રભુ કૌશાંબીમાં પધાય. વધાને જયારે બન્નેને લઇ જવાતા હતા ત્યારે સામેથી | રાજા અને નગરજનો સાથે એકચિત્તયાં મિત્રો પર આવતાં મુનિરાજે ઉપર બન્નેની નજર પડી. ઇયસિમિતિ પૂર્વક સમવસરણમાં આવ્યા. ભગવાનની દેશનાના એક એક શબ્દ એક એક ડગલું માંડતા તપતેજથી ચમકતા ચહેરાવાળા અમૃતના ઘૂંટડાની જેમ એક મિત્ર રહ્યો છે. જયારે બીજો ભરિ મુનિરાજન દર્શન થતાં જ એક ચોર મનોમન વિચારવા લાગ્યો કર્મી હોવાથી એને મજા નથી આવતી. ઘરે ગયા પછી પણ પહેલો ભગવાનની દેશના અહા ! ધન્ય છે આવા મુનિઓને લાખોની સંપતિ ગુણગાન કરતાં થાકતો નથી ત્યારે બીજે કહે: ‘આટલા વર્ષો હામ-દામ-ઠામ છોડી બાવીસ પરિષહોને સહેતા આત્માનું આ પહેલી વખત આશ્ચર્ય સજાર્યું છે કે તને દેશના ગમી અને કલ્યાણ કરી રહ્યા છે. અમારા જીવનને ધિકકાર છે. જીંદગી મને ન ગમી. આવું કેમ બન્યું હશે ? આખીમાં એકે ય સુકત નથી કર્યું ! પારકાનું ધન હરણ કરી પહેલો કહેઃ કાલે ભગવાનને જ પૂછીશું. પાપોના પ ટલાં એકઠાં કર્યાં છે. હવે ફાંસીએ ચડી અકાળે બીજા દિવસે ભગવાને એના પ્રશ્નનું સમાધાન કર કમોતે મરીન કોણ જાણે કેવી દુર્ગતિમાં ફેંકાઇ જઇશું. અહહા કહ્યું : ગયા ભવમાં તે સાધુની પ્રશંસા કરેલી અને બોધિબીક ! મનુષ્ય જન્મ પામીને પણ હારી ગયો. આવા મહાત્માહોને | મેળવેલું. આને પ્રશંસા ન કરી અને બોધિબીજથી વંચિત રહ્યો. લાખ લાખ વંદન. તે પહેલાને જાતિસ્મરણશાન થયું. આરાધના કરી મોક્ષમાં બીજ ચોરે પણ મુનિના દર્શન કર્યા. પણ એને ન તો | જશે. મુનિ ઉપર એટલો સદ્ભાવ જાગ્યો કે ન પોતાના દુષ્કત ઉપર બીજાનું ઠેકાણું ન પડયું. ભવભ્રમણ ચાલુ રહ્યું તિરસ્કાર છુટયો. શુભભાવ પણ પ્રાપ્ત થવા કયાં સહેલા છે? | સાધુજીવનની પ્રશંસા કેટલી લાભદાયી છે. થાય તેટલી પ્રશંસા ચોરીના ફળ રૂપે ફાંસીના ફંદે લટકી બંને મૃત્યુ પામ્યા. | સત્કાર્યો-સજજનોની કરીએ. નિંદા તો હરગીજ નહીં. અલ્પકષાયી હોવાથી, જીંદગીમાં કંઇક દાન-પુણ્ય કરેલા એટલે મરીને કૌશાંબી નગરીમાં વણિકપુત્રો થયા. Ateisto1010404040404C 1984 protetor01010telesex
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy